________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્તમાન સમાચાર.
રહે
ત્યારબાદ પૂજ્ય આચાર્ય લલિતસૂરિજી મ. ચંદ, અંચલ આદિ ગચ્છાને ભેદભાવ છોડી દઇ એક સાહેબે પુત્રના લક્ષણ પારણામાં જ દેખાય છે.' મત થઇ સમાજમાં કામ કરવા ભલામણ કરી હતી આ કહેવતને અનુસારે જયંતિનાયકની બાલવયની અને જૈન સંસ્કૃતિ તથા જૈનસાહિત્યને ટકાવી રાખવા અનેક ઘટનાઓનું વર્ણન સુંદર શૈલીમાં કર્યું હતું. માટે એક યુનીવર્સીટી ઊભી કરવાની ખાસ જરૂરી જ્યારે જયંતિનાયક ફક્ત સાત વર્ષના હતા ત્યારે વાત બતાવી હતી. એમના ગામમાં એક વખત ધાડપાડુઓ આવ્યા.
તત્પશ્ચાત મુનિરાજશ્રી કવીન્દ્રસાગરજી મહારાજે એમના પિતાશ્રી જે ક્ષત્રિય અને તે સમયના પ્રસિદ્ધ
બડપન, ભુલપન અને ઉચ્ચપનાને આ ત્રણે ગુણે ડાક હતા તે સામનો કરવા ગયા અને આત્મારામજી
જયંતિનાયકના જીવનમાં ઉતારી સુંદર વિવેચન કર્યું નાગી તલવાર લઈ દરવાજા ઉપર પહેરે ભરવા
હતું. તથા સંગઠન માટે જોર આપ્યું હતું. બેસી ગયા. તથા બુદ્ધિ એવી તીવ્ર હતી કે દીક્ષા લીધા પછી
ત્યારબાદ આચાર્ય મણિસાગરજી મહારાજે બીકા ફક્ત સાડાત્રણ દિવસમાં ૭૦૦ શ્લોક મુખપાઠ કરી :
નેર જેવા સમૃદ્ધિશાલી શહેરમાં ધનકુબેરેમાં જેની લીધા હતા અને દસમા દિવસે વ્યાખ્યાનની પાટ
ઓનું પ્રથમ સ્થાન હોવા છતાં (૧) સભા માટે ઉપર બેસી સુંદર શૈલીમાં વ્યાખ્યાન વાંચ્યું હતું.
કઈ વિશાળ મકાન નથી. (૨) જીર્ણોદ્ધાર કમિટી
નથી. (૩) ગરીબ સ્વધર્મીભાઈઓની ખબર લેના તથા કેવી રીતે સત્યધર્મની બેજ કરી મૂર્તિ કેઈ સંસ્થા નથી. (૪) યાત્રાળુઓ માટે કાઈ પૂજાને અંગીકાર કરી અને તેને પ્રચાર પંજાબમાં
ધર્મશાલા નથી. ઈત્યાદિ વસ્તુઓની બહુ કમી છે તે કર્યો, અને સંવત ૧૯૫૨માં ચીકાગો શહેરમાં જે
સુધારવા ખાસ સૂચના કરી હતી. સર્વ ધર્મ પરિષદ મળી હતી તેમાં પિતાના પ્રતિ
તત્પશ્ચાત પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ નિધિ શ્રીમાન વીરચંદ રાઘવજી ગાંધી બાર-એટ-લેં.
વિજયવલ્લભસૂરીશ્વરજી મ. સાહેબે જયંતિનાયનું ને મોકલી જૈનધર્મને પાશ્ચાત્ય દેશોમાં પ્રચાર કરાવ્યો
કની સેવામાં રહી પિતે અનુભવેલી ઘટનાઓનું તેમજ છે. હાર્નલ જેવા પાશ્ચાત્ય વિદ્વાનની શંકા
આબેહુબ વર્ણન કર્યું હતું. એનું કેવી રીતે સમાધાન કર્યું હતું તેનું દિગ્દર્શન કરાવી પિતાનું વક્તવ્ય સમાપ્ત કર્યું હતું.
પૂજ્ય જયંતિનાયક સમયના કેટલા પાબંદ હતા તત્પશ્ચાત્ પંન્યાસજી સમુદ્રવિજયજી મહારાજે
અને મોટાછેટાને સર્વને એક નજરે જોનારા હતા જયંતિનાયક અને તે સમયના મહાયોગીરાજ પરમ
તે ઉપર અમદાવાદના નગરશેઠ સાહેબ સાથે જે શાંતમૂર્તિ શ્રી મોહનલાલજી મ૦ ને પરસ્પર કેવો
ઘટના થઈ હતી તેનું દિગ્દર્શન કરાવ્યું હતું, પ્રેમ અને સહકાર હતો તેનું દિગ્દર્શન કરાવી સંગ
તથા જયંતિનાયક કેટલા નિરભિમાની હતા તે ઇન બલ મજબૂત કરવા અને જૈનધર્મની ઉન્નતિ
ઉપર બે ત્રણ દષ્ટાંત સંભળાવ્યા હતા. (૧) જયંતિસાધવા માટે એક યુનીવર્સીટી જેવી મહાન સંસ્થાની નાયકનું સ્થાનકવાસી સમાજમાં ઘણું માન હવા આવશ્યક્તા દર્શાવી હતી.
છતાં સત્યની ખાતર બાવીસ વર્ષ સુધી પૂરી જ ત્યારબાદ આચાર્ય શ્રીમદ્દ હરિસાગરસૂરિજી મ. કરી છેવટે મૂર્તિપૂજક ધર્મ સ્વીકાર્યો પરંતુ મનમાં સા૦ જયંતિનાયક તથા એમના શિષ્યવર્ગ સાથે એ અભિમાન ન રાખ્યું કે સ્વતંત્ર રીતે નવીન મત અમારા સમુદાયનો આજને સંબંધ નથી પરંતુ સ્થાપવો. અમદાવાદ આવી ગુરુ ધારણ કર્યા અને જૂને છે તે દર્શાવ્યો હતો અને ખરતર, તપ, પાય- તેમની છત્રછાયામાં પ્રચાર આદર્યો તથા બાવીસ
* હતું.
For Private And Personal Use Only