Book Title: Atmanand Prakash Pustak 041 Ank 11
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar
Catalog link: https://jainqq.org/explore/531488/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir || પ.૦૬ . ૪૪ રન A TU S SS શા મા જ કરી काश्री नात्मान એક રોકાણ શ્રી જેન આમાણે દિ સભા-ભાવનગર, For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અ ક માં ૧. શ્રી આત્માનંદ જૈન સભાના ૪૮ મે ૮. જીવને શિખામણ ... ... ૨૧૯ - વાર્ષિક મહાસ .. .૨૦ ૯, અમર અભિમથુન ... ... ૨૨ ૦ ૨. ગુરુ દેવની જયંતી ... ... ૨૧૦ ૧૦. ચિત્રપટ ... • ૨૨૩ ૩. પ્રતિમાં . ... ... ૨૧૨ ૧૧. વતમાન સમાચાર ... ૨૨૫-૨૨૮ ૪. શ્રી વિજયવલભસૂરિ તુત્યાષ્ટક ... ૨૧૩ એક અગત્યના ખુલાસા, ભીમાસર સંધ ૫. “ વિચારશ્રેણી ” ... ... ૨૧૪ યાત્રા, સંક્રાતિ મહોત્સવ, બિકાનેરના ૬. શ્રમણોપાસક અબડ પરિવાજક... ૨૧૬. સમાચાર, શ્રી જૈન આત્માનંદ સભાનો ૭ આચાર્ય શ્રી વિજયાનંદસૂરીશ્વરજી. ૨૧૮ ૪૮ મા વાર્ષિક મહાસવે વગેરે. લાઈફ મેમ્બર નવા થયેલા માનવતા સભાસદો ૧ ગેધારી નરોત્તમદાસ ચુનીલાલ મુંબઈ ૨ શેઠ ભેગીલાલ કેવળદાસ 2 ફેટા રતીલાલ પ્રભુદાસ અમદાવાદ ૪ શાહ રતીલાલ ઉકડભાઈ ગાધા અમારા માનવતા ગ્રાહકોને ૪૧ -૪ર વર્ષની ભેટ બુકો:આવતા શ્રાવણ માસથી આમાનદ પ્રકાશ માસિક ૪૨ મા વર્ષમાં પ્રવેશ કરે છે, તેનું કદ માટું', સુંદર ટાઈટલ અને વિદ્વાનોના વિદ્વતાભરેલા લેખાવડે નિયમિત પ્રગટ થાય છે. યકર ચાલતી લડાઈને લઈને કાગળા, છપાઈ વગેરેની સખ્ત માંધવારી હોવા છતાં લવાજમ નહિ વધારતા ચાલુ લવાજમ જ લેવામાં આવે છે. | ભેટના ૩ થી ૧ સવેગડમક'દલી–મૂળ તથા ભાષાંતર સાથે. મનનીય ઉપદેશક ગ્રંથ. ૨ સમ્યકત્વ સ્વરૂપ-તેના ગુણ, મૂળાત્પત્તિ, રવરૂપ અને વિવિધ ભેદ બતાવનાર ગ્રંથ. ૩ સમ્યગ જ્ઞાન સમ્યગદર્શન પૂજા-આચાર્ય શ્રી વિજયવલ્લભસુરીશ્વરજીકૃત સુંદર રાગરાગિણી સહિત જેની પાછળ પરિશિષ્ટ તરીકે સંક્ષિપ્તમાં અર્થ આપેલા છે. ૪ શ્રી નવપદજી તથા દશયતિધર્મની પૂજા-રતવા સહિત. પંન્યાસ શ્રી ગંભીરવિજજીકૃત. ઉપકત ચારે બુકા બે વર્ષના લવાજમના રૂા. ૭-૮-૦ તથા તે બુકાના પેટ ખર્ચના રૂા. ૦૩-૦ મળી રૂા. ૩-૧૧-૦ મનીઓર્ડરથી મળ્યા બાદ ભેટની બુકા પેટદ્વારા મોકલવામાં આવશે. મનીઓર્ડરથી લવાજમ નહિ મોકલનારને વી. પી. અને પોસ્ટ ખર્ચના રૂા. ૦-૬-૦ મળી કુલ રૂા. ૩૧૪-૦ નું વી. પી. કરવામાં આવશે જે સ્વીકારી લેવા નમ્ર સૂચના છે. કોઈપણ કારણે વી. પી. પાછું' મેકલી જ્ઞાનખાતાને નુકસાન નહિ કરવા નમ્ર સૂચના છે. વી. પી, નહિ લેનાર બધુએ અમને પ્રથમથી લખી જણાવવું. - શ્રાવણ શુદિ ૧ થી ભેટની બુકે અગાઉથી લવાજમ નહિ આવેલ હશે તે ગ્રાહક બંધને | વી. પી. થી મોકલવામાં આવશે. For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ સભાના નવા સાન' D જેન નરરત્ન-મ ઉદ્યોગ નિષ્ણાત, 068 @@0060 DOOOOOOOOOOD0000000000000 0 - 8080000000000000000 6600 - રા. રા, મેહનલાલભાઈ તારાચંદ શાહ. કે C%600 શ્રી મહાદય પ્રેસ-ભાવનગર. For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ સભાના માનવતા પેન. ભાવનગર તાબે વરતેજ જેવા નાના ગામના રહીશ હોવા છતાં શ્રીયુત મેહનલાલભાઈ તારાચ'દ લધુ વયથી જ સાહસિક પણ ધરાવતા હતા, માત્ર બાર વર્ષની લધુવયે બેંગલોર જેવા દૂર શહેરમાં જઈ મારવાડી ગૃહસ્થની પેઢીમાં ધ ધ શિખવા રહ્યા. અને ત્યાં પોતાના પુણ્યોદય અને કાર્ય કુશળતાથી તે પેઢીમાં ભાગીદાર થયા. હજી પણ ભાગ્યેાદય વધવાનું હતું, જેથી પોતે સ્વતંત્ર ધ ધ શરૂ કરી મદ્રાસ અને બેંગલોરમાં પોતાની કાર્ય કુશળતાથી પ્રજામાં સારી પ્રતિષ્ઠા સંપાદન કરી હતી. પચીશ વર્ષ પહેલાં જ્યારે ફીલ્મ ઉદ્યોગના ધંધાની હિંદમાં શરૂ આત હતી, તે દરમિયાન રા. મોહનલાલભાઈની તાર્કિક બુદ્ધિએ આ ધંધામાં ઝુકાવ્યું અને અથાગ પરિશ્રમ, બુદ્ધિબળ અને કાર્ય કુશળતાએ ઉપરોકત ધંધામાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું. હાલ મુંબઈમાં મોહન પીકચર્સ કુ. ના માલીક થવા સાથે અનેક , થીયેટરોનું સફળતાપૂર્વક સંચાલન કરી રહ્યા છે. જેમાં તેમના ભત્રીજા રા. રમણિકલાલભાઈ સારા સહકાર આપી રહેલ છે. રા. મેહનલાલભાઈ ફીલમ ડીસ્ટ્રીબ્યુટીંગનું પણ કાર્ય કુશળતાથી કરે છે એટલે પોતે રીલેમ છેડયુશસ, ડીસ્ટ્રીબ્યુટસ તેમજ એકઝીબિટસ તરીકે સિનેમા જગતમાં મેહન પીકચર્સ અને રમણિક પ્રોડકશનના નામથી પીકચરા પ્રકટ કરી ખૂબ પ્રસિદ્ધિ પામ્યા છે. પૂર્વના પુણ્યથી આ ધંધામાં યશસ્વી નિવડ્યા, લક્ષ્મી પણ સારી ઉપાર્જન કરી અને ખૂબ યશ પ્રાપ્ત કર્યો. જૈન બંધુઓ રૂ, સોનું, રૂપુ, કાપડ, ઝવેરાત, ધીરધાર વગેરેમાં ધણા કુશળ વ્યાપારી છે; પરંતુ ફીટમ જેવા બુદ્ધિ વિષયિક અને પ્રજાને રંજનના બીઝનેસમાં આવા કુશાગ્ર બુદ્ધિશાળી અને નિષ્ણાત રા. મોહનલાલભાઈ પ્રજામાં ખાસ જોવાયા છે. પૂર્વે દીધેલ દાનથી મળેલી સુકૃતલક્ષ્મી મળતાં તેના સદ્વ્યય ટાણા ગામમાં રૂા. ૫૦ ૦ ૦) પાતાની પૂજય માતુશ્રીના નામે પાઠશાળા, રૂા. ૧૦૦૦૦) દશ હજાર શ્રી મહાવીર વિદ્યાલયને, તળાજા તેમના મુબારક હરતે જૈન વિદ્યાર્થી ભુવનના ઉદ્ધાટન વખતે રૂા. ૫૦ ૦૦ ) અને છૂટી છૂટી બીજી સખાવતા કરી મનુષ્ય જન્મનું સાર્થક કરી રહ્યા છે. તેઓ સ્વભાવે માયાળુ, મિલનસાર, ધર્મ શ્રદ્ધાવાન છે. તેઓશ્રી દીર્ધાયુ થઈ વિશેષ વિશેષ યશ, લક્મી અને મનુષ્યની તત, મન, ધનથી સેવા કરવા ભાગ્યશાળી થાય તેમ પરમાત્માનો પ્રાર્થના કરીએ છીએ. For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શીખાલાનંદ, પ્રકાશ પુસ્તક:૪ મું : અંક : ૧૧ મો : આત્મ સં. ૪૮ વીર સં. ૨૪૭૦ વિક્રમ સં. ૨૦૦૦; જ્યેષ્ઠ: ઇ. સ. ૧૯૪૪ :જુન : શ્રી જૈન આત્માનંદ સભાને ૪૮ મે વાર્ષિક મહોત્સવ. દેહરા. અડતાળીશ પૂરેપૂરાં, વીત્યા મુજને વર્ષ નવલાં નૂરે નિત્ય હું, પામી છું ઉત્કર્ષ ૧ આજ કરું આનંદથી, નૂતન વર્ષ પ્રવેશ: આરાધુ-અભિવંદું છું, કદ કેવરિ . ૨ હરિગીત છંદ. જય જય મંગળ કરતાર, ભવ ભર્તાર તું ભગવંત છે, જય અખિલ ભુવનાધાર, અવિનાશી તું આદ્ય અનંત છે, નૂતન વરસમાં પેસતાં, મંગળ મરણ તારું કરું, જય આપા દુઃખ કાપ, એ પ્રાર્થના હું ઉચરું. ૧ હું જન્મથી જ, ગુણે વિવેકી ગ્રાહકના હાથમાં, અભિવૃદ્ધિ પામી છું સદા, સંરક્ષકોના સાથમાં, નવરંગ લાડ લડાવીને, શણગાર શ્રેષ્ઠ સજાવીયા, સપનાં કર્તવ્ય મેં, બહુ ભાવથી જ ભજાવીયા. ૨ આ દેશ ને પરદેશમાં પણ મેં પ્રવાસ ઘણે કર્યો, વર્તરૂપી મિષ્ટમે, ગ્રાહકે આગળ ધર્યો હેટા મુનિજન સંત-સાધુ, લેખકો ને સાક્ષર, વિવા-કરાવી પામી મેં, વહેતે કર્યો અમૃત ઝરે. ૩ Fa ? For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૦ શ્રી આત્માનંદ પ્રકાશ : - - ૧ દર વર્ષ નૂતન ગ્રંથ, જે છે શુદ્ધ મુક્તિ પંથના, થડે મૂલે પ્રગટાવીયા, શુભકાર છે સહુ સંઘના; ઉત્સવ પ્રસંગે ઉજવ્યા, પૂજાવિધિ ને પ્રેમથી, ધાર્યા માર્થો સિદ્ધ, સર્વે ગ્રાહકેની રેમથી. ૪ પ્રૌઢ બની છું આજ રેત ને પ્રણની પ્રભા, છે સાહા સતીઓની સત્ય હું વડું છું સભા પ્રાત: રવિનાં કાણું સમ અભિવૃદ્ધિ પામી છું સદા, એ રીતથી સંભાળશે, એ છે વિનંતિ સર્વદા. ૫ આજે મળે મેળે રૂડે, મમ જન્મદિન આનંદથી; ભરપૂર–ભરછક ધામ મારું, જેનબધુ વૃંદથી; પૂજા કરી પ્રેમે પ્રભુની, પાટી ” આપી પ્રેમથી, હું રમ્ય રંગીલી બની, અતિ પ્રભુની રેમથી. ૬ મા શ્રી વિજયાનંદસૂરીશ્વરજી (આત્મારામજી મહારાજ ) પરમગુરુદેવની જયક્તિને મહત્સવ. દેહરા વિજયાનંદસૂરીશ્વરે, અવનિતળ અવતાર ધર્મ સ્થાપવાને ધર્યો, ધન્ય ઘડી પળ વાર. ૧ પ્રગટ થયા પંજાબમાં, ધર્મ-ધુરંધર રૂપ અદ્દભૂત શક્તિ વાણીમાં, શાસ્ત્રીય જ્ઞાન અનૂપ. ૨ | સવૈયા છંદ (એકત્રીશા) એહ પ્રસંગ હતો એવો કે, ધર્મ શિથિલતા બહુ જ હતી, એ સમયે પ્રગટ્યા પંજાબ, મહાગી ને જેન યતી; વિદ્યા-જ્ઞાન-વિવેક વિધિનું, જ્ઞાન આપવાને કાજે, ધર્મ–દંડ ઝાલ્યા શ્રી ગુરુએ, અંતર લાગણીની દાઝે. જન્મ થતાં જ પ્રકાશ્ય પ્રેમે, ઝળહળ તેજ મહા દેદી, પ્રચંડ કાયા, પ્રચંડ વાણું, મહાત થાય જન જતાં સમીપ; કાંચનવર્ણ કારમી કાયા, પ્રઢ વયે વાણું પડછંદ, આપોઆપ ચરણમાં વંદે, માનવીઓનાં વૃદે વૃદ. ૨ પંજાબે શરૂઆત કરીને, ભર્તભૂમિના દેશદેશ, ધધ વહાવ્યા બોધત, ઉરમાં વ્યાપે ઊડે આવેશ ::: - - - - - - For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra શ્રી વિજયાન'સૂ૦ ૨૦ના જયન્તિ મહાત્સવ. www.kobatirth.org તા. ૨૯-૫-૪૪ ચંદ્રવાસર 卐 c ઘંટનાદ સમ ઘાર કરીને, અધર્મના કીધા સહાર, વિજયાન દસૂરીશ્વરજીને, વંદન કરીએ વારવાર. આત્મસ્વરૂપતણી એ ન્યાતિ, પૂર્ણ પ્રકાશે પ્રાઢ થઈ, વિકસાવ્યાં માનવનાં હૃદયા, ભ્રમ-ભ્રાંતિ સૈા દૂર ગઇ; ક્રોષ વિનાં સદ્બાધ કરીને, અમૃતની વરસાવી ધાર, વિજયાન દસૂરીશ્વરજીને, વદન કરીએ વારવાર. ૪ ભાવનગરમાં દેવ પધાર્યા, જૈન ધર્મના મ કહ્યા, એ અદ્ભૂત વાણીના અત્રે, વિમળપણાથી વ્હેન વહ્યાં; અખિલ જૈન શાસનમાં પ્રેર્યાં, ધર્માંતણા સાચેા સંસ્કાર, વિજયાન દસૂરીશ્વરજીને, વંદન કરીએ વારવાર. ૫ એ ઉપકાર અગાધ સ્મરીને, નિશ્ચય રહેવા ગુરુનું નામ, આમાનદ્ સમાં સ્થાપી છે, પ્રસિદ્ધ ધર્મ તણું છે ધામ; દરવર્ષે ઉત્સવ ઉજવાએ, પાઠ-પૂજાના વિવિધ પ્રકાર, વિજયાન દસૂરીશ્વરજીને, વદન કરીએ વારવાર. દાહરા. જેણે જન્મ ધરી કર્યા, ધર્માંતણ્ણા વિસ્તાર; તે શ્રી આત્માનની, નમીએ વારંવાર. ભાવનગરમાં સભ્ય આ, આત્માનદ્ સમાય; દેશ-વિદેશે જેની, કૈાઢી દીસે પ્રભાય. એ ગુરુદેવતણી રૂડી, જ્ઞયન્તિ આ ઉજવાય; જેનાં મંગળ નામથી, ભવસાગર ઉત્તરાય. *શ્રી સિદ્ધક્ષેત્રને વિષે, આજ અતિ આનă; જયન્તિના ઉત્સવ કરે, જૈન મન્ધુનાં વૃંદ. પ્રમુખ સાહેબ, પેટ્રના, સેક્રેટરી સહિત; ગ્રાહક, વાચક, મેમ્બરા, સમાજ રૂડી રીત. સભા વિષે હાજર રહી, નીરખ્યુ નયણે ખાસ; રેવાશંકર કવિ લખે, આજતણા ઇતિહાસ. * જેઠ સુદ ૮. ** For Private And Personal Use Only ૧ ૨ Acharya Shri Kailassagarsuri Gyanmandir 3 ૪ પ લી॰ સમાજ શુભચિંતક, રેવાશકર વાલજી બધેકા, 3 ६ ૨૧ Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિમા ( શિખરિણી ) અતિ શ્રેષ્ઠ શિપે અધિકતર જે સુંદર દીસે, રૂડા ગર્ભાગારે જિનવર જહીં વાસ વસતા; પ્રભાતે જાવું ત્યાં નમન કરવા ચેત્યગૃહમાં, દપે કેવી_દૈવી જિનવરતણું ભવ્ય પ્રતિમા. ૧ ભલે ચૈતન્ય શાં હલનચલને ત્યાં સ્ફરતાં, ભલે આશીર્વાદે પ્રભુ ન ઉચરે સૈમ્ય મુખથી; ભલે હસ્તા લખે વિભુ ન રહેતાં ભક્ત જનને, ભલે પાપાત્માના કર જકડતી આ ન પ્રતિમા. ૨ છતાં યે ખેંચાતું ભવિક ર્દીલ પ્રેમે છલકતું, પ્રભુજીની દેવી વિમલ પ્રતિમા પે ઘડી ઘડી, ભેંલી જા તું તે તે વ્યથિત સહુ ભાવે જગતના, ટળી જાતી મૂછ શિથિલ બનતી મેહ મમતા. ૩ હજારે સમ્રાટ વિમલ બનતા પૂછ પ્રતિમા, સુકર્મોથી કઈ હજી ય ઇતિહાસે વિલસતા; કુકમ મેહધો નૃપ જગતમાં ધિકૃત થયા, કીધાં જેણે નાશ પુનિત પ્રતિમાના નિશદિને. ૪ નથી તીખાં શસ્ત્રો નિરખી પ્રતિમા ધજી ઉઠતી, નથી રાતાં નેત્ર નિરખી પ્રતિમા કંપી ઉઠતી; નથી રને દેખી મુદિત પ્રતિમા હર્ષ ભરતી, છતાં ભવ્યે ભાવે ભવિક ઉરમાં સખ્ય કરતી. ૫ કળા સ્થાપત્યના પ્રતિક સરખી દિવ્ય પ્રતિમા, સદા વન્ધા છે રે હિતકર સદા આલમ વિષે; મને ભાસે છે કે જે પ્રશમ રસની શાન્ત પ્રતિમા, વદે છે. સૂત્રોને વિધિવિહિત શાંતાકૃતિથકી. ૬ ઘણું છે તાર્યા વિમલ પ્રતિમાઓ જગતના, ભલા ભાવ જાગ્યા વિરતિ ભરીયા માનવ વિષે મહાચેતના પરિચયતણાં સાધન સમી, સદા શેભે છે આ જગતભરમાં ભવ્ય પ્રતિમા. ૭ નિહાળી શ્રદ્ધાથી પરમ પુનિતા મૂર્તિ વિમળા, ઉડ્યા ત્યાગી ભાવ વિમલતમ શયંભવ વિષે; રચી જેણે ભવ્યા ગહન રચના શાસ્ત્રિય અહે! નકી મૂર્તિ વધે જીવન ઘટના ઉત્તમ બને. ૮ મહા અબ્ધિમાંહે જિનપ્રતિમ શા મત્સ્ય નિરખી, બીજા મ પામે પરભવતણું જ્ઞાન વળમાં, અને જ્ઞાનેશ્વેકે નિજ વિમલ ભાવે ગ્રહી રહી, ખરે પામે છે તે પ્રશમ ભરિયા સત્ય રૂપને ૯ અહેમૂર્તિ દેખી વિરતિ પ્રગટી આસુતમાં, પુરાણ જન્મના સકળ નિજ સંસ્કાર સ્મરતાં, ખપાવી કર્મોને અર્તાવ કલુષાં દુઃખ ભરિયાં, નક્કી પામે તે નિજ સ્વરૂપને મૂર્તિ નિરખી. ૧૦ નિહાળી મૂર્તિના પ્રશમરિયા નેત્રયુગને, અને મુખે મીઠા મિત સહિત ભાવો નિરખતાં, મહા આનન્દોનો ઉદધિ ઉછળે સર્વ દિશથી, જડી જાણે હૈયે વિમલતમાં હેમેન્દ્ર! પ્રતિમા. ૧૧ રચયિતા –મુનિ શ્રી હેમેન્દ્રસાગરજી For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir जैनाचार्य श्रीविजयवल्लभसूरि गुणस्तुत्यष्टकम् ( रचयिता-साहित्यसूरिः) देवाङ्गनाविहितनिर्मलकीर्तिगानः, प्रज्ञापुरन्दरगुरोविहितापमानः । आतङ्क-पङ्क-हरणे तपनोपमानः, संसारसिंधुतरणी गुणिषु प्रधानः ॥१॥ अन्तर्द्विषां मदजुषां विहितावसानः, पापोज्झिते मुनिवराध्वनि वर्तमानः। वैराग्यहेतिमदनक्षपिताभिमानः, शीतांशुकान्तगुणराशिविराजमानः ॥ २ ॥ धर्मोपदेशमनिशं भविनां ददानश्चारित्ररत्नमसमं प्रशमं दधानः । विद्यालयादिरचनाकरणैकतानः, शान्त्यादिकेलिनिलयस्तपसां निधानम् ॥३॥ विज्ञानभाक्षु मनुजेषु च लब्धमानः, प्राज्ञः कृतार्हतवचोऽमृतवारिपानः । वाग्भिः सदासु विदुषां हि शिरो धुनानः, पापप्रपञ्चमखिलं सततं जिहानः॥४॥ अज्ञानभागजनविबोधनसावधानः, संस्थाविधापनपटुर्विगताभिमानः । .नानास्थलेषु विहितोरुसदोविधाना, सप्ताषेिव महसा परिदीप्यमानः ॥५॥ नित्यं सुसंयमिगणेन च सेव्यमानः, सम्मोहभूहमरं भविनां लुनानः । न्यासैः क्रमाम्बुजयुगस्य भुवं पुनानः, श्रेयःश्रिया गुणगणेन विवर्द्धमानः ॥६॥ यस्य प्रचारमवनौ महसां वितानः, शिश्राय सद्भुवि यथा व्रततीप्रतानः । यो जैनदर्शनमिलावलये ततान, प्रोद्यत्तमोभरभिदे सवितुः समानः ॥७॥ विद्यानिधिर्विजयवल्लभ ऊर्जिताना, श्रेष्ठ्यश्चितां हियुगलः प्रथितावधानः । पञ्जाबवाघ इति च प्रथिताभिधानः, सरिर्मुदं वितनुतां नमतां सदा नः ॥८॥ स्तुत्यष्टकं विजयवल्लभमरिभर्तुः, साहित्यसरिरमलेसितपौषमासि । एतद्रवौ प्रतिपदि व्यधित प्रमोदाद् , वर्षे च विक्रमनृपाद् द्विसहस्रसख्ये ॥९॥ RE For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra વિચારશ્રેણી www.kobatirth.org સજા પરમાત્માના અપરાધીની સજા ઘડવાને તમને હક નથી, છતાં તમે સજા ઘડવાનું સાહસ કરશે! તેા તમારા સંકલ્પ પ્રમાણે તમારે સજા ભાગવવી પડશે. પ્રભુના અપરાધીની પ્રભુના નિયમ પ્રમાણે તેને થશે જ, માટે તમારે તેની ચિંતા કરવાની આવશ્યકતા નથી. અને તમારા અપરાધીની સજા પણ તમારે ઘડવી નહી, નહિ તે તે પણ તમારે ભાગવવી પડશે; કારણ કે તમારા વાંક વગર કનડે તે પરમાત્માને ગુન્હેગાર છે અને તમારો વાંક હાય ને કનડે તે કેવળ તમારી ગુન્હેગાર છે. આ અન્ને પ્રકા રના ગુન્હેગારાની સજા ઘડવાને માટે પ્રભુએ તમને આજ્ઞા આપી નથી, માટે પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન કરશે! નહી. કાદવથી ખરડાયેલું વસ્ત્ર કાદવથી સામ્ થાય નહી, પણ પાણીથી સ્વચ્છ બનીને શ્વેત થાય છે, તેવી રીતે દાષાથી દાષા દૂર થાય નહી પણ ગુણુાથી દાષા દૂર થાય છે. અર્થાત્ ઇર્ષ્યા, દ્વેષ-અસહિષ્ણુતા અદિ દોષાથી કલંકિત માનવી ખીજામાં રહેલા દાષા દૂર કરીને ગુણી અનાવી શકે નહી; પણ સજ્જનતા, હિતેષિતા આદિ સદ્ગુણેાથી વાસિત માનવી જ બીજાને દોષમુક્ત અનાવીને સદ્ગુણેાના આરેપ કરી શકે છે. ખીજાના અવગુણુ કે અહિતકરસૂચક પ્રવૃત્તિ જોઈને અણુગમા કે તિરસ્કાર થવા તે ક્રોષ છે અને દયા તથા હેતથી હિતબુદ્ધિ થવી તે ગુણુ છે. જનતામાં બીજાના દોષાનુ વર્ણન કરી સંતાષ માનનાર દુર્જન છે અને ગુણુ ગાઇને ખુશી થનાર સજ્જન છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir લેખક : આ૦ શ્રી વિજયકસ્તૂરસૂરિજી. જે પેાતાના હૃદયના અનુવાદ ન કરી શકે, તે બીજાના હૃદયના અનુવાદને અનુવાદ કેવી રીતે કરી શકે ? સારા સારા અનુભવી મહાપુરુષા કહેતા આવ્યા છે કે સ’સાર એક પ્રકારની નાટ્યશાળા છે. અને તેમાં પ્રાણીમાત્ર પાત્ર-એકટરા છે. તે પાતપેાતાનું નાટક ભજવી રહ્યા છે. આ નાટ્યશાળામાં નાટક કરનારાઓને વ્યવસ્થાપક-મેનેજર મેાહનીય કર્યું છે. આ પ્રમાણે કહેવાય છે, વંચાય છે અને ઉપદેશાય છે. આ વાત અનુભવસિદ્ધ-તદ્દન સાચી જ છે; જેમકે, ઘાંચી, મેાચી, તરગાળા, મુસલમાન, બ્રાહ્મણું, કુંભાર, કાળી, વાણીયા, ઢેડ, વાઘરી ખધાયે ભેગા થઇને એક મંડળી-નાટક કંપની ઊભી કરે છે. પછી ભર્તૃહરી આદિ રાજા મહારાજાએનુ નાટક ભજવે છે. તેમાં પિતા, પુત્ર, શ્રી, પુત્રી, બહેન, માતા, કાકા, ભત્રીજો, શત્રુ, મિત્ર આદિ સ ખ ધેાથી જોડાઈ જાય છે, અને એવા પ્રકારના ભાવે ભજવી ખતાવે છે કે જોનારને સારામાં સારી અસર થાય છે. જાણે સાચા જ સંબંધી હાય તેવું જણાય છે, પણ નાટક પૂરું થાય છે એટલે બધાય પાત પેાતાના વસ્રોડ્રેસા કાઢી નાંખીને કિનારે મૂકે છે કે તરત જ પાછા મેાચીના મેચી અને ઘાંચીના ઘાંચી, પાછા હતા તે રૂપમાં ફેરવાઇ જાય છે અને માતા પિતા પુત્ર આદિના સંબધ જેવુ કશુંયે રહેતું નથી. નાટકના જુદા જુદા ખેલેામાં એકમાં માતા હાય તે બીજામાં સ્રી, અને સ્ત્રી અની હાય For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org વિચારશ્રેણી. તે માતા અથવા માતા હોય તે પિતા અને પિતા હાય તે સ્ત્રી થાય છે અર્થાત્ જીદા ખેલમાં સંબધે ફેરવાઇ જાય છે તેમ સંસારના સ ંધાની પણ એવી જ સ્થિતિ છે. પેાતાને ગમે તે બીજાને મનાવવું છે, પણ બીજાને ગમે તે સાચું પણ પોતે માનવું નથી. આ તે કેવા ન્યાય ? અજ્ઞાની બાળકને ફાસલાવવાને તેા માટીનાં કેરી, નારંગી, મેાસ બી, ડાઢમ, કેળાં, સંતરાં, જામફળ વિગેરે કળા દેખાડશે। તા ચાલશે પણ જ્ઞાની–જાણુ પુરુષાને માટે તે સાચાં ફળા મેળવ્યા વગર નહી ચાલે. ખીજાના તરફથી હાંસી, તિરસ્કાર, અણુગમા કે અપમાન વિગેરેને ભય ન રાખીને હૃદયની સરળતાપૂર્વક તમને ગમતુ હાય તે કહા અને કરા. જો તમે ભૂલતા હશે। તા ખીજા સુધારશે અને સાચું હશે તે સ્વીકારશે. શુ સુધારવું છે તે નક્કી કરેા, અને પોતે સુધર્યા પછી જ બીજાને સુધારવા પ્રયાસ કરે.. અનુભવજ્ઞાન મેળવી અધિકારી અન્યા સિવાય કાઈપણ ખાખતમાં માથું મારશે નહી; નહિ તા હાંસીનુ પાત્ર ખનશે।. ક્રીતિ તથા માટાઇને માટે જનતાને મન ગમતુ મનાવવાને જગત મથી રહ્યું છે, પણ સ્વપરના કલ્યાણની કામનાથી સાચુ` સમજાવવા ગતુ નથી. કાંઇક આત્મિક શક્તિ મેળવી હાય તા સ્વામી બનીને બીજાનું શ્રેય કરા, નહિ તા સેવક પ્રશંસા મેળવવામાં શુંસુખ અને આનંદ છે, તે જો ન સમજાતુ હાય તા મિથ્યાભિમાબનીને બીજાનુ શ્રેય કરા; અન્ને દશામાં સ્વાર્થનીઓને પૂછે. તે તમને સાચી રીતે સમજાવશે, રહિત એકાંત હિતબુદ્ધિ હાવી જોઇએ. કારણ કે તે આ વિષયના સારા અનુભવી હાય છે. મૃર્ષા, દ્વેષ તથા પેઢના માટે ઉત્તમ પુરુષાની ચરણના કરી આત્માના અધઃપાત કરશેા નહી. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ પેાતાના ક્ષુદ્ર સ્વાર્થ સાધવા જનતાની દૃષ્ટિમાં ગુણીને અવગુણી અને અવગુણીને ગુણી મનાવી સતાષ માનનારના અંદર માણસાઈના અંશ પણ હાતા નથી. ભાષા વાંચી, સમજી, સમજાવી જાણનાર તે ધણા છે, પણ ભાવ વાંચી, સમજી, સમજાવી જાણનાર તા કાઇક વિરલ જ હશે. જીવા, તમને ગમે તેમ જીવા. સ્વામી અનીને જીવા—સેવક અનીને જીવા. વખાણીને જીવા વખણાઇને જીવા. દાતા બનીને જીવાયાચક બનીને જીવા. સાધુ થઇને જીવા ગૃહસ્થ રહીને જીવા. પણ સાચું જીવા. સંસારમાં પ્રશંસા જેવી કાઈપણ કિંમતી વસ્તુ નથી, કે જે લાખાના ખર્ચ કરીને પણ મેળવવામાં આવે છે. સંસારમાં બધાયની પ્રશંસા જોઈતી હાય તે પ્રામાણિકતાની પરવા ન રાખીને સહુના મતમાં ભળી જાઓ અને કેાઇનાથી પણ વિચારભેદ રાખશે! નહિ. સંસારી જીવનમાં જીવવાને માટે પ્રશંસાની ગરમીની ઘણી જ જરૂરત રહે છે, પણ ત્યાગી જીવનમાં તા નિઃસ્પૃહતા અને નિરભિમાનતા સિવાય જીવી શકાય નહિ. ભૂલેાને સરળતાથી સ્વીકારી સુધારનાર ગુણી બનવાના અધિકારી છે. For Private And Personal Use Only બીજાના વિચાર તથા વનને વખાડવુ' તે ખંડન અને વખાણવુ તે મંડન કહેવાય છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મણે પાસ ક અ બ ડ પરિવા જ ક જ (શ્રી ગૌતમ અને ભ૦ મહાવીર સંવાદ) લેખક–મુનિ પુણ્યવિજયજી (સંવિજ્ઞપાક્ષિક) શ્રમણ ભગવાન મહાવીરે ત્રીસમું વર્ષ શુભ પરિણામ અને પ્રશસ્ત લેશ્યા શુદ્ધિથી ચાતુર્માસ વાણિજ્યગ્રામમાં વ્યતીત કર્યું, વિશેષ કર્મોને ક્ષપશમ થઈ અંબડને ઑક્રિય ચાતુર્માસ પૂરું થયે ભ૦ મહાવીર શ્રાવસ્તી આદિ લબ્ધિ અને અવધિજ્ઞાન લબ્ધિ પ્રાપ્ત થઈ છે. નગરોમાં વિચરતા વિચરતા પાંચાલ દેશ તરફ આ લબ્ધિના બળથી અંબડ પોતાના સો પધાર્યા અને કામ્પિત્યપુરની બહાર સહસ્સામ્ર રૂપ બનાવી સો ઘરમાં રહી ભેજન કરે છે વનમાં વાસ કર્યો. અને લોકોને આશ્ચર્ય દેખાડે છે. કામ્પિત્યપુરમાં અંબડ નામને બ્રાહ્મણ શ્રી ગૌતમ ! ભગવન ! શું અંબડ પરિ. પરિવ્રાજક સાત પરિવ્રાજક શિષ્યાનો ગુરુ ત્રાજક નિગ્રન્થ ધર્મની દીક્ષા લઈ આપને રહેતો હતો. અંબડ અને તેના શિષ્યા ભ૦ શિષ્ય થવાને ચગ્ય છે? મહાવીરના ઉપદેશથી જૈનધર્મના ઉપાસક બન્યા ભ૦ મહાવીરગતમ ! અંબડ મારે હતા. પરિવ્રાજકને બાહ્ય વેષ અને આચાર હોવા શ્રમણ શિષ્ય નહિ થાય, આંબડ જીવાજીવાદિ છતાં પણ તેઓ શ્રાવકને પાળવા યોગ્ય વ્રત તત્વજ્ઞ શ્રમણોપાસક છે અને શ્રમણોપાસક જ નિયમ પાળતા હતા. રહેશે. તે સ્થૂલ હિંસા, સ્થલ અસત્ય તથા કોમ્પિત્યપુરમાં ઇન્દ્રભૂતિગૅતમે અંબડના સ્થલ અદત્તાદાનને ત્યાગી, સર્વથા બ્રહ્મચારી વિષયમાં જે વાત સાંભળી, તેથી ઇન્દ્રભૂતિ અને સંતોષી છે. તે મુસાફરીના માર્ગમાં ગેમનું હૃદય સશક હતું. તેમણે ભગવાનને વચમાં આવવાવાળા પાણીથી અતિરિક્ત કૂપ, પૂછયું–ભગવન્! ઘણું લોકો એમ કહે છે નદી આદિ કઈ પ્રકારના જલાશયમાં ઉતરતે અને પ્રતિપાદન કરે છે કે–અંબડ પરિવ્રાજક નથી, તે ગાડી, રથ, પાલખી આદિ વાહન કોમ્પિત્યપુરમાં એક જ વખતે એ ઘરોનું ભજન અથવા ઘોડા, હાથી, ઉંટ, બળદ, ભેંસ, ગધેડા, કરે છે અને સે ઘરોમાં રહે છે તે કેવી રીતે? આદિ વાહન પર બેસીને યાત્રા કરતો નથી, ભ, મહાવીર–ગૌતમ ! અંબડના વિષ- અંબડ નાટક, ખેલ, તમાસા દેખતો નથી. યમાં લોકેનું તે કહેવું યથાર્થ છે. તે સ્ત્રીકથા, ભેજનથા, દેશકથા, રાજકથા. શ્રી ગૌતમ–ભગવન! તે કેવી રીતે ? ચેરકથા અન્ય અનર્થકારી વિકથાઓથી દૂર રહે છે. ભ૦ મહાવીર–ૌતમ! અંબડ પરિત્રા- અંબડ લીલી વનસ્પતિનું છેદન-ભેદન અને જક વિનીત અને ભદ્ર પ્રકૃતિને પુરુષ છે, તે સ્પર્શ શુદ્ધાં નથી કરતો. તુંબડું, કાષપાત્ર નિરંતર છઠ્ઠ છઠ્ઠનો તપ કરી સખ્ત તાપમાં અને માટીના પાત્રથી અન્ય અતિરિક્ત લોહ, ઊ રહી આતાપના લે છે. આ દુષ્કર તપ, ત્રપુ, તામ્ર, સીસા, ચાંદી, સેના આદિ કોઈ For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રમણોપાસક અંબા પરિવ્રાજક. ૨૧૭ પ્રકારના ઘાતુના પાત્ર નથી રાખતો. તે એક વિશુ જેસ્ટિમર્થન નાટ્યકથનર્થહંમરગેરુઆ ચાદરથી અન્ય બીજી કોઈ પણ રંગીન માવાન અાકુવાડ્યુuત્રતાત્રા ૩વસ્ત્ર રાખતો નથી. એક તામ્રમય અંગૂલી ગૃહન જાગૃત્તિ સુવવાવિનમ(વટી) સિવાય અન્ય હાર, અર્ધવાર, એકા- કુર્ઘન વરસ્કૂટRટાન્યમૂંઝન માથાવાર્તાવિવોવલી, મુક્તાવલી, કટીસૂત્ર, મુદ્રિકા, કેયૂર, કુંડલ, ડુઇમાદામવ7 ગંગુઠ્ઠીવમાત્રાવાર ધામુકુટ આદિ કઈ પણ આભૂષણ પહેરતો નથી. જન વિવિધતુરાવા િત્રિવત્ જુનતે ગંગા નદીની માટીથી અતિરિક્ત અગર, નિર્મરું શોના શૂદન ઢરં વા ૪ ચંદન, કુંકુમ આદિનું શરીર પર વિલેપન કરતે સઘન રીચા સહિત અર્જાઢવામિત કરું નથી. તે પોતાને માટે બનાવેલ, લાવેલા, તું, રાત્રિ રોકું વા ન, તાઇવાદખરીદેલ તથા અન્ય કૂષિત આહાર ગ્રહણ મિતં કરું નાનાર્થ ગૃહન શ્રીવિઝન - કરતો નથી. તે અપધ્યાન, પ્રમાદાચરિત, હિસ- નીતશુદ્ર પર્વ જૈવમર્સ વિન્નત વધીએ, પ્રદાન અને પાપકર્મોપદેશરૂપ ચતુર્વિધ અનર્થ સમજી ગરમ સજીવ ખાતે આવકારદંડથી દૂર રહે છે. તે દિવસમાં માગધ અઢક ટુતિઃ સન્ માસ સંઘનાં વા દ્રશ્નપ્રમાણ વહેતા એવા સ્વચ્છ જલને સારી રીતે ઢો પ્રાણ: તત્ર દાન લેવાણાચનુભૂય ગાળીને ગ્રહણ કરે છે અને અર્ધ આઢક પ્રમાણ મેળ માનવમ કાળ સંમારાઘનપૂર્વ પીવા તથા હાથ-પગ ધાવાને માટે બીજાએ શિક વાસ્થતિ . ” આપેલા જલને ગ્રહણ કરે છે, કિન્તુ બને રીતે સ્વયં જળાશયમાંથી લેતા નથી. અંબડ સ્થલહિંસાને તજ, નદી આદિને તે અન્ત ભગવંતો અને તેમના ચે. તજ, નદી આદિને વિષે ક્રીડાને નહિ કરતા, (મૂર્તિ)ને છોડીને અન્યતીર્થિકાના દેવો નાટક વિકથાદિ અનર્થદંડને નહિ આચરતા, અને અન્યતીર્થિક પરિગ્રહીત અહત ચૈત્યને તુંબડું, લાકડાનું પાત્ર ને માટીના પાત્ર સિવાય વંદન નમસ્કાર કરતા નથી. અન્યને નહિ રાખતે, ગંગા નદીની માટી શ્રી ગૌતમ-ભગવદ્ ! અંબડ પરિવ્રાજક સિવાય અન્ય વિલેપન નહિ કરતો, કંદમૂળ ફલાદિને નહિ ખાતે, આધાકર્માદિ દોષદુષ્ટ આયુષ્ય પૂરું કરીને અહીંથી કઈ ગતિમાં જશે? આહારને નહિ સેવત, એક માત્ર ધાતુની વીટી - ભ. મહાવીર-ૌતમ! અંબડ નાના મોટા સિવાય અન્ય આભૂષણને નહિ ધારણ કરતે, શીલવ્રત, ગુણવ્રત, પૌષધોપવાસપૂર્વક આત્મચિ- ગેરુઆ રંગના વસ્ત્રો પહેરતો, કેઈપણ ગ્રહતન કરતાં ઘણું વર્ષો સુધી શ્રમણોપાસક શ્રેતમાં સ્થવડે અપાયેલું, વસ્ત્રવડે સારી રીતે ગાળેલું રહીને અન્તમાં એક માસના અનશનપૂર્વક અર્ધ આક પ્રમાણ જલ પીવા માટે કમંડળદેહને ત્યાગ કરી બ્રહ્મદેવલોકમાં દેવપદ પ્રાપ્ત છે વડે શેધીને ગ્રહણ કરતે, તે જ પ્રમાણે આઠક કરશે અને અન્ત અંબડને જીવ મહાવિદેહમાં પ્રમાણુ જલ સ્નાન માટે ગ્રહણ કરતા, શ્રી મનુષ્યજન્મ પામીને સિદ્ધિગતિને પ્રાપ્ત કરશે. જિ - જિનેશ્વરદેવ પ્રણીત શુદ્ધ ધર્મને વિષે જ એકશ્રમણોપાસક અંબડ પરિવ્રાજકના વિષય મતિને ધારણ કરતે પિતાને સઘળયે જન્મ પર શાસ્ત્રમાં આ રીતે કથિત છે– સફળ કરીને પ્રાન્ત નજીકમાં સદગતિ છે જેને “સંઘરતુ રજૂfહેંસાર નવા- એ એક માસની સંખના કરીને બ્રહાદેવ For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૧૮ લેાકને પામ્યા. ત્યાં દિબ્સ એવા દેવતાના સુખને ભાવી ક્રમે માનવભવ પામીને સંયમ આરાધનાપૂર્વક મેાક્ષગતિને પામશે. 卐 પેાતાથી શકય અનુષ્ઠાનમાં રક્ત ભગવાન્ જિનેશ્વરદેવપ્રણીત શુદ્ધ ધર્મને વિષે એક ચિત્તવાળા શ્રમણેાપાસક અખંડ પરિવ્રાજકના સદરહુ વ્યતિકરથી વર્તમાન શ્રાવક લેાકેા વિગેરે બાબતમાં કેટલી હિતશિક્ષા શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી. ( અનુષ્ટુપ્-વસ ંતતિલકા. ) ધની સાધના જ્ઞાનની સાથે સંબંધ રાખે છે; બાહ્ય વેષની સાથે નહિ. બાહ્ય વેષ પીછાનપરિગ્રહ અને સંયમ નિર્વાહનું કારણ માત્ર છે. મેાક્ષ-લેવા યાગ્ય છે તે સ્વયં હૃદયગત વિચારે ! પ્રાપ્તિ જ્ઞાન, દર્શન અને ચારિત્રના સ્વીકારદ્વારા જ હાય છે. અસ્તુ. આત્માનદ સદા મસ્ત વિજયી ધર્મ કામમાં, આત્મારામે જંગે ખ્યાત વિજયાનંદ નામમાં. Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્માતણી પ્રબળ પારખ દ્રિવ્ય સાધી, આરામ સત્ય મળતાં સુખ કીર્તિ લાધી; આનંદ ધ, ગુરુ ને પ્રભુમાં જ પામ્યા, એ સત્ય મેધ બળથી ભવિ કલેશ વામ્યા. તત્ત્વપૂર્ણ જ્ગ્યા ગ્રંથા સમજ્યા સાચા મને; દેશ દેશે ભમી ભાવે ફેલાવ્યેા જૈન ધર્મને. પાખમાં શુભ દિને શુચિ જન્મ લીધેા, દીક્ષા ગ્રહી મનુજને ઉપદેશ દીધા; હૈયા વિષે જિનતણી પ્રતિમા રમન્તી, જેના પ્રતાપ મળથી વિપદા શમન્તી. પૂર્વાચાર્યાંતણા પંથે માંડ્યા ધર્મની ભરતી પામ્યા સાચા શિષ્ય અનેકથી. પગલાં ટેકથી, આવા પ્રતાપી શુભ સન્ત ચહા જે સૂરિના પ્રતિપદે શુભ ધ સૂરીશ્વરે મનુષ્યા ? ફ્યે; કીધું, સકલ જીવન ધન્ય ભાવી જને મધુર અમૃત પાન લીધું. શ્રી આત્માનંદ પ્રકાશ ક For Private And Personal Use Only ૧ 3 ૪ ૫ રચિયતા : મુનિરાજ શ્રી હેમેન્દ્રસાગરજી Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવને શિખામણ - લેખકઃ મુનિરાજ શ્રી લક્ષ્મીસાગરજી મહારાજપ્રાંતિજ આ ક્ષણભંગુર અને અસાર સંસારમાં વશ થનાર ભ્રમર એ પણ સુગંધીને લી મનુષ્ય માત્ર કામ, ક્રોધ, માન, માયા, મેહ, પિતાનાં અમૂલ્ય જીવનને ખુવે છે. આમ અકે લેભ વિગેરે શત્રુઓથી તે એવા સપડાએલા વિષયને સેવવાવાળા પ્રાણીઓ મૃત્યુને આધી છે કે પિતાના જીવનું પણ સાર્થક કરતા નથી. થાય છે તો આપણે પાંચ ઇંદ્રિયવાળા પ્રાણીએ આ સંસાર સમુદ્ર તુલ્ય છે. નદીઓના જળથી પાંચે ઇંદ્રિયે ભેગવી વિનાશ પામીએ તો શું જેમ સમુદ્ર તૃપ્તિ પામતે નથી, જંતુઓથી નવાઈ? જે માણસ મોટા કુળમાં ઉત્પન્ન થયા જેમ યમરાજ તૃપ્તિ પામતા નથી, કાણોથી જેમ છતાં પણ ધર્મરહિત હોય તો તે બીજા ભવમ અગ્નિ તૃપ્તિ પામતું નથી તેમ સંસારને વિષે શ્વાન થાય છે. સીસું જેમ અગ્નિમાં ગળે હું આ આત્મા વિષયના સુખથી કયારે પણ તૃપ્તિ તેમ અનેક વિષયના સેવનારા પ્રાણીઓ પણ પામતો નથી. કામદેવ નરકને દૂત છે. વ્યસ- અગ્નિરૂપી નરકમાં ગળ્યા કરે છે. નને સાગર છે. વિપત્તિરૂપી બળતો અંકુર હે જીવાત્મા ! હાથીના કાનથી પેઠે લક્ષ્મી છે અને પાપરૂપી વૃક્ષની નીક છે. ગૃહસ્થના ચંચળ છે, વિષયસુખ તે ઇંદ્રધનુષના સરખ ઘરમાં ઉંદર પ્રવેશ કરે છે, તે તે જેમ અનેક પહેલાં તો અતિ વહાલા લાગે છે, પણ પાછ સ્થાનકે ખાદી નાંખે છે તેમ કામદેવ માણસના ળથી દુ:ખનું કારણું થઈ પડે છે. જેઓ આ શરીરમાં પ્રવેશ કરે તો તે પ્રાણુના અર્થ, ક્ષણભંગુર સંસારમાં રાચામાચી રહ્યાં છે ધર્મ અને મેક્ષને ખાદી નાંખે છે. અને તેમની જ પાછળ કમર કસી મંડ્યા રહ્ય - ઇદ્રિ પાંચ છે અને એમના ભેગવવાના છે તેઓ પોતાને અમૂલ્ય મનુષ્ય જન્મ કુંગ વિષયે પણ પાંચ છે. શ્રોત્ર, ત્વચા, ચક્ષુ, જિલ્લા બરબાદ કરે છે. કાળની ડાંગ માથે ઊભી છે અને નાસિકા એ ઇંદ્રિય છે અને શબ્દ, સ્પર્શ, વખતો વખત ચેતાવે છે. પણ કમ તું સ્વાર્થ રૂપ, રસ, ગંધ, એ એમના ભેગવવાના વિષયે રૂપ અંધારી ચડાવી દે છે. અને પછી હા છે. પહેલી શ્રોત્રેન્દ્રિયને આધીન થઈ જનાર માર થયા કરે છે. મારી આબરૂ, મારી દેલત એટલે એ ઇન્દ્રિયને વિષય જે શબ્દ ગાયન એ મારું શરીર, મારા ઘર, મારા હાટ વગેરે એર સાંભળી લીન થઈ જનાર જે મૃગ એઓ થયા કરે છે; પણ તને વિચાર થતો નથી ? પારધીના પાશમાં બંધાઈ નાશ પામે છે. આમાં મારું શું છે? આ બધું સુખરૂપ છે ! સ્પર્શેન્દ્રિયને કાબૂમાં નહી રાખનાર હાથી તે દુઃખરૂપ ? સ્વર્ગના રસ્તા વગેરેને સગાવહાલ થોડા વખતમાં શિકારીને વશ થાય છે. ચક્ષુ બતાવશે કે બીજું કઈ? ઇન્દ્રિયના વિષયમાં લુબ્ધ થએલાં પતંગીયા હે આત્મા ! વિચાર કર કે આબરુ મેળવવી દીવા કે અગ્નિમાં પડીને મરે છે. રસના કે જીલ્લા લાજ વધારવી, પૈસો એકઠે કરવો, વિશ્વાસઘાત ઇંદ્રિયના લોલુપ માછલા લેઢાના કાંટામાં કરે, દગો દઈ વધુ લઈ ઓછું દેવું, વગેરે વધાઈ જઈ પ્રાણ ખુએ છે. અને ગંધ વિષયને સવે આ ક્ષણિક દુનીઆને વાસ્તુ છે. તેમાંથી For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અ મ ર આત્મ મંથન (ગતાંક પૂછ ૧૬૨ થી શરુ), લેખક : અમરચંદ માવજી શાહ ૧૪૯. આત્મશાંતિ સ્વાનુભવમાં છે. બહા- નિષ્ફળ નીવડે છે–પુરુષાર્થના સમયે કાયરતા રથી વેચાતી નથી મળતી કે તમે જ્યાં ત્યાં ફાંફાં બતાવે છે તો મોક્ષાર્થ પુરુષાર્થ શું કરી મારી રહ્યા છે? શાંતિનો માર્ગ બતાવશે પણ શકવાનો હતો ? શાંતિ પ્રાપ્ત તે તમારે જ કરવી રહી અને તે ૧૫. સંસારમાં રહેવા છતાં–વ્યવહાર ચલાઅંતર્મુખ દષ્ટિ કરી અંદર સમાઈ જાઓ, પર- વતા છતાં જે આત્મલક્ષે જળકમળવત્ વતે ભાવને ત્યાગ કરી આત્મસાગરમાં ડૂબકી મારો છે તે તે ખરા કલાબ્ધિ છે. એટલે શાંતિના કુવારા ઊડશે. ૧૫૩. જીવવું તે ડરવું શા માટે? અને ૧૫૦. દરેક વ્યવહારધર્મ એ રીતે આ ડરવું તો જીવવું શા માટે ? આ સંસાર તો યર જોઈએ જેમાં નિશ્ચય આત્મસ્વરૂપનું ભયથી જ ભરેલો છે. દેખાડે કઈ જગ્યા નિર્ભય વિસ્મરણ એક પળ પણ ન થાય. આત્માને ભૂલ્યા લાગે છે ? તે બાજી હાર્યા. ૧૫૪. આત્મા પરભાવમાં રાચી પિતાને ૧૫૧. જવાબદારીને જંજાળ ગણવી એ તો સ્વભાવ ભૂલ્યો છે એટલે પિતાનું નહિં એવું કાયરતા છે. જે પોતાની આવશ્યક ફરજોમાં જે ચાલી જતાં અથવા ચાલી જશે એવો ભય તને કંઈ મળવાનું નથી. જે તને કંઈ પણ હે ચેતન ! આ અસાર સંસારમાં ઘણો મળશે તેની સાથે એટલી બધી ઉપાધીઓ જોરાવર ને સુંદર રૂપવાળો દેહ હોય, વળી લાગેલી હોય છે કે તે સુખને અવ્યાબાધ સુખ સુવર્ણ ભંડાર, સ્ત્રી, દેશ, ઘોડા, ગાયે, ઘર, નામ અપાય જ નહી. સુખ તે જેણે કર્મરૂપી હાથીઓ, મણિજડિત પોષાક એ સર્વે પરભવમાં યત્રુઓ જીત્યા છે તેમને જ મળે છે. હે રક્ષણ કરતું નથી અને તે વખતે ફક્ત ધર્મ બાત્મા! આ અમૂલ્ય ભવ પામીને કાંઈપણુ શરણ જ થાય છે, બીજું કઈ શરણ થતું તારા હિતના કાર્ય કરતો નથી. અને કાંઈ પણ નથી. આ અસાર સંસારને વિષે આયુષ્ય ધર્મરૂપી ભાતું સંપાદન કરતો નથી અને ચંચળ છે તેને માટે શાસ્ત્રકારો પાણીને પરપરભવમાં એકલો ચાલ્યા જાય છે. તે વખતે પિટે, વીજળીના ઝબકારો વિગેરે ઉપમા આપે તારી પાસે ગમે તેટલી સમૃદ્ધિ હો તે પણ છે તે ખરું છે. આ જગતમાં સર્વ મનુષ્પો તારી સાથે આવશે નહી. હે જીવ! સંસારમાં જુદી જુદી ગતિમાં પણ એકલા જ જવાના છે. તારા કુટુંબને પિષણ કરવાને તું હંમેશ ઉદ્યમ કર્મ એકલો બાંધે છે અને ભોગવવાં પણ ત્ય કરે છે, પણ તારા આત્માનું પોષણ કર્યો પોતાને એકલાને જ પડે છે. વેના કેઈ દિવસ તારું દુઃખ મટવાનું નથી. For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra અમર આત્મમંચન, www.kobatirth.org 卐 રાખે છે પણ પેાતાના જે જ્ઞાનદનાદિ ગુણૢા ઢોંકાઇ ગયા છે—ખાવાઈ ગયાં છે તે માટે જરાય વિચાર થતા નથી કે એ વગર હું શું કરીશ ? વધે છે અને સાગર પુરાય છે તેા જમીન સપાટી વધે છે. જમીન ઘટે છે તે સાગર વધે છે. ડુંગરાઓ વધે છે. સૂર્ય વધતી ઓછી ગરમીવાળા થાય છે પરતુ સરવાળે સરખા જ. શિયાળામાં શાંત તપે છે તેા ઉનાળામાં ધામ તપે છે અને ચામાસામાં સમ રહે છે. ૧૫૫. કોઇપણ માણસને સમજ્યા વગર, કોઇપણ ધર્મ ને સમજ્યા વગર, રાગદ્વેષબુદ્ધિથી અભિપ્રાય આપી ઉતારી પાડવા તેમાં વિદ્વત્તા નથી પણ મતાગ્રહ છે. તેથી કલેશ વધે છે, શ્રેય સધાતું નથી. સ્યાદ્વાદ એ જ વીતરાગના અમૂલ્ય વારસા આપણે ભાગવવા જોઇએ. ૧૫૬. હિંસાને અહિંસા, સત્યને અસત્ય, નીતિને અનીતિ, ન્યાયને અન્યાય આદિએ રીતે પ્રતિપક્ષ સ્વરૂપે જગતમાં જ્યાં જુએ ત્યાં દેખાશે. અનતા કાળથી જગતટ પર એમ ચાલ્યુ જ આવે છે. સુજ્ઞ પુરુષે હંસવૃત્તિથી સત્યનું ગ્રહણ કરવું એટલે અસત્યને પરાજય આપાઆપ જ થશે. એમાં રાગદ્વેષ કરી લડવાની જરૂર નથી પણ વિવેકબુદ્ધિથી મધ્યસ્થ ભાવે સારાસાર વિચારી સત્ નશીલ થવાની જરૂર છે. ૧૫૭. આંખા બંધ કરી સંસારનું સ્વપ કલ્પનામાં ઉતારા, મનુષ્ય તિર્યંચ આદિ-પ્રાણિ વિહીન સૃષ્ટિનુ ચિત્ર આળેખા તે શું જણાશે ? ઉજજડ વેરાન ભૂમિ, પર્વતા, વૃક્ષા, સરિતા, સાગર।. ત્યારે આ બધું કાણું કર્યું ? મનુષ્યાદિ પ્રાણીનાં પુરુષાર્થે, નહિ કે ઇશ્વર નામની કાઇ અદીઠ વ્યક્તિએ; છતાં ઇશ્વરને જ સ્વીકારવા ડાય તે કર્તા તરીકે એ રીતે સ્વીકારાય દરેક મનુષ્યઆદિ પ્રાણિઓમાં વિદ્યમાન આત્મા તે પરમાત્માનું પર્યાય સ્વરૂપ છે. તે આ નગર આદિના કર્તા થઇ શકે અને તે રીતે તેને આત્માના ઐશ્વર્ય પણાની શક્તિથી ઇશ્વરે કર્યું તેમ વ્યવહારથી કહી શકાય ખાકી તેા બધા ય છએ દ્રવ્યા નિત્ય જ છે, તેનેા નાશ નથી ને ઉત્પત્તિએ નથી; ફક્ત પર્યાયરૂપે ખદલાય છે. ૧૫૮. ડુંગરાઓ ઘટે છે તે જમીન સપાટી Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૧ ૧૫૯. પાણી પણ એનુ એ જ રહે છે. વધઘટ થતી નથી. ચામાસામાં વાદળા મારફ્ત પાણી સાગરતટેથી ઉંચકાય છે એટલે સાગર છીછરા પડે છે અને જમીન સપાટી પાણીથી ભીંજાયેલી રહે છે. નદી નાળાએ ભરાઇ રહે છે. પાછું તે જ જળ નદીએ મારફત તેમજ સૂર્યનાં તાપ મારફત શેાષાઇ અંતે સાગરમાં સમાય છે એટલે ઉનાળામાં દરીયા ભરપૂર દેખાય છે. પાણીનુ એક ટીપુ એ વધતુ નથી કે ઘટતું નથી. વરાળરૂપે થઇ છેવટે પાણીમાં ભળી જાય છે. આકળનાં જળબિંદુએ બધાયે જોયાં હશે. ૧૬૦. તે જ રીતે આ જીવ ( આત્મા ) દ્વવ્યે તેના તે જ છે. નવાં જીવે ઉત્પન્ન થતાં નથી. ફક્ત કાયારૂપી પુદ્ગળના પરિવર્તન થાય છે. કર્મ અનુસાર નરકમાંથી તિર્યંચમાં ને મનુષ્ય કે દેવગતિમાં જન્મ ધારણ કરે છે અને પાછાં મરીને કર્મ અનુસાર ગતિને પ્રાપ્ત કરે છે. પરંતુ આત્મા તેને તે જ હાય છે. એ જ આત્મા સ કથી નિવૃત્ત થઈ આત્મસિદ્ધિ પ્રાપ્ત કરે છે ત્યારે પેાતાનાં શુદ્ધ સ્વરૂપે મૂળ દ્રવ્યરૂપે પ્રકાશી રહે છે; જન્મ, મરણુરૂપ પર્યાય બ`ધ થાય છે. For Private And Personal Use Only ૧૬૧. એ આત્મસિદ્ધિ પ્રાપ્ત કરવા માટે માનવ આત્માએ પ્રમાદી મટી પુરુષાથી બનવું જોઇએ. તે : એ જ આત્મા પરમાત્માસ્વરૂપ થઇ શકે. અધેાગતિનાં ઉમેદવાર ન થવુ' હાય તે! સમજ્યા ત્યારથી સવાર સમજી આત્માને ભવનાં જન્મ મરણનાં બંધનમાંથી મુક્ત કરવા સત્પુરુષાર્થ ફારવવા. Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir • રરર શ્રી આત્માનંદ પ્રકાશ : ૧૬૨. સેયમાં પવેલ દરે કપડું સાંધવા ૧૬૫. સંસારમાં રહેલાં આત્માઓને અનેક માટે તૈયાર કર્યો હોય અને શીવવાનું શરુ કર્યું જાતની પ્રવૃત્તિઓ ચાલુ જ હોય જેમાં મોટે હાય પણ જે દેરાને ગાંઠ ન બાંધી હોય તે ભાગ સાંસારિક આશાઓ અને તૃષ્ણાઓ દ્વારા આગળ શિવાતું જાય ને પાછળ ઉતરડાતું જાય. જીવન નાવ ચાલતું હોય તેમાં પણ જે વિવેકતેવી જ રીતે તપથી નિર્જરા કરતાં પહેલાં ચક્ષુઓ પ્રાપ્ત થાય અને વિચારનું બળ સંયમરૂપી સંવરની ગાંઠ ન બાંધી હોય તે મળે, સદ્દગુરુઓનો સમાગમ મળે અને એ બધી આગળ નિર્જરા થાય ને પાછળ આશ્રવ થાય પ્રવૃત્તિમાંથી ફક્ત બે ઘડી નિવૃત્તિ લઈ આત્મએટલે પહેલી કહેવત મુજબ આંધળી દળતી ધ્યાન કરે તો કોઈ કાળે આ મેહજળને તોડી જાય ને કુતરા ચાટતાં જાય. ઊડીને આત્મસિંહ છૂટી શકે. ૧૬૩. આત્મધ્યાનમાં સ્થિરતા કરવી, સંક૯પ ૧૯. એક વીતરાગ પરમાત્મા સિવાય કઈ વિકલ્પ, તર્ક વિતર્કને ત્યાગ કરવો. સંસારનાં સંપૂર્ણ નથી, કેઈ સર્વજ્ઞ નથી, એના જે સર્વ ભાવથી પર એવા શુદ્ધ પરમાત્માનું ધ્યાન કઈ આપણે દેવ નથી, કોઈ ઉદ્ધારક નથી કરવું જેથી આશ્રવ અટકશે, એટલે સંવર થશે એવા એ નિષ્કામ કરુણામય પરમાત્માની અને નિર્જરા પણ સાથોસાથે થશે. પાંચે આજ્ઞા એ જ ધર્મ સમજી શંકા રહિતપણે ચળઈન્દ્રિયોનાં દ્વારમાં અઢાર પા૫સ્થાનકોને પેસવા વિચળપણું ત્યાગી શ્રદ્ધાથી તેનું શરણ સ્વીકારી, ન દેવા તે સંવર અને અગાઉ પેસી જઈ કર્મ તે આલંબન દ્રઢ કરી તેનાં ખોળામાં માથું રૂપે પરિણમેલાં એ પાપો ક્ષય કરો તે નિર્જરા. એ થતાં જ આત્મા જેમ ઉપવાસ કરવાથી મૂકી ઘો–આત્મઅર્પણ કરી દ્યો. નવાં ખેરાકનો આશ્રવ બંધ થતાં ત્યાં સંવરરૂપ ૧૬૭. હું કર્મથી લેપાયેલ છું તેમ સંસાચકી બેઠા પછી હાજરી જૂનાં મળને ખેંચી રનાં અનંત જીવો પણ લેપાયેલા છે તેથી જ કાઢી નાખવાનું કર્તવ્ય કરે છે અને દેહશુદ્ધિ જગતમાં સુખ, દુઃખ, શાંતિ, અશાંતિ, આધિ, થાય છે તેમ ધ્યાનથી આત્મશુદ્ધિ થઈ, આત્મ- વ્યાધિ, ઉપાધિ, જન્મ, જરા, મરણ આદિ સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. અનેક પ્રકારની વિવિધતા દષ્ટિગોચર થાય છે. ૧૬૪. શાસ્ત્રો વાંચવાની ફુરસદ ન હોય, તેથી પિતે લેપાયેલ છે એ લક્ષ્ય ચૂકયા વગર વિચાર કરવાની તીવ્ર બુદ્ધિ ન હોય અને જીવન પિતે તે લેપ ઉતારવાનો પ્રયાસ કરો. અને ગોથાં ખાતું હોય, ક્યાંય સત્યમાર્ગ દેખાતે અન્ય જીવોને પણ આપણને થયેલું ભાન ન હોય, તે ધ્યાનમાં પરમાત્માનાં સ્મરણરૂપી. પરમાર્થ બુદ્ધિએ કરાવવું. એ દ્વારા સમજે સડક ઉપર સંકલ૫વિકલ્પને ત્યાગ કરી ચાલ્યા ન તો તેનું અહોભાગ્ય અને ન સમજે તે જાઓ એટલે આપોઆપ તમારામાં સત્તારૂપે હતભાગ્ય પણ આપણે તેના ઉપર રાગ રહેલું જ્ઞાન, દર્શન, ચારિત્ર પ્રગટી સિદ્ધિએ દ્વિષ ન કરવી. પહોંચાડશે. (ચાલુ) For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચિત્ર ૫ ટ : રચયિતા : મુનિ મહારાજ શ્રી હેમેન્દ્રસાગરજી જીવન નથી શું ચિત્રપટ સમું ? આલેખે જે રમ્ય ચિત્ર પુણ્યવંત મહાનુભાવો! હૃદયપટ પર ભાવપૂર્વક જેવા રંગે રંગાય ચિત્રપટ તે અને દિવ્ય સાત્વિક ચિત્રકાર તેવી આવે તેમાં સુંદરતા આલેખે, ભૂસે વારંવાર જેવા ગુણ રંગે રંગાય જીવન તે પ્રાપ્ત કરે દિવ્યતા તેવી જ આવે તેમાં શ્રેષ્ઠતા આ જન્મે વા અન્ય જમે. શિખાઉ ચિત્રકાર લેખે અને ભુસે, પ્રયને મળે સર્વ કાંઈ અને પ્રાપ્ત કરે નિપુણતા, નિરાશને ન સાંપડે કાંઈ જ. તેમજ મુમુક્ષુ ભવ્યજન પૂર્વ કથિત મહાનુભાવોનાં મરે સુખદુઃખની કસોટીએ ચઢી એ પુણ્યવંત ચિત્રકાર અવદા. નિગઢતત્ત્વ ચિંતન કરી, | ગીતિ– કમે ક્રમે પામે શ્રેષ્ઠ પદ; ચિરસંચિત જે પાપ, લક્ષભવનાં તેને હરનારી, ધર્મ સંસ્કાર બળે અતિ શુદ્ધ બને ચોવીશ જિનકથામાં વીતો મમ દિને સુખકારી. મુમુક્ષુની હૃદય ભૂમિકા મંગલમુજ અરિહંત, સિદ્ધ, સાધુ, કૃતધર્મ એ સર્વે એ શુદ્ધજીવન પટ પર સમ્યગ્દષ્ટિ અમરે, આપ સમાધિ બેધિભાવે, આલેખાય ધર્મ પ્રેમમય ઉજવલ ચરિત્રધારી જિનશાસનની કીર્તિ પ્રસરાવી વિવિધ સુરંગી શુદ્ધરંગે ને ચમકાવે તે પટને કઈ જય પામ સૂરિસ ઉદ્ધાજન શુચિવૃત્તિલાવી. અપૂર્વ ધર્મ-ચિત્રાવલિ કુશળ કરે જડશિઉપાધ્યાય જય પામે ઉપદેશી આલેખન રહે હરપળે ચિતરાતું | શિલ્પી મૂર્તિ જે જડ પત્થરની, રમ્ય ભવ્ય વેશી. નિરીક્ષકો નિહાળે, કથે, જાગૃત કરે જિજ્ઞાસા અને સ્વયં નિરખ, હર્ષ પામે, પુણ્ય વેગે આલેખી દે આત્મપટે છતાં પણ રહે છે હજી ઝંખના દિવ્ય વીતરાગ ચિત્રાવલિ. સંપૂર્ણ સુંદર ચિત્ર આલેખવાની વિષય કષાયો દૂર કરી શુદ્ધ ધર્મરૂપ રંગે ગ્રહણ કરી, સાવિક સમભાવ હૃદયે ધરી શુદ્ધ આચરણરૂપ લઈ પીંછી આલેખે વિચારપૂર્વક ભવ્ય ચિત્ર. મન:શુદ્ધિ અને સ્થિરતા સહ સતયુગ કરતાં કેમ ગણું જૂન પ્રતિક નિહાળી જિનેશ્વરનું વિષમ ગણાયેલ કલિની મહત્તા? For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir F | ૨૨૪ શ્રી આત્માનંદ પ્રકાશ : જગાઇના પાર્ટોન, રવદ્ગો જમાતા | તત્ત્વરુચિ અને તત્વવિચારણું कलिकालः स एकोऽस्तु, कृतं कृतयुगादिभिः॥१॥ કષાયની કલુષિતતા ટાળવાને सुषमातो दुःषमायां, कृपा फलवती तव ।। પ્રાપ્ત થયે શુભ અવસર मेरुतोमरुभूमौ हि,श्लाघ्या कल्पतरोः स्थितिः॥२॥ સુંદર ચિત્ર આલેખવાને શ્રાદ્ધ શ્રોતા સુધી, ચુત રી! તા પ્રાપ્ત થઈ અધિક નિપુણતા. त्वच्छासनस्य साम्राज्यमेकच्छवं कलावपि ॥३॥ ઉપજાવી શકાય સુંદર ચિત્ર જિનમુદ્રા જિનવાણીથી ગુરુદેવને જિનદેવ કૃપાથી અમૃતમય કરે નિજ જીવન ફક્ત બે યા ત્રણ પ્રયત્નમાં. જિનવાણી અને જિનપ્રતિમા સત્ય ચિત્ર તો તેવું જ આલેખે યથાર્થ સમજાવે સદ્દગુરુ, ઓ મુમુક્ષુ ભવ્ય ચિત્રકારે! તેને જ માને કુશલ ચિત્રકાર જ્યાં ગયા પછી જન્મ-મરણ ન રહે, યોગ્ય અને પૂજ્ય શિક્ષક. જે ભૂમિકા પર આલેખાય સત્યચિત્ર ટકે દીર્ઘ સમય પર્યન્ત; શુદ્ધ સત્ય ને શાશ્વત ચિત્રાવલિ, નિરર્થક રંગે મિશ્રણે ઈ સમયે જે છે સદા જયવન્ત ને અજિત, વિચિત્રભાવી અને મિત્ર; સર્વ ગુણમય ને પરમ પ્રમોદમય, અસાવધાનપણાને લીધે સુરભિ સમ યશસ્વી તેમજ શુદ્ધ આલેખાએલા ચિત્રો હેમસમ પરમ પૂનિત, બને મલિન કષાયરૂપ ધૂમયેગે. આલેખે એ મુમુક્ષુ ચિત્રકારે! चारित्रचित्ररचनां, विचित्रगुणधारिणीम् । આત્મજીવન ભૂમિકાની ભીંત પર समुत्सर्पन क्रोधधूमो श्यामलीकुरुते तराम् ॥१॥ તેવાં જ વીતરાગ-ચિત્ર છતાં સુધરે તે પ્રયાસથી અને ધન્ય કરો નિજ જીવન. અને નિપુણ ચિત્રકારના ઉપદેશથી. પ્રાપ્ત થઈ ના ચિત્રાલેખન સામગ્રી (માલિની)સૂમ, બાદર નિગોદમાં પણ, શ્રમ સફળ બને રે સદ્ગુરુની કૃપાથી, તેમજ પ્રાપ્ત થઈ ના અમર અનુપભાવી ચિત્ર આલેખનાથી, એકેન્દ્રિ, વિકલેન્દ્રિય, નારક, પશુ અના, | અજિતપદ વિલાસી આત્મભાવી વિચારે, અકામ નિજેરાએ (સ્વાભાવિક રીતે) . જિનવર ચોંમાં આખરી લક્ષ ધારે. શુદ્ધ બની ભૂમિકા માત્ર શુભ ગથી જ અનુટુશુદ્ધ ભૂમિકા બની, કમશ: અતિશુદ્ધ, | સુગતિ આમાની થાઓ ચિત્રની શુદ્ધ ઝંખના, ને પ્રાપ્ત થઈ વિવેકશક્તિ; શ્રદ્ધા “હેમેન્દ્ર”ની એવી ભાવે નિર્મળ રંગના. For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org વર્તમાન સમાચાર એક અગત્યના ખુલાસા, બિકાનેર ધારાસભામાં બાળદીક્ષા પ્રતિબંધક કાયદો રજૂ કરવાની વસ્તુ ઉપસ્થિત થતાંના દરમિયાન, પરમપૂજ્ય આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજને બિકાનેર શ્રી સંઘની વિનંતિથી બિકાનેર પધારતાં, તે વગેાવવાનું એક કારણ મળતાં થાડા વખત પહેલાં વીરશાસન પત્રે ઉપરાક્ત કાયદા ઉપસ્થિત કરનાર આચાય મહારાજ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ છે એમ વગર તપાસ કયે અધટીત ભાષામાં લખાણ કરી વગેાવવા ખેલ ખેલી રહેલ છે. તેવા અટિત લખાણા પૂજ્ય આચાર્યં મહારાજ માટે ભૂતકાળમાં ઘણી વખત કરેલ હાવા છતાં આચાર્ય મહારાજ પ્રત્યે જૈન સમાજમાં ગુરુભક્ત વધતાં તેએ સાહે ખના જૈન સમાજ ઉપરના અનેક ઉપકારા જૈન સમાજ ભૂલી શકતી નથી. સમયને અનુસરી શ્રાવક ક્ષેત્રની પુષ્ટિ અને ઉન્નતિ માટે બંને પ્રકારના શિક્ષણુ પ્રચારના પજાબ–મારવાડ–મુંબઇ વગેરે સ્થળે જે ઉપદેશને પ્રયત્ન વરસાના વર્ષથી અને આટલી વૃદ્ વયે કરી રહેલ છે, તે જેવા તેવા ઉપકાર જૈન સમાજ ઉપર નથી; આવું હોવા છતાં તેઓશ્રીની કીર્ત્તિ વધી જતી હાવાથી જે સહન નહિં થવાથી વારવાર વીરશાસન પત્ર આવા અઘટિત લખાણે કર્યે જાય છે. આ સંબંધમાં તપાસ કરતાં માલમ પડયું છે કે અને હકીકત એ છે જેઃ— બિકાનેર રાજ્યમાં તેરાપથીઓનું જોર ધણું છે. આ લેાકાએ પાતાનેા સમુદાય વધારવા માટે બાળદીક્ષા આપવાની અંધાધૂંધી અને દોડધામ શરૂ કરી મતે આશરે ૨૫૦) બાળ દીક્ષા તેમને આપવામાં આવી. આ રાજ્યના સ્થાનકવાસી સમાજને આ વસ્તુ યેાગ્ય ન લાગવાથી આ રીતે અંધા Acharya Shri Kailassagarsuri Gyanmandir ધૂંધી ચલાવી આપવામાં આવતી દીક્ષાનું જોર ચાલુ રહેશે તેા સ્થાનકવાસી સમાજને શેષવું પડશે અને તેરાપથી જોર વધશે એમ લાગવાથી એ લેકાએ બાળ દીક્ષા પ્રતિબંધક કાયદાની ઝુંબેશ ઉપાડી છે. શ્રીયુત ચંપાલાલજી ખાંડીયા, પતિ ઇંદ્રચંદ્રજી વગેરે સ્થાનકવાસી આગેવાને આ ખીલ માટે પ્રયાસ કરી રહ્યા છે. રાજ્યસભામાં તે પસાર થવા ખિકાતેરના નામદાર મહારાજા પાસે તેઓશ્રીની સહી માટે તે ગયું છે ત્યાં આ માટે વિચારણા ચાલી રહી છે. પૂજ્ય આચાય મહારાજ શ્રી વિજયવલ્લભ સૂરીશ્વરજીને આ ઠરાવના સમન કરવા માટે સહુ કાર આપવાનું કહેવા જતાં તેએ સાહેબે પેાતાની સમ્મતિ નાંધાવી નથી. આ મામલા સરકારના હાથમાં જાય તે પેાતાને ખીલકુલ યેાગ્ય લાગ્યું નથી. આ; પ્રમાણે પરિસ્થિતિ હૈાવા છતાં “ વીરશાસન પુત્રે ’ વગર તપાસે કે અધૂરી તપાસે સ્વચ્છંદી રીતે, આચાર્ય મહારાજની વિરુદ્ધ લખાણ કરી વગેાવવા. જે પ્રયત્ન કર્યો છે તે માટે તેમને શું કારણ મળેલ હશે તે સમજી શકાતું નથી. આવા પરમપૂજ્ય જૈન સમાજના પરમ ઉપકારી મહાપુરુષને ખેાટી રીતે કાઈ કાર્યમાં સંડાવવા કે વગાવવાથી વીરશાસનને શું લાભ હરશે તે પણ સમજી શકાતું નથી. વીરશાસન પત્રના અધિપતિને પરમાત્મા સદ્દબુદ્ધિ આપા એમ ઇચ્છીએ છીએ. A. V. A. ભીનાસરના યાત્રા સંઘ પૂજ્યપાદ્ વિશ્વવત્સલ સ્વનામધન્ય આચાય ભગવન શ્રીમદ્ વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ પેાતાના શિષ્ય—પ્રશિષ્ય આદિ પરિવાર સાથે જ્યારથી કાનેર શહેરમાં પધાર્યા છે ત્યારથી શાસનાતિના અનેકાનેક શુભ કાર્યો થઇ રહ્યા છે. તેઓશ્રીને અપૂર્વ પ્રવેશ મહેાત્સવ, એળીને સમારંભ, શાસન For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૬ શ્રી આત્માનંદ પ્રકાશ : નાયક શ્રી વીરપ્રભુની જયંતિ પણ અપૂર્વ ઉછરંગથી બીકાનેરમાં ક્રાંતિકારી જૈનાચાર્યની જયંતિ ઉજવવામાં આવી હતી. વગેરે કાર્યોથી બીકાનેરમાં પૂજ્યપાદ ન્યાયનિધિ પંજબદેશોદ્ધારક જેનાકે મોટા પાયા ઉપર જ્ઞાનપ્રપ સ્થાપન કરવાની ચાર્ય શ્રીમદ વિજયાનંદસૂરીશ્વરજી (શ્રી આત્માસંઘના આગેવાનોના મનમાં તીવ્ર ભાવના ઉભરી રામજી) મ૦ ના નામથી કોણ અજાણ્યો હશે. હતી. અત્રે કેળવણીની ઉચ્ચ કક્ષાની સંસ્થા૫ણે પૂજ્ય- એમની પ્રખ્યાતિ હિન્દુસ્તાનમાં જ નહિ પરંતુ દરીઆપાદુ ઉપાધ્યાય શ્રી સેહનવિજયજીની પ્રેરણાને આ પારના દેશમાં પણ પ્રસરેલી છે. તથા પાશ્ચાત્ય શુલ: પરિણામ છે. ડૉકટર શ્રીમાન એ. એફ. રૂડાફ હાર્નલ સાહેબે ચૈત્ર વદી ૮ના દિવસે બે દીક્ષાઓ મોટા ઠાઠ- પણ તેમની મુક્તકંઠે પ્રશંસા કરેલી છે એવા વિશ્વોમાઠપૂર્વક અને અપૂર્વ ઉત્સાહપૂર્વક થઈ હતી. દ્ધારક ક્રાંતિકારી જૈનાચાર્યને સ્વર્ગવાસ વિ. સં. 'વૈશાખ શુદિ ૩ના દિવસે વરસીતપના પારણાઓ ૧૮૫ર ના પેક શુકલા ૮ ના દિવસે ગુજરાંવાલા પણ મેટા ઉમંગપૂર્વક થયા હતા. પંજાબમાં થયું હતું. જ્યારે એ તિથી આવે છે - વૈશાખ શુદિ ૬ના દિવસે શ્રી પાર્શ્વનાથસ્વામી ત્યારે હિન્દુસ્તાનના ખૂણામાં આ ક્રાંતિકારી મહાતથા કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી મ. પુરુષની જયંતિ મોટા સમારોહપૂર્વક ઉજવાય છે. વિ. સં. ૨૦૦૦ ના છ શકલા ૮ મંગળજગદગુરુ શ્રી હીરવિજ્યસૂરિજી મ. તેમજ નવ વારે બીકાનેર શહેરમાં રામપુરીઆની કેટરીના યુગ પ્રવર્તક શ્રીમદ્ વિજયાનંદસૂરિજી (આત્મા વિશાલ ચેકમાં સ્વર્ગસ્થના પટ્ટધર પૂજયપાદ પંજાબરામજી) મ૦ ની વિશાળ ભવ્ય મનોહર પ્રતિમાને કેસરી જૈનાચાર્ય શ્રીમદ્દ વિજયવલ્લભસૂરીશ્વરજી મ. એની પ્રતિષ્ઠા થઈ હતી. સા૦ ની અધ્યક્ષતામાં મોટા સમારોહપૂર્વક જયંતિ - પૂજ્યપાદુ શ્રી આચાર્ય ભગવાન પોતાના સુવિ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. કાટડીના વિશાલ નીત પરિવાર સાથે વૈશાખ વદિ ૪ના દિવસે ભીના ચેકમાં એક ભવ્ય મંડપ ઊભો કરવામાં આવ્યો સર પધાર્યા હતા. સાથે અનેક સાધુ-સાધ્વીજી મ૦ હતું અને તેના મધ્યભાગમાં એક પાટ ઉ૫ર જયંતિતથા સેંકડો શ્રાવક-શ્રાવિકા આવ્યા હતા, નાયકનો કોટ પધરાવવામાં આવ્યા હતા, પ્રાત:કાલ રસ્તામાં શ્રીમાન તેજરાજજી બાંઠીઆએ સર્વ સ્વ- ૮ વાગતાં પુજ્યપાદ આચાર્યદેવ પોતાના શિષ્યધમભાઈઓની ભક્તિ કરી હતી. એટલામાં સંખ્યા રત્ન પૂજ્યપાદુ પ્રખરશિક્ષાપ્રચારક આચાર્ય શ્રીમદ બદ્ધ પંજાબી ભક્તો પણ બુલંદ અવાજથી - વિજયલલિતસરિજી મ. તથા પૂજ્ય આચાર્ય શ્રીમદ જયકારના નાદ કરતા આવી પહોંચ્યા હતા. ત્રણ વિવિઘાસૂરિજી મ. અને પૂજ્ય પંન્યાસજી શ્રી દિવસની સ્થિરતા દરમિયાન ભીમાસરમાં દરરોજ શ્રી સમકવિજયજી મ. આદિ મુનિમંડલ સાથે પધાર્યો આચાર્ય ભગવંતના અનેક ધર્મના મર્મને બેધ હતા. તથા ખરતરગચ્છાચાર્ય પૂજ્યપાદ શ્રી જિનહરિકરનારા ઉત્તમોત્તમ વ્યાખ્યાન થતા હતા કે જેનો સાગરસૂરિજી મ. પૂજ્યપાદ આચાર્ય શ્રી જિનમણિલાભ લેવા બીકાનેર, ગંગાસર, ભીમાસર, પંજાબ, સાગરસૂરિજી મ. અને પૂજ્ય મુનિરાજ શ્રી કવીન્દ્રમીઆ ગામ કરજણ, પાલનપુર આદિના અનેક લક્ષેશ્વર, સાગરજી મ આદિ પણ મુનિ મંડલ સહિત કોટીશ્વર તથા શ્રદ્ધાસમ્પનભક્તજને આવી પહોંચ્યા પધાર્યા હતા અને શ્રોતાજનેથી સભામંડપ ચિકાર હતા. શ્રી જિનમંદિરમાં પ્રભુની પૂજા પણ રસ ભરાઈ ગયો હતો. પૂર્વે ભણાવવામાં આવી હતી. સર્વ પ્રથમ શ્રી કન્યાશાળાની બાલિકાઓનું ગુરૂસ્તુતિરૂપ મંગલાચરણ થયું હતું. For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વર્તમાન સમાચાર. રહે ત્યારબાદ પૂજ્ય આચાર્ય લલિતસૂરિજી મ. ચંદ, અંચલ આદિ ગચ્છાને ભેદભાવ છોડી દઇ એક સાહેબે પુત્રના લક્ષણ પારણામાં જ દેખાય છે.' મત થઇ સમાજમાં કામ કરવા ભલામણ કરી હતી આ કહેવતને અનુસારે જયંતિનાયકની બાલવયની અને જૈન સંસ્કૃતિ તથા જૈનસાહિત્યને ટકાવી રાખવા અનેક ઘટનાઓનું વર્ણન સુંદર શૈલીમાં કર્યું હતું. માટે એક યુનીવર્સીટી ઊભી કરવાની ખાસ જરૂરી જ્યારે જયંતિનાયક ફક્ત સાત વર્ષના હતા ત્યારે વાત બતાવી હતી. એમના ગામમાં એક વખત ધાડપાડુઓ આવ્યા. તત્પશ્ચાત મુનિરાજશ્રી કવીન્દ્રસાગરજી મહારાજે એમના પિતાશ્રી જે ક્ષત્રિય અને તે સમયના પ્રસિદ્ધ બડપન, ભુલપન અને ઉચ્ચપનાને આ ત્રણે ગુણે ડાક હતા તે સામનો કરવા ગયા અને આત્મારામજી જયંતિનાયકના જીવનમાં ઉતારી સુંદર વિવેચન કર્યું નાગી તલવાર લઈ દરવાજા ઉપર પહેરે ભરવા હતું. તથા સંગઠન માટે જોર આપ્યું હતું. બેસી ગયા. તથા બુદ્ધિ એવી તીવ્ર હતી કે દીક્ષા લીધા પછી ત્યારબાદ આચાર્ય મણિસાગરજી મહારાજે બીકા ફક્ત સાડાત્રણ દિવસમાં ૭૦૦ શ્લોક મુખપાઠ કરી : નેર જેવા સમૃદ્ધિશાલી શહેરમાં ધનકુબેરેમાં જેની લીધા હતા અને દસમા દિવસે વ્યાખ્યાનની પાટ ઓનું પ્રથમ સ્થાન હોવા છતાં (૧) સભા માટે ઉપર બેસી સુંદર શૈલીમાં વ્યાખ્યાન વાંચ્યું હતું. કઈ વિશાળ મકાન નથી. (૨) જીર્ણોદ્ધાર કમિટી નથી. (૩) ગરીબ સ્વધર્મીભાઈઓની ખબર લેના તથા કેવી રીતે સત્યધર્મની બેજ કરી મૂર્તિ કેઈ સંસ્થા નથી. (૪) યાત્રાળુઓ માટે કાઈ પૂજાને અંગીકાર કરી અને તેને પ્રચાર પંજાબમાં ધર્મશાલા નથી. ઈત્યાદિ વસ્તુઓની બહુ કમી છે તે કર્યો, અને સંવત ૧૯૫૨માં ચીકાગો શહેરમાં જે સુધારવા ખાસ સૂચના કરી હતી. સર્વ ધર્મ પરિષદ મળી હતી તેમાં પિતાના પ્રતિ તત્પશ્ચાત પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ નિધિ શ્રીમાન વીરચંદ રાઘવજી ગાંધી બાર-એટ-લેં. વિજયવલ્લભસૂરીશ્વરજી મ. સાહેબે જયંતિનાયનું ને મોકલી જૈનધર્મને પાશ્ચાત્ય દેશોમાં પ્રચાર કરાવ્યો કની સેવામાં રહી પિતે અનુભવેલી ઘટનાઓનું તેમજ છે. હાર્નલ જેવા પાશ્ચાત્ય વિદ્વાનની શંકા આબેહુબ વર્ણન કર્યું હતું. એનું કેવી રીતે સમાધાન કર્યું હતું તેનું દિગ્દર્શન કરાવી પિતાનું વક્તવ્ય સમાપ્ત કર્યું હતું. પૂજ્ય જયંતિનાયક સમયના કેટલા પાબંદ હતા તત્પશ્ચાત્ પંન્યાસજી સમુદ્રવિજયજી મહારાજે અને મોટાછેટાને સર્વને એક નજરે જોનારા હતા જયંતિનાયક અને તે સમયના મહાયોગીરાજ પરમ તે ઉપર અમદાવાદના નગરશેઠ સાહેબ સાથે જે શાંતમૂર્તિ શ્રી મોહનલાલજી મ૦ ને પરસ્પર કેવો ઘટના થઈ હતી તેનું દિગ્દર્શન કરાવ્યું હતું, પ્રેમ અને સહકાર હતો તેનું દિગ્દર્શન કરાવી સંગ તથા જયંતિનાયક કેટલા નિરભિમાની હતા તે ઇન બલ મજબૂત કરવા અને જૈનધર્મની ઉન્નતિ ઉપર બે ત્રણ દષ્ટાંત સંભળાવ્યા હતા. (૧) જયંતિસાધવા માટે એક યુનીવર્સીટી જેવી મહાન સંસ્થાની નાયકનું સ્થાનકવાસી સમાજમાં ઘણું માન હવા આવશ્યક્તા દર્શાવી હતી. છતાં સત્યની ખાતર બાવીસ વર્ષ સુધી પૂરી જ ત્યારબાદ આચાર્ય શ્રીમદ્દ હરિસાગરસૂરિજી મ. કરી છેવટે મૂર્તિપૂજક ધર્મ સ્વીકાર્યો પરંતુ મનમાં સા૦ જયંતિનાયક તથા એમના શિષ્યવર્ગ સાથે એ અભિમાન ન રાખ્યું કે સ્વતંત્ર રીતે નવીન મત અમારા સમુદાયનો આજને સંબંધ નથી પરંતુ સ્થાપવો. અમદાવાદ આવી ગુરુ ધારણ કર્યા અને જૂને છે તે દર્શાવ્યો હતો અને ખરતર, તપ, પાય- તેમની છત્રછાયામાં પ્રચાર આદર્યો તથા બાવીસ * હતું. For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮ શ્રી આત્માનંદ પ્રકાશઃ વર્ષમાં જેટલા સાધુ મ. એમના પછી થયા હતા તેઓ કલ્યાણક થયા છે તે સંભલાવે છે અને તે કલ્યાણક સર્વને વંદન કરી નાના થવું કબૂલ કર્યું. દિવસમાં ધર્મકાર્યની વિશેષ કર્તવ્યતાને બોધ આપે છે. (૨) સંવત ૧૯૪૩ માં પાલીતાણામાં જ્યારે વૈશાખ વદિ ૫ના દિવસે શ્રી સંક્રાંતિ મહોત્સવ શ્રીયુત બાબુ બદરીદાસજી મુકીમ આદિ હિન્દુસ્થાનના ભીમાસરમાં ઉજવવામાં આવ્યો હતો. વૈશાખ વદ જને એ મલી લગભગ ૪૦ હજારની ૭ના દિવસે શ્રી આચાર્ય ભગવંત બીકાનેર પધારી રન મેદની વચ્ચે આચાર્ય પદવી આપવા માંડી ગયા હતા. ત્યારે શ્રી જયંતિનાયકે સાફ ના પાડી દીધી કે આ સભાને ૪૮ મો વાર્ષિક મહોત્સવ અને મૈ ઇસ પદવી કે લાયક નહીં હું, મેરે ઉપર કર્યો ગુર જયંતિ. ઇતના બજા લાવતે હે” ઇત્યાદિ એકે એક શબ્દમાં શ્રી જેને આત્માનંદ સભાને ૪૮ મો વાર્ષિક નિરાભિમાનતા ટપકે છે. ઇત્યાદિ જયંતિનાયકના મહોત્સવ જેઠ શુદિ ૭ સેમવાર તા. ૨૯-૫-૪૪ ના જીવન સંબંધી અનેક ઘટનાઓનું વર્ણન કર્યું હતું. રોજ હોવાથી સવારના ૯ કલાકે (નવો ટાઇમ ) અંતમાં જૈન સમાજની ઉન્નતિ માટે એક જૈન સભાના મકાનમાં પ્રભુ પધરાવી પૂજા ભણાવવામાં યુનીવસટી કાયમ કરવાની આવશ્યકતા બતાવી હતી આવી હતી. ત્યારબાદ સાડા અગીયાર વાગે શેઠ સાહેબ અને સર્વપ્રથમ સંગઠન કરવાની ખાસ સૂચના કરી રમણિકલાલભાઈ ભેગીલાલભાઈ મીલવાળાના હતી. ત્યારબાદ શ્રી આચાર્ય મ. સા. મંગલિક સંભ- પ્રમુખપણ નીચે વોરા હઠીસંગભાઈ ઝવેરચંદ તરફથી ળાવ્યું અને સર્વ સભાજને જયંતિનાયકના નામના સભાના પાસેના અને શેઠશ્રી હઠીસંગભાઈએ સભાને જિયનાદ લગાવતા પ્રભાવના લઈ વિખરાયા હતા. આપવા કહેલી રૂ. ૧૫૦૦) ની રકમના દર વર્ષ બપોરના દાદાવાડીમાં સમારોહપૂર્વક પૂજ ભણા- મુજબ આવેલ વ્યાજમાંથી સભાસદોની પાર્ટી આપવવામાં આવી હતી. પૂજ્યપા આચાર્ય મહારાજ વામાં આવી હતી. પ્રથમ સભાના સેક્રેટરીએ વર્ષગાંઠ સાહેબના દર્શનાર્થે અમદાવાદથી જવેરી ભોગીલાલ અને ૪૯ વર્ષમાં સભા પ્રવેશ કરતી હોવાથી તેની તારાચંદભાઈ લસણીઆના સુપુત્ર શાહ કનૈયાલાલ, દિવસાનદિવસ થતી પ્રગતિ સંબંધી સંક્ષિપ્ત વિવેચન હીરાભાઈ રસીકભાઈ આદિ લગભગ ત્રીસ ભાઇબહેને કર્યા બાદ પ્રમુખ સાહેબના સભા ઉપરના પ્રેમ અને અને જામનગર, સાદડી આદિના પણ કેટલાક ભાઇ તેઓની સજજનતા ઉદારતા સંબંધી વિવેચન કરી બહેને આવ્યા હતા. ઉપકાર માની ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. તેમજ ન્યાયાંનિધિ જેનાચાર્ય શ્રીમદ્ વિજયાસંક્રાંતિ મહોત્સવ -પુરુષપ્રામાણ્ય વચન- નંદસુરીશ્વરજી મહારાજની જયંતી ઉજવવા જેઠ પ્રામાયં” પંજાબમાં કેટલાક વર્ષથી સંક્રાંતી મહો- શુદિ ૮ મંગળવારના રોજ દર વર્ષ મુજબ સભાના સવ ઉજવવાની એક સુપ્રથા પ્રચલિત થઈ છે કે સભાસદોએ શ્રી સિદ્ધાચલજી જ રાધનપુરનવાસી જે દરેક રીતે જોતાં બહુ લાભકારી છે. એને સારાંશ શેઠ મોતીલાલ મૂળજીભાઈ હા. શેઠ સકરચંદભાઈ એમ છે કે પંજાબમાં માસનો પ્રારંભ સંક્રાંતિથી તરફથી સવારના શ્રી સિદ્ધાચલજી ઉપર પૂજા ભણાવી, થાય છે. તે દરેક સંક્રાંતીનું નામ પંજાબના પરમ શ્રી આદીશ્વર ભગવાન, શ્રી પુંડરીકજી, શ્રી દાદાજીના શ્રદ્ધાલું લાકે શ્રી ગુરુમહારાજના મુબારક મુખાર- પગલે વગેરેની આંગી રચાવી હતી અને શ્રી પુરબાઈની વિદથી શ્રવણ કરે છે. ગુરુમહારાજ તેમને પૂર્વોચાય - ધર્મશાળામાં સભાસદોનું સ્વામીવાત્સલ્ય કરવામાં કત અનેક પ્રભાવક સ્મરણો, સ્તોત્રો સંભળાવી તે આવ્યું હતું. એ રીતે દેવ-ગુરુભક્તિ કરવામાં આવી હતી. તે માસમાં જે જે તીર્થકર ભગવંતના જે જે For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમાન દેવભદ્રાચાર્ય કૃત– || શ્રી વથાન વૌS ( હારવા શોનો) - આ 4 કથા – કોષ 5 ગ્રંથ પ્રાકૃત ભાષામાં શ્રી દેવભદ્રાચાય જેવા વિદ્વાન આચાર્ય મહારાજે સંવત ૧૧૫૮ માં તાડપત્ર ઉપર શ્લોક ૧૧૫૦ ૦ પ્રમાણ માં ભરૂચ નગર માં રચેલે છે: તે તાડપત્રની પ્રાય" જીર્ણ થયેલ પ્રત શ્રી ખંભાતના પ્રાચીન જૈન ભંડામાં માત્ર એક જ હતી તેની બીજી એ કે પ્રત બીજા કોઈ પણ સ્થળે નથી. આવી ધણી જ પ્રાચીન તાડપત્રની પ્રત ઉપરથી ઘણા જ પરિશ્રમે સાક્ષરવર્યા અનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજે સ‘શાધન કરી તૈયાર કરેલ છે જે જૈન સમાજ ઉપર મહાન ઉપકાર કર્યો છે. અત્યાર સુધી જે ગ્રન્થનું નામ પણ સાંભળવામાં આવેલ નથી તેમ બીજી પ્રત કોઈ સ્થળે નથી; એવા મહા મૃદયવાન જુદા જુદા પુત્ર જૈનધર્મના તત્વ જ્ઞાન ને બીજા જાણવા લાયક વિષયો ઉપર અનેક અનુપમ કથારૂપી રત્ન ભંડાર આ ગ્રંથમાં ભરેલ છે; જે વિષયો અને કથાઓ સરલ, સુંદર, ઉપદેશક અને આત્માને આનંદ ઉત્પન્ન કરે તેમ છે. શ્રી મુનિ મહારાજાએાને વ્યાખ્યાન માટે તો ખાસ ઉપયેાગી છે તેમ પુરવાર થયેલ છે. અંદર આવેલા વિષયો અને કથાએ તદન નવીન. અને બીલકુલ નહીં પ્રગટ થયેલી, અત્યત આહાદ ઉત્પન્ન કરે તેવી, તેમ જ નિર'તર પઠન પાઠને માટે અત્યંત ઉપયોગી છે. ફામ ૬૬ પાના ૮૦૦ આઠસે હુ ઉંચા લેઝર પેપર. અને ઉંચા ટકાઉ ગ્લેઈઝ પેપર ઉપર શાસ્ત્રી સુંદર ટાઈપથી પ્રતાકારે છપાવવામાં આવેલ છે. કાગળના આજે આઠ ગણા ભાવ વધેલા હોવાછતાં કિમત ન્યુ લેઝર પેપરની કાપીના રૂા. ૧૦-૮-૦ અને ઉંચા ટકાઉ ગ્લેઈઝ પેપરની કિંમત રા. ૯-૮-૭ એાછી-મૂછ્યમ રાખેલી છે. પાસ્ટેજ અલગ. શ્રી વાસુપૂજ્ય (પ્રભુ) ચરિત્ર | ( શ્રી વર્ધમાનસૂરિત ) ૫૪૭૪ શ્લોકપ્રમાણુ, સૂળ સંસ્કૃત ભાષા અને સુંદર શૈલીમાં વિસ્તારપૂર્વક જુદા જુદા આગમે તથા પૂર્વાચાયૅકૃત અનેક ગ્રંથોમાંથી દહન કરી શ્રીમાન વધમાનસૂરિજીએ સં'. ૧૨૯૯ ની સાલમાં લખેલે આ અપૂવ ગ્રંથ છે. - આ ગ્રંથમાં પ્રભુના ત્રણ ભા, પાંચ કલ્યાણુકા અને ઉપદેશક જાણવા યોગ્ય મનનીય સુંદર ખાધપાઠો, તત્ત્વજ્ઞાન, તપ વગેરે સંબંધીની વિસ્તૃત હકીકતાના વર્ણના રાાથે. પુણ્ય ઉપર પુણ્યાઢયું ચરિત્ર, રાત્રિભોજન ત્યાગ અને આદર, બારવ્રત, રોહિણી આદિની અનેક સુંદર, રાચક, રસપ્રદ, આલાદક કથાને આપેલી છે કે, જેમાંની એક કથા પૂરી થતાં બીજી વાંચવા મન લલચાય છે અને પુરી કરવા ઉત્સુકતા થાય છે. તે તમામ કથાએ ઉપરાંત સુંદર ઉપદેશ પણ સાથે આપેલ છે. - કિંમત રૂા. ૨-૮-૦ પાસ્ટેજ જુદું. * શ્રી મહાવીર ( પ્રભુ) ચરિત્ર' - આ ગ્રંથમાં પ્રભુના સત્તાવીશ ભવનું વિરતારપૂર્વક વર્ણન, ચોમાસાનાં સ્થળા સાથેનું લંબાણથી વિવેચન, કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પૂર્વેના ત્રીશ વર્ષ પૂર્વેનુ વિહારવણન, સાડાબાર વર્ષ કરેલા તપનું' વિરતારપૂર્વક વિવેચન, થયેલા ઉપસર્ગોનું ઘણું જ વિસ્તારપૂર્વક વિવેચન જેટલું આ ગ્રંથમાં આવેલું છે તેટલુ" કિાઈપણ છપાયેલા બીજા ગ્રંથામાં આવેલ નથી; કારણ કે કર્તા મહાપુરુષે આગમા વગેરે અનેક પ્રથામાંથી દોહન કરી આ ચરિત્ર આટલું સુંદર રચનાપૂર્વક લંબાણથી લખ્યું છે કે જેથી બીજા ગમે તેટલા વધુ' ગ્રંથા વાંચવાથી શ્રી મહાવીર જીવનના સંપૂર્ણ ખ્યાલ આવી શકે નહિ. જેથી આ ગ્રંથ મંગાવવા અમે ખાસ ભલામણ કરીએ છીએ. આવા ઉત્તમ, વિસ્તારપૂર્વકના વર્ણન સાથેના ગ્રંથ માટે ખર્ચ કરી કરી કરી છપાવતા નથી; જેથી આ લાભ ખાસ લેવા જેવા છે. પાના પર ૦ છે. કિંમત રૂા. ૩૦-૦ પાસ્ટેજ અલગ. લખાઃ-શ્રી જૈન સમાનદ સભા-ભાવનગર, For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Reg. No. B. 481 સત્વશાળી અને આદર્શ પુરુષચરિત્રો. 11. સુમુખનું પાદિ ધર્મા પ્રભાવુકાની કથા 6. સમરસિ હું ચરિત્ર (સમજાશાહ) શ્રી | ( ચરિત્ર ) 1-0-0 શત્રુ જ્યના પંદરમો ઉદ્ધાર 0 ૦ર-૦ 2. કુમારપાળ પ્રતિબંધ ... ... 8-12 -0 7. શ્રી કંમશાલ ચરિત્ર શ્રી શત્રુંજયના છે. જેનું નરરતન ભામાશાઉં. સાળમા ઉદ્ધાર 4. પૃથ્વીકુમાર ચરિત્ર ... ... 1-0-0 8. કલિ'ગનું યુદ્ધ યાને જૈન મહારાજા 5. પ્રભાવક ચરિત્ર (બાવીશ પૂર્વાચાર્ય - ખારવેલ . 0-12-0 ભંગવાનના ચરિત્ર )... 2- 0-8 9 શ્રી વિજયાનંદસૂરિ - 0-8-0 છે. શ્રી સુરસુંદરી ચરિત્ર. સરલ, સુદર ઉપદેશક ખાસ વાંચવા લાયક ... 1-8-0 | દરેક પ્રથા પ્રભાવશાળી, મહાન નરરતાના ચંત્રેિ ખાસ મનન કરવા જેવા, ઉપદેશક, સાદી અને સરલ ગુજરાતી ભાષામાં સુંદર ટાઈપ, આકર્ષક બાઈડીંગ અને ઊંચાં કાગળામાં પ્રગટ થયેલા છે. પાસ્ટેજ જુદું | શ્રી પ્રભાદ્રસૂરિવિરચિતશ્રી પ્રભાવક ચરિત્ર (ભાષાંતર) ઐતિહાસિક ગ્રંથ, આ એક ઐતિહાસિક કથા-સાહિત્યના ગ્રંથમાં વર્તમાનકાળના બાવીશ પ્રભાવક આચાર્ય મહારાજના જીવન ઉપર કર્તા મહાપુરુષે સારા પ્રકાશ પાડ્યો છે. જે જે મહાન આચાર્યનો પરિચય આપ્યો છે, તેમાં તે સમયની સામાજિક, ધાર્મિક, રાજકીય પરિસ્થિતિ, ઐતિહાસિક દૃષ્ટિએ આપી સુંદર ( ભાષાંતર ) પ્રમાણિક ઐતિહાસિક ગ્રંથ બનાવ્યા છે. મુનિરાજ શ્રી કલ્યાણવિજયજી મહારાજે ઐતિહાસિક દૃષ્ટિએ સુંદર પર્યાલોચના લખી તે ગ્રંથની રચનામાં સુંદરતા વધારી પ્રમાણૂિક જૈન કથાસાહિત્યમાં ઉમેરો કર્યો છે. એવી સુંદર અને સરલતાપૂર્વક રચના કરેલ હોઈને આ ગ્રંથને અમુક અમુક જૈન શિક્ષણશાળાએાનાં ધાર્મિક અભ્યાસક્રમમાં સ્થાને મળેલ છે. આ ઉપયોગી સાહિત્ય ગ્રંથ હોવાથી વાંચતા પણ ખાસ આનંદ ઉત્પન્ન કરે તે છે. કિમત રૂા. 2-80 પેસ્ટેજ અલગ, શ્રી આદિનાથ પ્રભુ ચરિત્ર (શ્રી અમરચંદ્રસૂરિકૃત ) - 103 02 લાકઝમાણ, મૂળ સંસ્કૃત ભાષામાં કાવ્યરૂપે અને સુંદર શૈલીમાં વિસ્તારપૂર્વક જુદા જુદા આગમે તથા પૂર્વાચાયૅકૃત અનેક પ્રથામાંથી દોહન કરી શ્રીમાન અમરચંદ્રસૂરિજીએ રચેલા આ અપૂર્વ મધુ છે. રચનાર મહાત્માની કવિત્વશક્તિ અદ્દભુત છે. તેમાં આવેલ સર્વ પ્રકારના રસે, પ્લે કારાશબ્દકાલિય વગેરેથી રચના ધણી જ સુંદર મૂની છે. તેનું આ સાદ', સેરલ અને સુ દર ગુજરાતી ભાષાંતર છે, - આ ગ્રંથમાં પ્રભુના તેર ભવો તથા યુગલિકા સબંધી અપૂર્વ વર્ણન, આ ચાલીશમાં શ્રી આદિનાથુ પ્રભુ પ્રથમ તીર્થંકર થયેલ હોવાથી મનુષ્યના વ્યવહારધમ, શિ૯૫ફળા, લાકેશ્યવહારનું નિરુપણું, નગરસ્થાપના, રાજ્યવ્યવસ્થા અને પ્રભુતા સુરાજ્યનું વિવેચન, ઇંદ્રો વગેરેએ પ્રભુના પંચુ કલ્યાણુકના પ્રસગાએ કરેલ અપૂર્વ ભકિતપૂર્વક મહાસાનું જાણવા યોગ્ય અનુપમ વૃત્તાંત, પ્રભુએ આપેલ ભવતારણી દેશના અને અનેક બાધ પ્રદ્દ કથાઓ વગેરે અનેક વિષયે ઘણા વિસ્તાર પૂર્વક આવેલા છે. સુમારે પચાસ ફાર્મ, ક્રાઉન આઠપેજી ચાર પાનાંના આ સુંદર દળદાર ગ્રંથ ચા એન્ટિક પેપર ઉપર સુંદર ગુજરાતી અક્ષરા, પાકા કપડાના સુશોભિત બાઈડીંગથી અલંકૃત કરવામાં આવેલ છે. કિંમત રૂા. 5-7-9 પાટેજ અલગ, - મુદ્રક : શાહ ગુલાબચંદ લલ્લુભાઇ : કી બહેાદય મોન્ટીંગ પ્રેરા : દાણાપીઠ-દ્ભાવનગર, For Private And Personal Use Only