SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૨ www.kobatirth.org . પત્ર લખ્યા છે, પશુ શ્રાવક–શ્રાવિકાનું હું ગુજરાત વિદ્યાસભા ” તરથી “ ગ્રંથ અને ગ્રંથકાર ” ના દસ ભાગ અત્યાર સુધીમાં પ્રસિદ્ધ થયેલા છે એમાં - વિદ્યમાન ' અને · વિદેહી ' લેખ-શકું તેમ નથી એટલે ક્રાની સાહિત્ય-પ્રવૃત્તિને કેન્દ્રમાં રાખી એમની જીવનરેખા આલેખાઈ છે. એમાં કેટલાક જૈન લેખક્રા વિષે આ વિજ્ઞપ્તિ કરું છું. પશુ નોંધ છે, પરંતુ કાઇક કારણુસર એમાં તમામ જૈન લેખક્રેને અંગે નિર્દેશ જોવાતા નથી. આથી આ જાતના માહિતી મળી રહે એવે પ્રબંધ જૈન ક્રમે કરવા જોઈએ. આ કાય'માં નાના તમામ ફિરકાઓ પૂરેપૂરા સાનંદ સાથ આપે તે સમગ્ર જૈન ક્રામની એક જરૂરિયાતને તે પૂરતા ન્યાય મળી રહે. અમદાવાદની એક બીજી સંસ્થા પ્રત્યેક વર્ષે રચાતા વિવિધ વિષયના ગ્રંથૈાનુ' અવલોકન તૈયાર કરાવી તે પ્રસિદ્ધ કરે છે. જૈન ક્રમે એવા કશા પ્રાધ કર્યાં જણાતા નથી, તે। આ દિશામાં પણ કાય' થવું ઘટે. દર વર્ષે ત્રણેક જૈન વિદ્યાતાને તેમના વિશિષ્ટતર અભ્યાસના ક્ષેત્રને લક્ષ્યમાં રાખી આ કામ સે(પાવું જોઈએ અને તેમ થતાં, પ્રકાશકાએ એમને સમાલોચનાના પુરતા બેટ મેકલવાની ઉદારતા દર્શાવવી જોઈએ. જો આમ દર વર્ષે થતું રહે તેા સાહિત્યના ક્ષેત્રને ફાલ કેવા તૈયાર થયા છે અને થવા જોઇએ એ જાણવાનું સુગમ થઇ પડે. સંશોધન કે અન્ય રીતે મહત્ત્વના જણાતા લેખે સ'ગ્રહરૂપે અજૈન સંસ્થા પ્રકાશિત કરે છે. તા સ્વરૂપ આપી શકું તે માટે તે મને પેાતાની કૃતિનાં નામ વગેરે રજૂ કરતી યેાગ્ય સામમી પૂરી પાડવા કૃપા કરે, કેટલાક સૂરિઓને અને મુનવરેાને પણ મેં આ વિજ્ઞપ્તિ કરી છે, અને કેટલાકને Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્જન-સર્જનના બે પ્રકાર પડાયઃ (૧) મોલિક અને (૨) અનુવાદાત્મક. મૌલિક સર્જન એટલે સ્વતંત્ર સ્વયં’સ્ફુરિત રચના, એમ સામાન્ય રીતે મનાય છે. પ્રત્યેક મૌલિક સર્જનનુ' મૂલ્ય અનુવાદાત્મક જૈન સમાજે પણ વિદ્યાનેાના લેખા માટે આવું કાર્યસર્જન કરતાં વધારે જ હાય એમ કહેવું વધારે કરવું જોઇએ. પડતું છે; બાકી મૌલિક સર્જનનું સામાન્ય રીતે મૂલ્ય અધિક ગણાય છે તે સમુચિત છે. આથી ક્રાઇ પોતાના સર્જનને સર્વથા મૌલિક માનવા કે મનાવવા પ્રેરાય તે તે ઉપહાસપાત્ર નહિ તે। અતિશયાક્તિરૂપ મારે તૈયાર કરવાના જે ભાવના છે તેને હું સક્રિયતા ગણાય જ ને ? જગત્ અનાદિ અનત છે, એમ હાલ તુરંત તે હું આ લેખારા સમસ્ત લેખક–લેખિકાને વિજ્ઞપ્તિ કરૂં છું કે વિક્રમની વીસમી સદીની સાહિત્ય-પ્રવૃત્તિ જેવુ' પુસ્તક ન માનનાર પશુ એટલું તે। સ્વીકારશે કે મનુષ્ય આજે લાખેા વર્ષથી આ પૃથ્વી ઉપર છે, આ દુનિયા ઉપરાંત બીજા અસંખ્ય બ્રહ્માંડે છે અને મનુષ્યા એક બીજાના પ્રત્યક્ષ કે પરાક્ષ સહવાસની શ્રી આત્માનંદ પ્રકાશ, સમગ્ર શ્રમણ-વનુ, પ્રત્યેક આ રીતે સાદર લક્ષ્ય ખેંચી આ લેખારા એમને ક આજે આપણે ત્યાં શ્રમણુ–વગ માં ‘તપા’ગચ્છના મુનિવરાની સંખ્યા સૌથી વધારે છે. એમાં ‘ પ’જામ કેંસરી ’ આત્મારામજી, ‘ શાંતમૂર્તિ ’ શ્રી વિજયનીતિ, યોગાનુરાગી ’શ્રી બુદ્ધિસાગરસૂરિ, ‘ તીર્થાંહારક ’ શ્રી વિજયનેમિસૂરિ, ‘ આગમાહારક ’ શ્રી આન સાગરસૂરિ વગેરેના શિષ્ય-સમુદાયની સંખ્યા બહેાળા પ્રમાણમાં છે. તા આવા પ્રત્યેક સમુદાયના અગ્રણી પોતપોતાના સમુદાયની એક યા ખીજા પ્રકારની સાહિત્ય-પ્રવૃત્તિની વિગતવાર નોંધ મને પૂરી પાડે અને બને તે એ પુસ્તકરૂપે પ્રસિદ્ધિમાં આવે તેમ કરે. આમ થવાથી મારા જેવાને એના તાત્કાલિક લાભ મળશે અને ભવિષ્યમાં જેતે જૈન સાહિત્યને સર્વાંગીણુ ઇતિહાસ રચવા હશે તેને આ જાતની સામગ્રી સહાયક નીવડશે, અને તેમ થતાં નૈનાની અને એક રીતે સમસ્ત ગ્રાહિત્ય-રસિંક્રાની એક પ્રકારની ભૂખ સતાષાશે. For Private And Personal Use Only
SR No.531595
Book TitleAtmanand Prakash Pustak 051 Ank 01
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1953
Total Pages26
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy