________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૧૮
લેાકને પામ્યા. ત્યાં દિબ્સ એવા દેવતાના સુખને ભાવી ક્રમે માનવભવ પામીને સંયમ આરાધનાપૂર્વક મેાક્ષગતિને પામશે.
卐
પેાતાથી શકય અનુષ્ઠાનમાં રક્ત ભગવાન્ જિનેશ્વરદેવપ્રણીત શુદ્ધ ધર્મને વિષે એક ચિત્તવાળા શ્રમણેાપાસક અખંડ પરિવ્રાજકના સદરહુ વ્યતિકરથી વર્તમાન શ્રાવક લેાકેા વિગેરે બાબતમાં કેટલી હિતશિક્ષા
શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી.
( અનુષ્ટુપ્-વસ ંતતિલકા. )
ધની સાધના જ્ઞાનની સાથે સંબંધ રાખે છે; બાહ્ય વેષની સાથે નહિ. બાહ્ય વેષ પીછાનપરિગ્રહ અને સંયમ નિર્વાહનું કારણ માત્ર છે. મેાક્ષ-લેવા યાગ્ય છે તે સ્વયં હૃદયગત વિચારે ! પ્રાપ્તિ જ્ઞાન, દર્શન અને ચારિત્રના સ્વીકારદ્વારા જ હાય છે.
અસ્તુ.
આત્માનદ સદા મસ્ત વિજયી ધર્મ કામમાં, આત્મારામે જંગે ખ્યાત વિજયાનંદ નામમાં.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માતણી પ્રબળ પારખ દ્રિવ્ય સાધી, આરામ સત્ય મળતાં સુખ કીર્તિ લાધી; આનંદ ધ, ગુરુ ને પ્રભુમાં જ પામ્યા, એ સત્ય મેધ બળથી ભવિ કલેશ વામ્યા. તત્ત્વપૂર્ણ જ્ગ્યા ગ્રંથા સમજ્યા સાચા મને; દેશ દેશે ભમી ભાવે ફેલાવ્યેા જૈન ધર્મને. પાખમાં શુભ દિને શુચિ જન્મ લીધેા, દીક્ષા ગ્રહી મનુજને ઉપદેશ દીધા; હૈયા વિષે જિનતણી પ્રતિમા રમન્તી, જેના પ્રતાપ મળથી વિપદા શમન્તી. પૂર્વાચાર્યાંતણા પંથે માંડ્યા ધર્મની ભરતી પામ્યા સાચા શિષ્ય અનેકથી.
પગલાં ટેકથી,
આવા પ્રતાપી શુભ સન્ત ચહા જે સૂરિના પ્રતિપદે શુભ ધ સૂરીશ્વરે
મનુષ્યા ? ફ્યે;
કીધું,
સકલ
જીવન ધન્ય
ભાવી જને મધુર અમૃત પાન લીધું.
શ્રી આત્માનંદ પ્રકાશ ક
For Private And Personal Use Only
૧
3
૪
૫
રચિયતા : મુનિરાજ શ્રી હેમેન્દ્રસાગરજી