SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Reg. No. B. 481 સત્વશાળી અને આદર્શ પુરુષચરિત્રો. 11. સુમુખનું પાદિ ધર્મા પ્રભાવુકાની કથા 6. સમરસિ હું ચરિત્ર (સમજાશાહ) શ્રી | ( ચરિત્ર ) 1-0-0 શત્રુ જ્યના પંદરમો ઉદ્ધાર 0 ૦ર-૦ 2. કુમારપાળ પ્રતિબંધ ... ... 8-12 -0 7. શ્રી કંમશાલ ચરિત્ર શ્રી શત્રુંજયના છે. જેનું નરરતન ભામાશાઉં. સાળમા ઉદ્ધાર 4. પૃથ્વીકુમાર ચરિત્ર ... ... 1-0-0 8. કલિ'ગનું યુદ્ધ યાને જૈન મહારાજા 5. પ્રભાવક ચરિત્ર (બાવીશ પૂર્વાચાર્ય - ખારવેલ . 0-12-0 ભંગવાનના ચરિત્ર )... 2- 0-8 9 શ્રી વિજયાનંદસૂરિ - 0-8-0 છે. શ્રી સુરસુંદરી ચરિત્ર. સરલ, સુદર ઉપદેશક ખાસ વાંચવા લાયક ... 1-8-0 | દરેક પ્રથા પ્રભાવશાળી, મહાન નરરતાના ચંત્રેિ ખાસ મનન કરવા જેવા, ઉપદેશક, સાદી અને સરલ ગુજરાતી ભાષામાં સુંદર ટાઈપ, આકર્ષક બાઈડીંગ અને ઊંચાં કાગળામાં પ્રગટ થયેલા છે. પાસ્ટેજ જુદું | શ્રી પ્રભાદ્રસૂરિવિરચિતશ્રી પ્રભાવક ચરિત્ર (ભાષાંતર) ઐતિહાસિક ગ્રંથ, આ એક ઐતિહાસિક કથા-સાહિત્યના ગ્રંથમાં વર્તમાનકાળના બાવીશ પ્રભાવક આચાર્ય મહારાજના જીવન ઉપર કર્તા મહાપુરુષે સારા પ્રકાશ પાડ્યો છે. જે જે મહાન આચાર્યનો પરિચય આપ્યો છે, તેમાં તે સમયની સામાજિક, ધાર્મિક, રાજકીય પરિસ્થિતિ, ઐતિહાસિક દૃષ્ટિએ આપી સુંદર ( ભાષાંતર ) પ્રમાણિક ઐતિહાસિક ગ્રંથ બનાવ્યા છે. મુનિરાજ શ્રી કલ્યાણવિજયજી મહારાજે ઐતિહાસિક દૃષ્ટિએ સુંદર પર્યાલોચના લખી તે ગ્રંથની રચનામાં સુંદરતા વધારી પ્રમાણૂિક જૈન કથાસાહિત્યમાં ઉમેરો કર્યો છે. એવી સુંદર અને સરલતાપૂર્વક રચના કરેલ હોઈને આ ગ્રંથને અમુક અમુક જૈન શિક્ષણશાળાએાનાં ધાર્મિક અભ્યાસક્રમમાં સ્થાને મળેલ છે. આ ઉપયોગી સાહિત્ય ગ્રંથ હોવાથી વાંચતા પણ ખાસ આનંદ ઉત્પન્ન કરે તે છે. કિમત રૂા. 2-80 પેસ્ટેજ અલગ, શ્રી આદિનાથ પ્રભુ ચરિત્ર (શ્રી અમરચંદ્રસૂરિકૃત ) - 103 02 લાકઝમાણ, મૂળ સંસ્કૃત ભાષામાં કાવ્યરૂપે અને સુંદર શૈલીમાં વિસ્તારપૂર્વક જુદા જુદા આગમે તથા પૂર્વાચાયૅકૃત અનેક પ્રથામાંથી દોહન કરી શ્રીમાન અમરચંદ્રસૂરિજીએ રચેલા આ અપૂર્વ મધુ છે. રચનાર મહાત્માની કવિત્વશક્તિ અદ્દભુત છે. તેમાં આવેલ સર્વ પ્રકારના રસે, પ્લે કારાશબ્દકાલિય વગેરેથી રચના ધણી જ સુંદર મૂની છે. તેનું આ સાદ', સેરલ અને સુ દર ગુજરાતી ભાષાંતર છે, - આ ગ્રંથમાં પ્રભુના તેર ભવો તથા યુગલિકા સબંધી અપૂર્વ વર્ણન, આ ચાલીશમાં શ્રી આદિનાથુ પ્રભુ પ્રથમ તીર્થંકર થયેલ હોવાથી મનુષ્યના વ્યવહારધમ, શિ૯૫ફળા, લાકેશ્યવહારનું નિરુપણું, નગરસ્થાપના, રાજ્યવ્યવસ્થા અને પ્રભુતા સુરાજ્યનું વિવેચન, ઇંદ્રો વગેરેએ પ્રભુના પંચુ કલ્યાણુકના પ્રસગાએ કરેલ અપૂર્વ ભકિતપૂર્વક મહાસાનું જાણવા યોગ્ય અનુપમ વૃત્તાંત, પ્રભુએ આપેલ ભવતારણી દેશના અને અનેક બાધ પ્રદ્દ કથાઓ વગેરે અનેક વિષયે ઘણા વિસ્તાર પૂર્વક આવેલા છે. સુમારે પચાસ ફાર્મ, ક્રાઉન આઠપેજી ચાર પાનાંના આ સુંદર દળદાર ગ્રંથ ચા એન્ટિક પેપર ઉપર સુંદર ગુજરાતી અક્ષરા, પાકા કપડાના સુશોભિત બાઈડીંગથી અલંકૃત કરવામાં આવેલ છે. કિંમત રૂા. 5-7-9 પાટેજ અલગ, - મુદ્રક : શાહ ગુલાબચંદ લલ્લુભાઇ : કી બહેાદય મોન્ટીંગ પ્રેરા : દાણાપીઠ-દ્ભાવનગર, For Private And Personal Use Only
SR No.531488
Book TitleAtmanand Prakash Pustak 041 Ank 11
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1943
Total Pages26
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy