SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મણે પાસ ક અ બ ડ પરિવા જ ક જ (શ્રી ગૌતમ અને ભ૦ મહાવીર સંવાદ) લેખક–મુનિ પુણ્યવિજયજી (સંવિજ્ઞપાક્ષિક) શ્રમણ ભગવાન મહાવીરે ત્રીસમું વર્ષ શુભ પરિણામ અને પ્રશસ્ત લેશ્યા શુદ્ધિથી ચાતુર્માસ વાણિજ્યગ્રામમાં વ્યતીત કર્યું, વિશેષ કર્મોને ક્ષપશમ થઈ અંબડને ઑક્રિય ચાતુર્માસ પૂરું થયે ભ૦ મહાવીર શ્રાવસ્તી આદિ લબ્ધિ અને અવધિજ્ઞાન લબ્ધિ પ્રાપ્ત થઈ છે. નગરોમાં વિચરતા વિચરતા પાંચાલ દેશ તરફ આ લબ્ધિના બળથી અંબડ પોતાના સો પધાર્યા અને કામ્પિત્યપુરની બહાર સહસ્સામ્ર રૂપ બનાવી સો ઘરમાં રહી ભેજન કરે છે વનમાં વાસ કર્યો. અને લોકોને આશ્ચર્ય દેખાડે છે. કામ્પિત્યપુરમાં અંબડ નામને બ્રાહ્મણ શ્રી ગૌતમ ! ભગવન ! શું અંબડ પરિ. પરિવ્રાજક સાત પરિવ્રાજક શિષ્યાનો ગુરુ ત્રાજક નિગ્રન્થ ધર્મની દીક્ષા લઈ આપને રહેતો હતો. અંબડ અને તેના શિષ્યા ભ૦ શિષ્ય થવાને ચગ્ય છે? મહાવીરના ઉપદેશથી જૈનધર્મના ઉપાસક બન્યા ભ૦ મહાવીરગતમ ! અંબડ મારે હતા. પરિવ્રાજકને બાહ્ય વેષ અને આચાર હોવા શ્રમણ શિષ્ય નહિ થાય, આંબડ જીવાજીવાદિ છતાં પણ તેઓ શ્રાવકને પાળવા યોગ્ય વ્રત તત્વજ્ઞ શ્રમણોપાસક છે અને શ્રમણોપાસક જ નિયમ પાળતા હતા. રહેશે. તે સ્થૂલ હિંસા, સ્થલ અસત્ય તથા કોમ્પિત્યપુરમાં ઇન્દ્રભૂતિગૅતમે અંબડના સ્થલ અદત્તાદાનને ત્યાગી, સર્વથા બ્રહ્મચારી વિષયમાં જે વાત સાંભળી, તેથી ઇન્દ્રભૂતિ અને સંતોષી છે. તે મુસાફરીના માર્ગમાં ગેમનું હૃદય સશક હતું. તેમણે ભગવાનને વચમાં આવવાવાળા પાણીથી અતિરિક્ત કૂપ, પૂછયું–ભગવન્! ઘણું લોકો એમ કહે છે નદી આદિ કઈ પ્રકારના જલાશયમાં ઉતરતે અને પ્રતિપાદન કરે છે કે–અંબડ પરિવ્રાજક નથી, તે ગાડી, રથ, પાલખી આદિ વાહન કોમ્પિત્યપુરમાં એક જ વખતે એ ઘરોનું ભજન અથવા ઘોડા, હાથી, ઉંટ, બળદ, ભેંસ, ગધેડા, કરે છે અને સે ઘરોમાં રહે છે તે કેવી રીતે? આદિ વાહન પર બેસીને યાત્રા કરતો નથી, ભ, મહાવીર–ગૌતમ ! અંબડના વિષ- અંબડ નાટક, ખેલ, તમાસા દેખતો નથી. યમાં લોકેનું તે કહેવું યથાર્થ છે. તે સ્ત્રીકથા, ભેજનથા, દેશકથા, રાજકથા. શ્રી ગૌતમ–ભગવન! તે કેવી રીતે ? ચેરકથા અન્ય અનર્થકારી વિકથાઓથી દૂર રહે છે. ભ૦ મહાવીર–ૌતમ! અંબડ પરિત્રા- અંબડ લીલી વનસ્પતિનું છેદન-ભેદન અને જક વિનીત અને ભદ્ર પ્રકૃતિને પુરુષ છે, તે સ્પર્શ શુદ્ધાં નથી કરતો. તુંબડું, કાષપાત્ર નિરંતર છઠ્ઠ છઠ્ઠનો તપ કરી સખ્ત તાપમાં અને માટીના પાત્રથી અન્ય અતિરિક્ત લોહ, ઊ રહી આતાપના લે છે. આ દુષ્કર તપ, ત્રપુ, તામ્ર, સીસા, ચાંદી, સેના આદિ કોઈ For Private And Personal Use Only
SR No.531488
Book TitleAtmanand Prakash Pustak 041 Ank 11
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1943
Total Pages26
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy