________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૬
શ્રી આત્માનઃ પ્રાર
પાડી છે. ટૂંક નવલકથા સુંદર શૈલીમાં ભાવવાહી સભા. રતિલાલ ગુલાબચંદ દેશી, પૂજ્ય વિજયદાનરીતે લખવી તે પૂર્ણુ વિદ્રત્તા અનુભવ જ્ઞાન ડ્રાયસૂરીશ્વરજીના સ્મારક ગ્રંથમાળા નવમા પુષ્પ તરીકે તે જ આવી સુંદર રચના કરી શકાય. પન્યાસજી પ્રકટ કરેલ છે. મૂલ્ય રૂા. ૧-૮-૦ મળી શકશે. મહારાજ ત્યાગમૂર્તિ, પ્રતિભાશાળી મુનિવર પણુ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખેદકારક સ્વર્ગવાસ.
૧ જાગતા રહેજો, ૨ સમજી, ૩ મહાપ્રયાણુ, ૪ દીવાદાંડી, ૫ ખાઇનું પાણી, ૬ પરિવર્તન, ૭ ત્યાગવીર ૮ પછાંત્ર, ૯ વોરા જીવનસ ંદેશ, ૧૦ રામવનવાસ, ૧૧ તવારીખના તેજ, ૧૨ માનવતાને મુસદેશ, ૧૩ સ ંસ્કૃતિના શણુગાર એ તેર સુદર વિષયેા ઉપર અનુક્રમે બે મિત્રાના પ્રેમનું સુંદર ચિત્ર, જૈન શાસન પ્રભાવક આચાયનું આત્મસમર્પણું, વજ્રબાહુસ્વામી કથા-સત્યાગની ઉત્કૃષ્ટ સ્વરૂપ ત્રીજા વિષયમાં આપેલ છે. પોતાના આચારમાં રહેલી એ સાક્ષાત્ પવિત્ર નારીનું ચરિત્ર આપેલ છે. ભગવાન હરિભદ્રસૂરીશ્વરજીની કથા જેમાં જીવનની સૌરભ પથરાયેલ છે. એક પંડિત પેાતાનો પ્રતિજ્ઞાના પાલન ખાતર એક સાધ્વી મહારાજના ચરણેામાં જાત અણુ
અત્રેની પ્રખ્યાત વ્યાપારી પેઢી મે ટી. સી. બ્રધર્સના મુખ્ય સંચાલક, પુણ્ય પ્રભાવક ધમ'પ્રેમી શ્રીયુત ચુનીલાલ દુ`ભજી પારેખ તેસઠ વષઁની ઉમરે કેટલાક વખતની બિમારી ભાગવી અષાડ શુદ છ શનિવારના રોજ સ્વર્ગવાસ પામ્યા છે. સામાન્ય સ્થિતિમાંથી પુણ્યયાગ અને વ્યાપાર વાણિજયની કુનેહ અને કુશાગ્ર બુદ્ધિવડે ઉદ્યોગ પતિ બન્યા, પ્રતિષ્ઠિત વ્યાપારી ગણાયા અને લક્ષ્મીદેવી પ્રસન્ન થયા છતાં સસ્કારી અને ધર્મપ્રેમી આત્મા હૈાવાથી ધમ શ્રદ્ધા, દેવગુરુ ભક્તિ અને ઉદારતા વધતાં આત્મ
છાયામાં ચંદનબાળાના જીવનનું ભવ્ય ચિત્ર રજૂ કરવામાં આવ્યુ` છે, નવમા દીપકમાં શ્રી મહાવીર જીવનસંદેશનું સજીવ શબ્દ ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે. રામવનવાસ વિષયમાં એક સવાદાત્મક કથા રજૂ કરી છે–મગીયારમામાં દીપક કથામાં પન્યાસજી મહારાજે એક ભવ્ય પ્રસંગ રજૂ કર્યાં છે. માનવના મૂકસ દેશમાં માનવજીવનની કબ્યપરાયણુતા રજૂ કરી છે. છેવટે સ ંસ્કૃતિ શત્રુગાર જેમાં કેટલાક આદર્શ નારીરત્નેના ટુંકા ઉલ્લેખ નિભધરૂપે કરેલ છે. એક ંદર રીતે તેર વિષયામાં પૂજ્ય પંન્યાસજી મહારાજ સંસ્કાર દીપમાળાની અનુપમ રીતે ગૂ'ચણી કરી છે. એક ંદર રીતે મનુષ્યના આત્મકલ્યાણુ માટે આ “સસ્કારપદીપ” ગ્રંથ અતિ ઉપયેગી નિરંતર પઠનપાઠેન સ્મરણુ કરવા જેવા,જૈન ધાર્મિક શાળાઓમાં ચલાવવા જેવા, ગૃહલાઇબ્રેરીના શણુગારરૂપ બનાવેલ છે. સર્વ મનુષ્યાને ખાસ વાંચવા પઠન કરવા અમેા ભલામણ કરીએ છીએ. મળવાનુ` સ્થળ જુનાગઢ જૈન સાહિત્ય પ્રચારણીય
કરે છે. ત્યાગવીર ધન્નાજીના ભત્મ્ય ત્યાગની અને ધૂપ-કલ્યાણુને માટે વ્યય કરવા લાગ્યા. શ્રી ગૌતમ સ્વામીના અનન્ય ભક્ત હતા, તેમજ દર વર્ષે પોતાના ખગલે મારા વિદ્વાન મુનિવરોના ચાતુર્માસ કરાવી ધમ શ્રવણુને લાભ લેતા અને આપતા હતા. તેઓશ્રી ગોડીજી પાનાથ મંદિરના વહીવટ કરતા હોવાથી દેવદ્રવ્યમાં વૃદ્ધિ કરી હતી. ભાવનગર પાંજરાપેાળ, શ્રી સિદ્ધક્ષેત્ર જૈન ખાલાશ્રમ, જૈન સેવા સમાજ, પાલીતાણા દવાખાના વગેરેમાં હૈદાર, સચાલક વગેરે હાઇ તે તે સ્થળે આધાર સ્થંભ જેવા હતા. સ્વભાવે મિલનસાર, માયાળુ, માનવપ્રેમી તેમજ નિરાભિમાની હતા. આ સભાના ધણા વર્ષોથી તે લાઇક્ મેમ્બર હતા. તેાશ્રીના સ્વર્ગવાસથી શ્રી ભાવનગર જૈન સંધ અને આ સભાને એક લાયક નરરત્નની ખેાટ પડી છે. તેઓશ્રીના પુત્રા બંધુ વગેરે ઉપર આવી પડેલા દુઃખમાં દિલસેાજી વ્યક્ત કરી તેમના પવિત્ર આત્માને અખંડ, અનત શાંતિ પ્રાપ્ત થાચ્યા તેમ પરમાત્માની પ્રાથના કરીયે છીએ.
For Private And Personal Use Only