SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir E આ વિક્રમની વીસમી સદીની સાહિત્ય—પ્રવૃત્તિ. חל રા (લેખક . હીરાલાલ રસીકલાલ કાપડિઆ એમ, એ.) સાહિત્યને અંગેની પ્રવૃત્તિના સજન, સંપાદન, છે, કેટલાંક અભિમાનથી પ્રેરાઈને કે અન્ય જનોને સંશોધન, સંરક્ષણ અને પ્રકાશન એમ વિવિધ પ્રકારો ઊતારી પાડવાની અધમ વૃત્તિને વશ થઈને સાહિત્યના પડે છે. આ જાતજાતની પ્રવૃત્તિઓ વિવિધ કારણોને ક્ષેત્રમાં સંચરે છે. આમ એક યા બીજા કારણે આભારી છે. કેટલાક જને કેવળ નિરિવાર્થપણે સાહિત્યની કેઈ ને કોઈ જાતની પ્રવૃત્તિ ઉદ્ભવે છે. સેવાભાવે સાહિત્ય-પ્રવૃતિ કરે છે. કેટલાક એને ઓછે- અત્યાર સુધીમાં જેનેને હાથે જે જે પ્રવૃત્તિઓ એક વત્તે અંશે અર્થ–પ્રાપ્તિનું સાધન માની તેમ કરે છે. યા બીજા સ્વરૂપે સાહિત્યને અગે કરાઈ છે તે પૈકી કેટલાક કીતિ મેળવવાની અભિલાષાથી આ કાર્ય વિક્રમની ઓગણીસમી સદી સુધીના સાહિત્ય-પ્રવૃત્તિકરે છે. કેટલાક સ્વકીય, પરકીય કે ઉભયનું કલ્યાણ ને તે થોડો ઘણો પણ ખ્યાલ મળી રહે એવાં કરવાની ઈચ્છાથી સાહિત્યની પ્રવૃત્તિ હાથ ધરે છે. સાધને જેન તેમજ અજૈન લેખકેએ જ્યાં છે સ્વહિતની સાધનામાં પણ હેતનું વૈવિધ્ય જોવાય છે. અને તે પ્રસિદ્ધ થયાં છે. પરંતુ આ છેલ્લાં સે વર્ષની કેટલાક અભ્યાસને દઢીભૂત કરવાના ઇરાદાથી અને સાહિત્ય-પ્રવૃત્તિની વ્યવસ્થિત અને વિગતવાર માહિતી કેટલાક આર્તધ્યાન જેવી પાપમય પ્રવૃત્તિથી પોતાના પૂરું પાડનારું કોઈ પુસ્તક પ્રસિદ્ધ થયેલું જણાતું આત્માને બચાવી પ્રવૃત્તિમાં જોડવાને માટે તેમ કરે નથી. તે એ દિશામાં કાર્ય થવું ઘટે. શ્રુતજ્ઞાની હા ન કહી શકે, સર્વ કે, જિનચંદ્રની હો જે વ્યક્તિ એકવકે મહિમા તુજ પ્રભાવને (૪) દેવચંદ્ર પદ કારણે. (૫) સ્પાઈ-પ્રભુજી! અવિનાશી, આત્યંમિક, સ્પષ્ટાર્થ -પ્રભુજી કોઈપણ પુદગલ વસ્તુના કામી ત્રક પરમ અને પૂર્ણ અખ આત્મિક સ્વભાવે નથી, એટલે કષાય તે શેનો હેય? અર્થાત ન જ મન છો. તમારા સર્વે સ્વગુણ આપ આપના હોય. પ્રભુજીનો સાથ એટલે પ્રભુજી પ્રમાણે અમે કાર્યમાં સકળ સમય વર્તે છે તે સહજ સ્વભાવ પણ પરગણુ કામના રહિત અને કવાય રહિત સદી વિલાસનો દાવ તમારે આવ્યા છે; તે શુદ્ધ ભાવના જ રહીએ એ સદા અમારે સાથ હેજે, અથવા તમે ભાગી છો અને સર્વે વિભાવના ત્યાગી છે. સિદ્ધક્ષેત્રમાં અમારે તમારો નિત્ય સ્થિર સોથ હા. આઠે કર્મને છતી વરપ્રધાન જ્ઞાનદર્શન ગુણે દેદીય- અમને શિવમાર્ગમાં પ્રેરનારા માટે અમારા નાથ માન છો. પૂર્ણ શ્રુતજ્ઞાની પણ તમારા ગુણદિ અને પ્રભુજી અમને કહી ગયા કે શુદ્ધ સિદ્ધિ માં પ્રભાવને મહિમા કહી શકે નહીં. (૪) આવે તે જ તમારાં વચન સફળ થજો. એ માટે નિકામી હો નિકાઈ નાથે કે, તમારી શુદ્ધ અણુ આરાધી શુદ્ધ સાધકપણું સાધી સાથ હેજે નિત તુમ તણે; આત્મસિદ્ધતા પામું. વીતરાગ દેવથી ઈહલે કાદિ તુમ આપ્યું હતું આરાધન શુદ્ધ કે, ઇચ્છા રહિત વિશુદ્ધ રાગ તે જ ભવજયથી છોડાવનારો - સાધું હું સાધકપણે; છે, એવા સામાન્ય જિનેમાં ચંદ્રમા સમાન તીર્થંકર વીતરાગથી છે જે રાગ વિશુદ્ધ કે, દેવની ભક્તિમાં એકવાણું તે જ દેવમાં ચંદ્રમા સમાન તેહીજ ભવભય વારણે સિદ્ધિપદનું કારણ જાણવું. (૫). [ ૧૧ Je For Private And Personal Use Only
SR No.531595
Book TitleAtmanand Prakash Pustak 051 Ank 01
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1953
Total Pages26
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy