SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વીકાર-સાચના. ૧૫ Pilgrimage by Amar Chand; Srīsrīdharacarita by Mánikyasundarsūri; and Sri Atmanand Prakās. I am very glad to have these as additions to our collection of Jain literature. It is especially gratifying to me to recieve such material since I myself have worked in the Jain field and published several volumes. Though it has never been my pleasure to meet you during any of my visits to India, I trust that if I am able to get there again I shall find an opportunity to see you. Is the address Jain Temple, Yeola sufficient to find you when you are on Vihar ? With dbarmalabh, Sincerely yours, W. Norman Brown. Professor of Sanskrit. સ્વીકાર સમાલોચના૧. કલ્યાણસાધન દિશા-લેખક મુનિશ્રી ન્યાય છે. માનવતા હમેંશા સંસ્કારરૂપી તેજ જેમના વિજયજી ન્યાયતીર્થ-ન્યાયવિશારદ. આત્મામાં ઝળહળતું હોય તેનામાં જ આવે છે. આ આ એક લઘુ પુસ્તિકા હોવા છતાં સામાજિક કથા સાહિત્યને ગ્રંથ છે છતાં જેમાં પૂજ્ય વિદ્વાન દ્રષ્ટિથી અને વિદત્તાભરેલી રીતે લખાયેલ ગ્રંથ છે. પંન્યાસજી મહારાજે ખાસ વૈરાગ્ય, ત્યાગ, સચારિત્ર, અને આત્મકલ્યાણ સાધનદિશા ઉપર સુંદર આલેખન સંસ્કારશુદ્ધિ વગેરે ઉચ્ચ કોટીના આત્મકલ્યાણ માટે કર્યું છે, છેવટે તરવરૂપે સત્ય, સંયમ અને સંસ્કાર તેર દીપકે, તેને અન્વય કથા સાથે આપવામાં સેવા એ ત્રણ સકાર-ત્રિપદીને સમજી આચરણમાં આપેલા છે. જૈનકથા સાહિત્યમાં કેટલાક કથાપ્રસંગે ઉતારનાર મનુષ્ય જરૂર કલ્યાણ સાધન પામી શકે છે નજર સામે રાખી લેકમેગ્ય, સાદી, સરલ, સુમધુર અને તેના પાલનથી કેઇપણ મનુષ્ય ભવસાગરને ગુજરાતી ભાષામાં સંકલનાપૂર્વક ભાવવાહી તેમજ તેની તરી જશે એ નિશ્ચય છે. આખી બુક માનપૂર્વક શૈલી કોઈપણ વાચકના મનને અસર કરે તેવી રીતે સર્વ કેઈને વાંચી જવા ભલામણ છે. બુકની શરૂઆતમાં સંસ્કાર દીપમાળાની એક અનુપમ રચના કરી છે. વિદ્વાન મનિરાજ શ્રોએ “ અમરપુરસ્કાર ” ને મિથ્યાત્વ-અજ્ઞાનરૂપી અંધકારમાં સંસ્કાર–પ્રદીપને હેડીંગવાળા લખાણુનો તે વારંવાર પઠન કરવા જેવું ચેતાવ્યો છે. પૂજ્ય ગુરુદેવ પંન્યાસ શ્રી કનકવિજયજી જણાવ્યું છે કારણ કે મનુષ્યો તેમાં જણાવેલ ગુણેથી મહારાજ આગમવેત્તા હોવા સાથે સમયજ્ઞ અને કપરા મહાન પ્રતાપી બની શકે છે. આ બુકની કિમત વર્તમાનકાળના મનુષ્યને આજે શેની જરૂર છે? કેવા કંઈ પણ રાખી નથી તે ખુશી થવા જેવું છે. વાંચનની જરૂર છે તે સમજી જીવન કયાણુને ૨. “સંસ્કાર-દીપ” લેખક વિદ્વાન પંન્યા- માર્ગ આ ગ્રંથમાં બતાવ્યો છે. તે વિષયોના નામ સજી મહારાજ શ્રી કનકવિજયજી મહારાજ. ટૂંકી નવલિકા સાથે બોધપાઠ આપેલ હોવાથી મનુષ્યમાં માનવતા હોય તે જ માનવી કહેવાય જૈન જૈનેતર મનુષ્ય માટે આવશ્યક વસ્તુ પૂરી For Private And Personal Use Only
SR No.531595
Book TitleAtmanand Prakash Pustak 051 Ank 01
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1953
Total Pages26
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy