Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
弱
પુસ્તક : ૪૧ મુ : અંક : ૧ લા :
www.kobatirth.org
શ્રીઞાત્માનંદ
પ્રકામા
આત્મ સ. ૪૮ વીર સ’. ૨૪૬૯
નૂતન વર્ષ પ્રવેશાભિનંદન
Acharya Shri Kailassagarsuri Gyanmandir
品
For Private And Personal Use Only
વિક્રમ સ’. ૧૯૯૯ : શ્રાવણ :
ઇ. સ. ૧૯૪૩ : આગસ્ટ :
વસંતતિલકા શબ્દો
છે.
જિનેશ્વર તણા ઉપકારકારી, દુઃખા હરે પરમ અમૃત કાર્ય કારી; દેવધર્મ ગુરુસાધકના જ સાથી, સંજીવની સમસઢા ગુરુદેવ વાણી. ૧ એ ભાવના પરમ ઉજ્જવલ આ સભાની, ચારિત્ર, જ્ઞાન, સુખવન્ત જિનેશવાણી; દેશેવિદેશ સઘળે પ્રસરે પ્રતાપી, સદ્ધ જૈન શ ઉત્તમતા રસાળી. ૨ જેણે અસંખ્ય શુભ ગ્રંથ મહાન દીધા, ને જ્ઞાન અમૃતરસે જન મુગ્ધ કીધા; સુજ્ઞાન જ્યાત શુભ દિવ્ય પ્રકાશ આપે, અજ્ઞાન સર્વ ભવનું પળમાં જ કાપે. ૩ સર્વ ગૃહે નિજ પ્રકાશ અમાપ આપે, દેશેવિદેશ કિરણાવલિ ભવ્ય વ્યા; આત્મા તણેા શુભ વિકાસ સદૈવ થાએ, સર્વ સ્થળે અજિત માનવ ગાન ગાઆ. ૪ અનુષ્ટુપ્— આત્માનંદે પ્રકારો જે સમાં દિવ્ય ભાવથી;
ભાવ હેમેન્દ્ર એ અપે, ઉન્નતિ હા પ્રભાવથી. ૫
રચયિતા : મુનિરાજશ્રી હેમેન્દ્રસાગરજી મહારાજ-પ્રાંતિજ
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
9646LSLSLSUN
नूतन वर्षाभिनंदन ॥
ગુણિયલ વહાલા ગ્રા, વાચકજનનાં વૃંદ; સહુને અભિવંદન કરું, ઉર ધરીને આનંદ. ૧ ગઈ કાલે વીત્યાં મને, વર્ષ પૂરાં રાત્રીત, gવાતાઝીલમે પેસતાં, જપું પ્રથમ જગદીશ. ૨
પ્રકાશ-પક્તિ
હરિગીત છંદ સત્કારું છું સૌથી પ્રથમ, મમ મરાત્રી માં માં, ગુરુવર્ય સામાનંદ્રાની, તેજ-તપની છે. પ્રભા; જેનો પ્રતાપ અગાધ મહિમા, જગતમાં વ્યાપી રહ્યો,
મનંદ્રો આ આજ મારા, ગ્રાહકો હૃદયે ગ્રહ. ૧ પાળ્યું મને, પિષ્ય બહે, વિકસાવી વિદ્યાવાટિકા, અભિવૃદ્ધિ પામ્યું નિત્ય હે, એ આ સભા સુખદાયિકા; પરિમલ ભર્યા પુ ખીલ્યાં, ને જ્ઞાનનાં અમૃતફળે,
મનનો મારા સ્વીકારે, એ જ આશય નિર્મળ. ૨ કવિ, કવિદો ને સાક્ષર, લાયક સુવિ૬ લેખકે, સાધુ તપવી, સંત, સગુરુ, સૌની સેવી છે કે, સૌના હૃદયરસને ઝીલ્યા, મમ અંગને વિકસાવવા, મિનંદ્રનો મારા સ્વીકારે, “આત્મ ઉત્તેજિત થવા. ૩ બહુ જયaો ગુણ ભર્યા, સધ અમૃત વાણીના, કવિઓ તણું શુભ પ્રસ્ટેવો, સંગ્રહ્યા મતિ શાણીને; કે કે નૂતન ગ્રંથ રચ્યાં, જે ધર્મતથી ભર્યા, મનંદનો મારા સ્વીકારે, ઉભય કર હેતે ધર્યા. ૪
UCUEUEUEUEUENSUELS InITTITUરnlallell/
lN
-
YSLSLSLSLSUZUE
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
नूतनवर्षाभिनंदन।
ULUBUCUEUEUEUEUEUS
התלהבחכחכחכתכתבתכחב
וחכתכתבתכתבתכחכתכתבי
દર વર્ષ જૂના ગ્રંથ, સારોદ્ધાર કરી પ્રગટાવીયા, શ્રી જૈનશાસન વૃદ્ધિ પામે, માર્ગ એ બતલાવીયા; ગુરુવર્ય મહાશય લેખકે એ, કલમની કરુણા કરી, મિત્રો મારા સ્વીકારો, ગ્રાહકો ધર્મ જ ધરી. પ સૌજન્ય ઝરતી આ સભામાં, પુણતા હું પામીયું, ધનવંત સજજન ગ્રાહકોથી, પ્રાંત પ્રાંતે જામીયું; મંત્રી, પ્રમુઘ ને વાર્થવાદ, સર્વની શુભ સાહ્યતા,
મનંદુ છું એ સર્વને, જેની ક્રિયા યશવાહિતા. ૬ ઉત્સાહના ઉરમાં મને, હજી છે ફૂવારા છૂટતા, વહાલા ગુણીજન ગ્રાહકે, હોશેથી હાં રસ લૂંટતા; છે જે ધનાલ્યો ધર્મવંતા, નિત્ય આશ્રય આપતા, શમિવંદુ છું એ સજજને, જેઓ મને ઉર સ્થાપતા. ૭ હિત ચિંતવે હંમેશ, લાયક નિત્ય જાજા મેવો, રાળા રસમાસર વેરો એ છે સદા અમૃત ઝરે; આભાર માની સર્વનિ, સંતોષ હું પામ્યું સદા, એ જ ભાવ નિભાવશે, ગમનંદુ છું હું સર્વદા. ૮
દેહરા સામાનંદ્ર સમા અને, ધર્મ જેહ ઉરધામ; રેવાશંકર કવિ કરે, પ્રેમ સહિત પ્રણામ. ૧
] લિ સભા, ગ્રાહક અને વાચકને શુભેચ્છા, ભાવનગર-વડવા, ઈ રેવાશંકર વાલજી બધેકા તા. ૨૦--૪૩ ભેમ. | નિવૃત્ત એજ્યુ. ઈન્સપેકટર, ધર્મોપદેશક
ઉજમબાઈ કૅન કન્યાશાળા-ભાવનગર,
FNિSTITUENTINUTv -
AUGUSLEUS UEUEUEUEUP
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
। नूतन वर्षतुं मंगलमय विधान
આધ્યાત્મિક જગત
ગત વર્ષમાં વ્યાપક જ્ઞાન સમષ્ટિમાં વ્યક્તિરૂપે જે પ્રસંગે કલ્યાણકારી વર્ષાઋતુનું આગમન જેનદર્શનના ઉચ્ચ તને લક્ષ્યમાં રાખી થયા પછી ચિત્તમાં પ્રસન્નતાની ઊર્મિઓનો સંચાર અનેકાંત દષ્ટિના ઉચ રહસ્યો સમાજને સમય થઈ રહ્યો છે, તે વર્ષાઋતુથી આનંદજનક બનેલ છે? વાસનાઓથી બલહીન બનેલા અને મધુતેમજ છેલ્લા દિવસોમાં પર્યુષણ પરાધનની બિંદુની માફક ઓતપ્રોત થયેલા સંસારી જીવને શરુઆતવાળા શ્રાવણ માસમાં આજના મંગલમય સકર્મ અને દુષ્કર્મનું ભાન કરાવ્યું છે? પ્રભાતે “શ્રી આત્માનંદ પ્રકાશ’ ૪૧ માં વર્ષમાં તર્કવાદી જ્ઞાન કરતાં ચારિત્ર ( character)ની પ્રવેશ કરે છે. પૂર્વ પ્રણાલિકા પ્રમાણે સ્વગત ભૂમિકા ઉચ્ચતર છે, તે દર્શાવવા સાથે જ્ઞાની વિચારે છે કે જગતમાં સૂર્ય, ચંદ્ર, દીપક, r¢ વિરતિઃ એ સૂત્રનું રહસ્ય યથાશક્તિ વિદ્યુત વગેરે અનેક પ્રકાશે છે, પણ એ સર્વ સમજાવ્યું છે ? સંસારચક્રમાં જન્મ અને મૃત્યુ કરતાં અનંત ગુણ ચડિયાત આત્માને પ્રકાશ અનિવાર્ય અને સહજ છતાં, આમાના અનાદિ છે કે, જે કાળ, સ્વભાવ, નિયતિ, ઉદ્યમ અને અનંતપણા તરફ લક્ષ્ય રાખી માનવવાચકોની કર્મરૂપ પાંચ કારણોને અનુસરીને જ્ઞાન, દર્શન, આત્મભૂમિકાને તૈયાર કરી સ્વાવલંબનપૂર્વક ચારિત્ર અને તપદ્વારા વ્યક્ત થાય છે. કેવલ પ્રગતિમાન થવા પ્રેરણા કરી છે?—મનગદ્વારા જ્ઞાનીઓએ પાંચે કારણેમાં પુરુષાર્થની મુખ્યતા- વિચાર કરતાં ફલિત થાય છે કે અવશ્ય સુંદર વડે આ પ્રકાશ સંપૂર્ણ પણે પ્રકટાવે છે. એ પરિણામ આવ્યું છે. જગતમાં પ્રત્યેક સ્થલ વસ્તુ કેવલજ્ઞાનરૂપ જ્ઞાનમહાસાગરનું હું એક બિંદુ સ્વનિમિત્તવડે આત્માને જગાડે છે. આંગ્લ કવિ છું; છતાં એ બિંદુનું પણ જગતમાં અસ્તિત્વ છે તથા તત્વચિંતક શેકસપીઅરના કથન મુજબ shlat 214044211 Erla ani 24 anlat tonglies in troos and books in brooks પ્રકાશનું મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનરૂપ ક્ષાપ- અર્થાત્ “વૃક્ષો વાચા છે અને ખરાબુઆ પુસ્તકો શમિક જ્ઞાન નિમિત્ત છે; ઉપાધ્યાયજી શ્રી યશ- છે;” સૂર્યના ગ્રહથી જેમ કાર્તિધર રાજા વિજયજી “જ્ઞાનસાર ”માં કહે છે કે: “કૃષ્ણપક્ષ અને વૃદ્ધ થઈ ગયેલા વૃષભથી કરકે રાજાને (મિથ્યાત્વ) ક્ષીણ થયે છતે અને સમ્યકૃત્વરૂપ આત્મજાગૃતિ થઈ હતી તદનુસાર જો અમે શુક્લપક્ષ ઉદયમાન થયે છતે બીજને ચંદ્ર ગુણગ્રાહી હોય તો પ્રભુમૂર્તિ અને શાસ્ત્રો જેમ પૂર્ણિમાને ચંદ્ર બની જાય છે” તેમ પુછાલંબન હોવાથી આત્મજાગૃનિ અને તેમાં લાપશમિક જ્ઞાન ક્ષાયિકરૂપ અનેક જમેના આશ્ચર્ય નથી. લેખે એ શાસ્ત્રના નિર્ઝરણુએ શુભ પ્રયત્નો પછી બની જાય છે ત્યારે શ્રત હોવાથી આત્માને અંતરાવલોકન (introspeજ્ઞાનરૂપ શરીરદ્વારા બાહ્ય અને આંતર જગતમાં ction ) માટે થાય એ સ્વત:સિદ્ધ છે; જેથી મારાથી યથાશક્તિ કાર્ય બની શકયું છે? પ્રસ્તુત પત્રદ્વારા બાહ્ય જગતમાં અર્થ અને
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
नूतन वर्षनुं मंगलमय विधान |
અને કામમાં મશગૂલ ગૃહસ્થાને ધર્મ પુરુષાર્થ માં જોડવારૂપે અને આંતર જગતમાં એ પુરુષાર્થ ના નિચાડરૂપ કષાયના અભાવ અને જ્ઞાન, દર્શન, ચારિત્રર્ષ આત્મિક ગુણેમાં રમણતા કરાવવારૂપે જે કાંઇ બની શકયુ છે, તે માટે આ પત્ર પ્રશસ્ત ગારવ અનુભવે છે.
卐
સ’જ્ઞાનિર્દેશ
શ—
પ્રસ્તુત નૃતન વર્ષની ‘આત્માનંદ પ્રકાશ’ની
સંજ્ઞા ૪૧ ની છે. સમ્યક્ત્વના ૬ સ્થાના, જ્ઞાનના ૫ વિભાગેા, ચારિત્રના ૧૭ પ્રકારો, અને તપશ્ચર્યાના ૧૨ ભેદો મળી કુલ ૪૦ ની સંખ્યા સાથે આત્માના ૧ પ્રકાર ઉમેરતાં ૪૧ ની સંજ્ઞા ફલિત થાય છે; ગણિતની દૃષ્ટિએ ૪+૧ ગણતાં પંચપરમેષ્ઠીનું, જી-૧ વિચારતાં દર્શીન જ્ઞાનચારિત્રરૂપે રત્નત્રયીનું, ૪૧ ગણતાં દાન,
શીલ, તપ અને ભાવનું, ૪-૧ નું રહસ્ય
તપાસનાં અરિહત વગેરે ચાર મંગલાનું સ્મરણ થાય છે; સમગ્ર રીતે વિચારતાં આ અમૂલ્ય જન્મમાં મનુષ્યો માટે ત્રણે યાગથી
દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપનું આરાધન સાધવાની આવશ્યકતા સૂચવે છે, પ્રથમ કર્મ ગ્રંથમાં નિવેદન કરેલું આ સંજ્ઞાદ્યુત જો આત્મજાગૃતિપૂર્વ ક હોય તા જ, એ સ ંજ્ઞામાંથી સુંદર પ્રેરણાઓ ( inspirations ) મેળવી દસ દષ્ટાંતાથી દુર્લ ́ભ ગણાતા માનવજન્મને સફ્ળ કરી શકાય છે.
જર્મનીએ સર કરી અનુકૂળ બનાવી લીધાં. ખીજી તરફ જર્મનીએ મિત્ર તરીકે ગણવા છતાં રશિ ઉપર પીઠ પાછળના ઘા કર્યા અને ત્યાં પુષ્કળ લશ્કર ઉતારી લડતને ઉગ્ર બનાવી. બીજી તરફ હિદી ચીન, સીઆમ, સિંગાપુર, બ્રહ્મદેશ વગેરે પૂર્વ પ્રદેશેા ઉપર જાપાને હૂઁક વખતમાં આધિપત્ય જમાવી દીધું, અને હિંદુસ્તાન ઉપર ભયના બાહુ ઊર્ધ્વ રાખ્યા. ગયા અને ફેસીઝમમાં કેટલાક ફેરફારો થયા; છેલ્લાં છેલ્લાં ઇટાલીમાં મુસેાલિની પદભ્રષ્ટ થઈ કેમકે સાથી રાજ્યેાની લડત ઇટાલીની તદ્ન નજીક આવી ગઇ; છતાં સાથી રાજ્ય સાથે ઇટાલીએ હવે કેમ કામ લેવું તે માટે સાણસામાં સપડાયલા જેવી સ્થિતિ થઇ ગઇ છે. જન સૈન્ય સ ંખ્યાબ ધ રીતે ઇટાલીમાં ઊતરી રહ્યુ છે; ઇટાલી સુલેહનામું સ્વીકારે છે કે લડત આગળ ધપાવે છે, તે ભાવિના ગર્ભ માં છે.
હિંદુસ્તાનમાં પણ બંગાળ અને બિજાપુર વગેરે જિલ્લાઓમાં ખાસ કરીને ભૂખમરાથી મનુષ્યોના પ્રાણ જાય છે તેમજ અન્ય પ્રદેશેામાં પણ અનાજની ભીષણુ મેઘવારી ચાલુ છે. મારવાડ અને ઉપલેટા જેવા પ્રદેશમાં જળસ કટથી ખાનાખરાખી થઇ રહેલી છે; અસ`ખ્ય પશુઆની માંસના ખારાક માટે કતલ થઈ રહી છે. આ રીતે આખી દુનિયા ઊથલપાથલથી દોડી રહી છે; યુરાપીય રાજ્યાને તેમજ જાપાનને અન ંત તૃષ્ણા રાજ્યલાભની ઊઘડી છે; તે ખાતર મનુષ્યસ’હાર ભીષણ રીતે ચાલી રહ્યો છે; વર્તમાનમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધના પર ંતુ કર્મના નિયમે વ્યક્તિ તેમજ સમષ્ટિવાતાવરણ( environment)ના પ્રારંભ જ સામ્રાજ્યને એક સરખી રીતે લાગુ પડે છે. નીએ શિને અનુકૂળ બનાવી ઈંગ્લેંડ, ક્રોધ, માન, માયા, લાભની ઉગ્રતા વ્યાપક છે; પેલે’ડ, તથા ફ્રાન્સ સામે લડાઇ જાહેર કરી તેનાં ફળે! સામ્રાજ્યા અને તેની પ્રજા ભાગવી ત્યારથી થયા; ત્યારપછી અનેક બનાવા બની રહી છે. કર્મના પરિપાક પ્રમાણે રાષ્ટ્રો અને ગયા, ફ્રાન્સ જર્મનીને શરણે થયુ અને અનુ-પ્રજાએ કર્મ ફળ અનુભવી રહ્યા છે; પરંતુ આ કૂળ બની ગયું. તેવી રીતે બીજા અનેક રાજ્યે . યુદ્ધમાંથી સાર ગ્રહણ કરી, માનવ સમૂહ જો
વિશ્વસ'ગ્રામ અને વાતાવરણ—
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાશ :
પિતાની ભૂતકાળની ભૂલરૂપ પાપોનો અને આદર્શ ઠીક ઠીક રીતે રજૂ કર્યો હતો. આ પ્રસંગે અન્યાયને પશ્ચાત્તાપ ન કરે અને પોતાના આ સભાના માનનીય સેકટરી ભાઈ વલ્લભસંબંધો માનવહિતની ભૂમિકા ઉપર ન સ્થાપે દાસ ત્રિભુવનદાસને પાલીતાણાના નામદાર ઠાકર તે આ સંહાર નિરર્થક બને ! ગત લડાઈમાં સાહેબના અધ્યક્ષપણ નીચે ગુરુકુળના મુંબઈના એમ જ બન્યું હતું અને તેના ગર્ભમાંથી ચાલુ સેક્રેટરીઓ સાથે એમની અનેક વર્ષોની સેવા સંહાર પ્રકટ થયે છે; પરંતુ કુદરત પ્રત્યેક બદલ માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. માનવને પળે પળે શિક્ષણ આપી, નવો માર્ગ મહાલક્ષ્મી મિલના મેનેજર શ્રીયુત ભેગીલાલબતાવતી રહી છે, તદનુસાર યુદ્ધ પછી મિત્ર ભાઈના સ્તુત્ય પ્રયાસથી ગત વર્ષમાં તળાજામાં રાજ્યો અને ધરી રાજ્યોને પણ પશ્ચાત્તાપના ભેજનશાળા શરુ થઈ હતી. શેડ દેવકરણ અગ્નિથી શુદ્ધ થવાનો કુદરતી નિયમ અવશ્ય મૂળજીના ઍકઝીકયુટરોએ વીલની રૂએ બે પ્રાપ્ત થશે જ, અને સાહુ શાંતિપ્રસાદજી કહે લાખની રકમ મુંબઈ શેઠ હરકીશનદાસ નરેછે તેમ “આ યુદ્ધજન્ય ભયંકર વિનાશ પછી તમદાસ હોસ્પિટલમાં જનકલ્યાણની પ્રવૃત્તિ દુનિયાના રાષ્ટ્રે અહિંસા અને સત્યને શ્રદ્ધા- વિશેષ વધારવા માટે ભેટ આપી છે. કાનપુર પૂર્વક સ્વીકારશે એવી આશા રખાય છે. આપણે મુકામે દિગંબર જૈન ભાઈઓની પરિષદમાં જે આપણી ધાર્મિક ભાવનાઓને શ્રદ્ધાથી બીજા કેટલાક ઠરાવની સાથે “ ઐતિહાસિક વળગી રહીએ અને જીવનમાં ઉતારીએ તો મહાવીર ચરિત્ર' વિવિધ દષ્ટિબિંદુથી એક યુદ્ધની જવાળાઓથી બળીને ખાખ થઈ ગયેલી હજાર લગભગ પાનાવાળું તૈયાર કરવા મહત્ત્વાકાંક્ષાની સમાધિ ઉપર બેઠેલી માનવતા ચાર હજાર રૂપિઆ પારિતોષિક આપવાનું
એક દિવસે તીર્થકર ભગવાનની કૃપાવારિથી નકકી કર્યું છે. આવામાં દિગંબર કૅલેજ પિતાની તરસ છિપાવશે, એ વખતે વસુંધરામાંથી ખોલવામાં આવી છે; વેતાંબર જૈન કોલેજ
જેન જયતિ શાસનમ’ને ધ્વનિ ઊઠશે.” માટે સમાજે લક્ષ્ય આપવા જરૂર છે. રાયકોટ સંસ્મરણે
તથા કસૂરમાં (પંજાબ) આ. શ્રી વિજયવલ્લભગત વર્ષના સંસ્મરણમાં આ. શ્રી આનંદ. સૂરિના આધિપત્ય નીચે અંજનશલાકા તથા સાગરજીના નેતૃત્વ નીચે આગમમંદિરની પ્ર- પ્રતિષ્ઠા મહોત્સવ થઈ ગયે; તેમજ તેમને ૭૩ મે તિષ્ઠાને અભૂતપૂર્વ મહોત્સવ પાલીતાણે ઉજ- જન્મ જયંતી મહોત્સવ પટ્ટી નગરમાં ઉજવા; તેમજ આ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજીના વા. આ. શ્રી વિજયરામચંદ્રસૂરિના નેતૃત્વ આધિપત્ય નીચે રહીશાળા તથા કદંબગિરિમાં નીચે પાલીતાણામાં દબદબા ભર્યો ઉપધાન ઉત્સવ અંજનશલાકા, પ્રતિષ્ઠા વગેરે થયા હતા. પાલી- ઉજવાયો હતો. દેશવિરતિ ધર્મારાધક સંમેલન તાણે ગુરુકુળ રજતોત્સવ માહ માસમાં શેઠ શ્રી શ્રી સુરચંદ પુરુષોત્તમદાસ બદામીના પ્રમુખ રતીલાલ વર્ધમાનના પ્રમુખપણ નીચે ઉજવાયો પણ નીચે કપડવંજમાં ધાર્મિક ક્રિયાઓપૂર્વક હતો. એમણે અધ્યક્ષસ્થાનેથી શિક્ષણ, સંસ્કૃતિ, ઉજવાયું. એમના પ્રમુખ તરીકેના ભાષણમાં જૈન ઇતિહાસ, શ્રમણ સંસ્થા વગેરે હકીકતનું વર્તમાન યુગને સંદેશ સંભળાવતાં સસ્તા ભાકાર્યદક્ષતા(efficiency)પૂર્વક દિગદર્શન કરાવ્યું ડાની ચાલીઓની જરૂર, વ્યાયામની ઉપયોગિતા હતું. સેકેટરીઓનાં નિવેદને પણ શિક્ષણ અને બહારના ઠાઠમાઠને તિલાંજલિ આપવા ક્ષેત્રમાં કાર્ય કરી રહેલી ઉક્ત પ્રાચીન સંસ્થાનો પૂર્વકનો સુંદર સંદેશ હતો, અને તે બાબતને
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
नूतन वर्षनुं मंगलमय विधान |
卐
ધર્મમાં દઢ થવા માટે નિમિત્તભૂત જણાવી હતી; મહાવીર ચારિત્ર રત્નાશ્રમના ઉત્પાદક અને આ રીતે દન, જ્ઞાન, ચારિત્રના સૂત્રા ઉજ-સંચાલક હતા, તેમના સ્વર્ગવાસ થયા છે; વાયાં હતાં. મહાત્મા ગાંધીજી અને જવાહરલાલ જેથી જૈન સમાજે એક પ્રખર અનુભવી અને નેહેરૂ વગેરે કૉંગ્રેસ નેતાઓને ગત આગસ્ટની વિદ્વાન વ્યક્તિ ગુમાવી છે. સ્વ॰ શેઠ નાત્તમદાસ નવમી તારીખે ખ્રિ • સરકારે જેલમાં રાખ્યા ભાણજીના પત્ની બહેન સૂરજબહેનના સિદ્ધ છે, અને એ રીતે હિંદુસ્તાનની આઝાદીને સિદ્ધક્ષેત્રમાં માસક્ષમણુની તપસ્યામાં સમાધિપૂર્વક સ્વર્ગવાસથયેા છે; શેઠ દેવચંદભાઇ દામજી જેએ ‘જૈનપત્રના અધિપતિ હોવા ઉપરાંત આ સભાના હિતેચ્છુ તથા સલાહકાર હતા, તેમનુ પણ ખેદજનક અવસાન થયું છે. શેઠ ટાલાલ પ્રેમજી તથા અન્ય લાઇફ મેરેાનાં અવસાન થયાં છે. આ તમામ આત્માની શાંતિ ઇચ્છીએ છીએ. લેખદન
થવા દીધી નથી. હિંદુસ્તાન દેશના દુર્ભાગ્યે હજી પણ મુસ્લિમ લીગ અને કોંગ્રેસને સંપર્ક સધાયા નથી; અને બ્રિટિશ સરકારે અનેક કારણેામાં તે કારણ પણ આઝાદીની અયાગ્યતા માટે વાર વાર આગળ ધર્યું છે. તે હિંદના રાજ કીય પક્ષાના આંતિરક મતભેદના ઉકેલની કે હિંદુ અને બ્રિટન વચ્ચે પડી ગયેલી રાજકીય આંટીના ઉકેલની કાંઇ જ શકયતા ક્ષિતિજ ઉપર હાલ દેખાતી નથી; તિથિચર્ચા પ્રકરણને અંગે શેઠ કસ્તૂરભાઈ લાલભાઈ મારફત પુના વાળા ડા. પી. એલ. વૈદ્યને આ. શ્રી આનંદસાગરજી તથા આ. શ્રી વિજયરામચંદ્રસૂરિની સહીથી તટસ્થ તરીકે ન્યાય આપવા સુપરત કરવામાં આવ્યું છે; જેના નિણ્ય હવે પછી ટૂંક વખતમાં બહાર પડશે; પરિણામ આવ્યા પછી બન્ને પક્ષા શાંતિથી કામ લેશે જેથી સંઘમાં વિશેષ ફ્લેશ ન થાય તેમ ઇચ્છીએ. સ્વર્ગવાસ---
ગત વર્ષમાં પૂ. પ્ર. મ. શ્રી કાંતિવિજયજી કે જેએ શ્રી આ સભાની શરુઆતથી જ આત્મારૂપે હતા, અને જેએથી વાવૃદ્ધ અને જ્ઞાનસ્થવિર હતા. તેમના સ્વર્ગવાસથી આ સભાને તેમજ જૈન સમાજને સંપૂર્ણ ખેાટ પડી છે; તેમના નિમિત્તે સભા તરફથી સ્મારક ફ્ડ ખાલવામાં આવ્યું છે. જેમાં લગભગ ૧૫૦૦) રૂપિઆ ભરાઇ ગયા છે; અને ક્ડ ચાલુ છે. પાટણમાં મુ. પૂ. પુણ્યવિજયજીની પ્રેરણાથી એમનું મુખ્ય સ્મારક થવા સંભવ છે; મુ. ચારિત્રવિજયજી કે જેએ સાનગઢ
For Private And Personal Use Only
७
ગત વર્ષમાં કુલ ૯૦ મુખ્ય વિષયના લેખા પાનાં ૨૬૯માં આપવામાં આવ્યા છે; જેમાં ૨૮ પદ્ય લેખા અને ૬૨ ગદ્ય લેખા છે. પદ્ય લેખામાં મુ॰ હુંમદ્રસાગરજીના હૃદયભાવના વગેરે લગભગ બાર કાવ્યા તથા મુ॰ લક્ષ્મીસાગરજીનુ પર્યુષણ પર્વ મહાત્સવનુ એક કાવ્ય, મુ સિદ્ધિમુનિનું ભ॰ મહાવીરને સ ંદેશનુ એક કાવ્ય, કવિરાજ શ્રી રેવાશંકરભાઇના જીવન આરસી વગેરે છ કાળ્યા, રા૦ અમરચ ંદ માવજીના ભાવ, મુક્તિ વગેરે ત્રણ કાવ્યા, રા ઝવેરચંદ છગનલાલનું શ્રી વિજયવલ્લભસૂરિનુ સ્તુતિ કાવ્ય, અને સુયશનું પ્રભુધ્યાનરૂપ કાવ્ય-આ તમામ કાવ્યા કવિસૃષ્ટિમાં અનેક અંશે નૃતનતા અપી રહ્યાં છે અને આત્મજાગૃતિનાં પ્રેરક બની રહ્યાં છે. ગદ્ય લેખામાં આ॰ શ્રી વિજયકસ્તૂરસૂરિના વિવેકના પ ંથે વગેરે અગિયાર તાત્ત્વિક લેખા, મુ॰ દક્ષવિજયજીના નવતત્ત્વ પ્રકરણના પદ્મમય સફળ અનુવાદમય પાંચ લેખા, ૫૦ ધર્મવિજયજીના ‘આત્માનંદ પ્રકાશ ’ને સદેશરૂપ લેખ, સ૦ પા॰ મુ પુણ્યવિજયજીના રાગદ્વેષના તાત્ત્વિક વિચાર
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
F
શ્રી આત્માનંદ પ્રકાશ :
વગેરે વિદ્વત્તામય છ લેખે, આઇ શ્રી વિજય- સવિશેષપણે બળ મળે તેવા જન સમાજને પદ્મસૂરિના જેનાગમ નિયમાવલિ વગેરે સૈદ્ધાં વિશેષ ઉપગી લેખો આપવા અન્ય સાક્ષરોને તિક ઉત્તર પ્રત્યુત્તરવાળા છ લેખ, મુલક્ષમી આમંત્રીએ છીએ, અને પ્રસ્તુત પત્ર સાથે સાગરના જીવન સાફલ્ય વગેરે ચાર લેખો, ગત વર્ષમાં અક્ષરણિદ્વારા સંબંધને જાળવી મુક ન્યાયવિજયજીને ચાતુર્માસિક કર્તવ્યને રાખનાર પ્રસ્તુત ગદ્યપદ્યમય લેખકને આભાર લેખ, રાત્રે અમરચંદ માવજીના અમર આત્મ- માનીએ છીએ. ગત વર્ષમાં આ સભામાં ચાર મંથનના સમાજોપયોગી સાત લેખ, રાહ- પેટ્રન થયા છે. પેટ્રને તથા લાઈફ મેંબરને નલાલ દી. ચેકસીના અહિંસાની અદ્ભુત શક્તિ માટે ગત વર્ષની ભેટ તરીકે છે સુંદર ગ્રંથે વગેરે કથાશેલિને સિદ્ધ કરતા અગિયાર લેખે, આપવા માટે તૈયાર થઈ ગયા છે. છ કર્મગ્રંથો ડૉ. ભગવાનદાસના સિદ્ધસ્તંત્રના સંસ્કૃત અને બે વિભાગમાં સભા તરફથી છપાઈ ગયેલ છે. માગધીજ્ઞાન તેમજ ભિન્ન ભિન્ન ગ્રંથની સાહા- કારત્નકેશ વગેરે ત્રણ ગ્રંથો છપાય છે; યતાવાળા આઠ લેખો, રા. રેવાશંકર બધેકાના વસુદેવહિ ડીને બન્ને ભાગો તથા બ્રહક૯પના રત્નાદિ અન્યક્તિના ચાર લેખે, વકીલ ન્યાલ- પાંચ ભાગો છપાઈને સમાપ્ત થઈ ગયા છે. ચંદભાઈના સ્વધર્મ વગેરે ત્રણ લેખે, ૫. ઉપસંહાર અને પ્રાર્થનાપ્રભુદાસને સમ્યગ દષ્ટિને લેખ, બાબું ચ પિત- શ્રી મહાવીર પરમાત્માએ ભગવતી સૂત્રમાં રાયજીને સમ્યગજ્ઞાનની કુંચીરૂપ ભાષાંતરવાળા શ્રી ગૌતમસ્વામીજીના પ્રશ્ન: મિથે મતે કાઢો બે લેખો, તથા રા. જીવરાજભાઈ ઓધવજીના ૪િ સુશ્ચ ? ને ઉત્તરમાં “જીવ અને અજીવના અગુરુલઘુ પર્યાય વગેરે વિદ્રોગ્ય ચાર લેખા પર્યાયરૂપે નિશ્ચય કાળ છે” તેમ ખુલાસે આવેલા છે, તે સિવાય માસિક કમિટી તરફથી કરેલ છે. એ દષ્ટિએ અજીવ અને આત્માના વર્તમાન સમાચારના બાર લેખો તથા સ્વીકાર પર્યાયે ક્ષણે ક્ષણે ( evervarying ) પલટાય સમાલોચનાના પાંચ લેખો અને નુતન વર્ષનું છે. અનંત કાળથી આત્માના પર્યાય ભિન્ન ભિન્ન મંગલમય વિધાન આવેલાં છે. આ તમામ શરીર અથવા અન્યરૂપે પલટાતા આવ્યા છે. લેખનું અતિશયોક્તિ ભરેલું વિવેચન નહિ અનંત કાળને આત્મા પચાવી ગયેલ છે; પરંતુ કરતાં તે તે લેખેનાં વાચનનું પરિણામ વોચ- આત્માને કાળ બની શક્યો નથી. શકશે નહિ, કોના પરિણામિક ભાવને સમર્પણ કરીએ કેમકે અનંતકાળમાં પણ એકરૂપ રહેલ:આત્મા છીએ અને તેવા સુંદર લેખો આવવાથી સમા- આખા વિશ્વમાં શાશ્વત જીવન અનુભવે છે, જના સુંદર અભિપ્રાયો આવેલા છે તે માટે અને હું છું તે જ શાશ્વત છું--અમર છું એવા આનંદ વ્યક્ત કરીએ છીએ.
પ્રકારની એકતા અનુભવી શકે છે. આ વસ્તુ ભાવના અને સભાનું કાર્ય–
સ્થિતિને અનુરૂપ સ્મરણસંહિતામાં સ્વ. સા. પ્રસ્તુત નવીન વર્ષમાં ધાર્મિક જીવનમાં શ્રી. નૃસિંહરાવ “દીઠું જીવન તત્ત્વ સનાતન, બળની પ્રગતિ થાય તેવી સુંદર શેલિથી શાસ્ત્ર મૃત્યુ મરી ગયું રે લોલ” રૂપે કહે છે. સ્વામી નુસારી લેખો આપવાની ઈચ્છા ચાલુ રાખેલી વિવેકાનંદ પણ: “I was never born, yet છે. લેખ સંબંધમાં આ અમારી ભાવનાની my births of breath are as many as સફળતા સાક્ષર લેખકોની પ્રવૃત્તિ ઉપર નિર્ભર waves on the sleepless sea. ” અર્થાત છે, જેથી નૂતન વર્ષમાં અમારી ભાવનાને “હું વાસ્તવિક રીતે અજન્મ અને અમર છું;
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનદ પ્રકાશ
પરંતુ સ્થલ દષ્ટિએ મહાસાગરના મોજા તુલ્ય થાય છે. માં જીવ પદાધિ મજુવારમારા જન્મ અને મરણ થાય છે.” ખરેખર, વાત્ર એ શ્રી હરિભદ્રસૂરિના ગદષ્ટિ સમુમનુષ્ય એ અનેક પ્રકારના અનુભવેન સંસ્કાર માં આવેલા ઉદ્દબોધક વાક્યનું સ્મરણ કરી, સહિતના વિકાસને અખંડ રાખનાર અમર શ્રી જિનેશ્વર પ્રભુએ નિવેદન કરેલા અસંખ્ય આત્મા છે; તેના વિકાસકમ (evolution ) ગોમાંથી ગમે તે શુભ ગદ્વારા પ્રસ્તુત પત્રના અખંડ, અનંત અને સનાતન છે. તે જન્મ વાચકે પરમાત્મસ્વરૂપ મેળવવાની કળા પ્રાપ્ત છે તે વખતે પૂર્વજન્મના સંસ્કારોનો વારસો કરવા મોહજન્ય વાસનાને અંકુશમાં રાખનારું લઈને જન્મે છે. તે જુગને મુસાફર તથા આત્મિક બળ ( counter force) મેળવે, ઘણું દેશને મહાન યાત્રી છે. સામાયિક, અને એ રીતે ભવ્યાધિ દૂર થવા આત્માને પ્રતિકમણ, પિષધ, જિનપૂજા, વ્યાખ્યાન અભૂતપૂર્વ આનંદ પ્રાપ્ત કરવા પ્રેરાય; તેમજ શ્રવણના સંસ્કારોએ આત્માને ચારિત્રબળમાં જગતમાં પ્રકટી રહેલા યુદ્ધદાવાનળ અને ભીષણ તૈયાર કરવા માટે આરસના પથ્થરને ગોળાકાર મેંઘવારીઓ શાંત થઈ જાય; સંસારના ઝેર, બનાવવા તુલ્ય ટાંકણાઓ છે. અનેક જન્મમાં વેર, છે નિમૅલ બને, અને સર્વત્ર શાંતિની ઘડાતા ઘડાતા શુભ સંસ્કારોની વૃદ્ધિ થતા પ્રતિષ્ઠા થાય તેમ શ્રી જિન શાસનના અધિષ્ઠાયક અશુભ સંસ્કારો વિલય થતા જાય છે; આ પ્રસંગે દેવની પ્રાર્થના કરી, અદભિષેકવિધિમાં શ્રી કર્મચેતનાવડે ફલાભિમુખ થયેલી કર્મફળ- શાંતિસૂરિએ રચેલા અને બૃહસ્થતિમાં સ્મરણ ચેતના પ્રસંગે જે જ્ઞાનચેતના જાગૃત હોય તે, રૂપે ગવાતા શ્રી શાંતિનાથજીની સ્તુતિરૂપ બે અનેક કષ્ટપ્રસંગોમાં આત્મા જાગી ઊઠે છે; મંગલમય લોકો સાદર કરી વિરમીએ છીએ. અને વિચારે છે કે, આ જગતની પરિસ્થિતિ શ્રીમતિ શાંતિનાથાથ, નમ: શાંતિવિધિને . નિષ્પોજન નથી, પણ તેની પાછળ મહાન ગઢોરવાડમરાથીરામુદાવિંતત્ર શા. ભવિતવ્યતા રહેલી છે. આ પ્રસંગે જીવનનો શાંતિ: શાંતિ: શ્રીમાન, શાંતિરિતુએ ગુદા હેતુ સ્પષ્ટ થાય છે, અને સ્વરૂપ અવસ્થાનશક્તિ શાંતોત્ર સરા તેvi gi, રાતિદે દે રે, ( power of self-subsistence ) પ્રાપ્ત
ૐ રાતિ: શાંતિ: શાંતિ:
આત્માનંદ પ્રકાશ
(આંતરલિપિકા-દેહરા) આતમાનંદ સહજ સ્વરૂપ, પ્રકાશ હેજે થાય; તરવા હોય જે ભાવના, સાધન સિદ્ધ ગણાય. ૧ મારા તણી મમતા મૂકી, સમતાને અવકાશ; નંદન ત્રિશલા વીરજિને, આ જ્ઞાન પ્રકાશ. ૨ દયા ધર્મને દિલ ધરી, આતમલક્ષ પ્રહાય; પ્રકાશ મળશે સ્વરૂપને, આનંદ અવધિ થાય. ૩ કાર્ય એક પરમાર્થનું, બીજું નહિ મન લક્ષ, શરણું મળીયું શ્રીવીરનું, “અમર’ જ્ઞાનનું વૃક્ષ ૪
અમરચંદ માવજી શાહ
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિકાસનું કિરણ
લેખક: આ. શ્રી વિજયકસ્તૂરસૂરિજી મહારાજ
છૂટી જઈ પૂર્ણ સ્વતંત્રતા મેળવવાના એક ક્ષમા એટલે? સહન કરવું. આ સહન કરવું જ આશયવાળું માનવજગત વધારે ને વધારે તે કેવળ અશુભના ઉદય માટે જ હોતું નથી; બંધાવાના કારણેની જ દિશામાં ગમન કરીને પરંતુ શુભના ઉદય માટે પણ હોય છે. શુભના પોતાને એમ માની લે કે હું મુકાઈ ગયે. તે ઉદયથી મળેલા પૌદ્ગલિક સુખના સાધને જોઈને એક મુકત બની પૂર્ણ વિકાસી આત્માઓની મનુષ્ય ઘણા હરખાય છે, ઘણે મદગ્રસ્ત થાય દષ્ટિમાં ખોટું સ્વપ્ન સેવી રહ્યો છે. સાચી સ્વ છે, ઘણો કોપી થાય છે, ઘણા કામી થાય છે, તંત્રતા--સાચા વિકાસમાં મનની માન્યતાને અવ ઘણો અન્યાયી થાય છે, ઘણા લોભી થાય છે, કાશ જ નથી, કારણ કે મનની માન્યતા તે વિકાર ઘણે માની થાય છે, ઘણે નિર્દય થાય છે. આ છે, અને તે વિકાર વિકાસમાં હોય જ નહિ. બધુ શાનું પરિણામ ? અક્ષમા-અસહિષ્ણુતાનું આત્મશ્રેય માટે કોઈ પણ દિવસ મુકરર કરેલે અશુભના ઉદયથી થતા અનિષ્ટ પ્રસંગો જેવા કે: નથી. ગમે તે દિવસે પરિણામની શુદ્ધિથી આત્મ. રેગ, શેક, દરિદ્રતા, પ્રતિકૂળતા, અપયશ શ્રેય સાધી શકાય છે; છતાં માનવીઓની અપૂ. આદિ સુવિદિત જ છે, કે જેને માનવીઓ ન ર્ણતાના અંગે શ્રેયસાધક દિવસેને ભેદભાવમાં સહન કરવાથી આ લોકમાં વૈર, વિરોધ, અશાંતિ સ્થાન આપ્યું છે અને તે પણ પોતપોતાને જ આદિ ફળોને મેળવે છે ને પરલોકમાં દુર્ગતિની અનુસરવાની બુદ્ધિથી. જેણે જે દિવસ મુકરર યાતનાઓ ભેગવે છે. કર્યો હોય તેની બુદ્ધિ અને માન્યતા તે જ દિવસ પાચ ઇંદ્રિયોના વિષયોને ઉદયભાવમાં પણ શ્રેયમાં સાધક માને છે, અન્ય નહિ. અસ્તુ ! માનવીને ક્ષમા સહન કરવાની અતિ આવશ્યકતા એમ રહે; પણ શ્રેય સાધો. અયના કારણે રહે છે. જેઓ વિષને સહન કરી શકતા નથી રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાનને સ્થાન ન આપી. અને વિકળ થાય છે તેઓની ઉભય લેકમાં આવું સ્પષ્ટ હોવા છતાં શ્રેયના નામે અશ્રેયની માઠી દશા થાય છે. આદર કરનાર આત્માઓ બહુ જ અંધકારમાં આથડી રહ્યા છે.
ક્ષમા એટલે કર્મોના ઉદય માત્રને સહન ત્યાં સુધી મા ની સતી થી કરવું. લેશ માત્ર પણ વિકૃતિ ન થવા દેવી.
આવી ક્ષમાથી નિર્જરા થાય છે, કર્મને ક્ષય અજવાળાની દિશાથી પરામુખ જ કહી શકાય; તે પછી અજવાળામાં ચાલનાર કેવી રીતે કહી
થાય છે. આ ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે શકાય ? અજવાળા વગર તો અનંત કાળ
કર્મથી છૂટવાને કેવળ એકજ માર્ગ છે અને આથડતો ગયો પણ, સ્થાન મળ્યું નહિ તેમજ '
તે ક્ષમા છે. ઓળખ્યું પણ નહિ,
પ્રસંગે અને સંજોગોને તેમજ વિકારી
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિકાસનું કિરણ
F
- ૧૧
જગતની પ્રવૃત્તિને જ્યાં સુધી સહન કરવાનું શ્યકતા નથી. સ્કુરણનું ઉપાદાન કારણ કર્મ સામર્થ્ય પ્રાપ્ત થયું નથી, સહન કરતાં શીખ્યા છે. માટે કર્મજન્ય ફુરણ હોવાથી કમને નથી ત્યાં સુધી ધર્મ કરીએ છીએ અથવા કર્યો વિકાર છે; અને વિકાર વિકાસનું કારણ બની છે; તોધ કરીએ છીએ અથવા કર્યો છે, શકે નહિ. જડ અને જડના વિકારો પ્રારંભમાં કહી શકાય જ નહિ.
કાંઈક મદદગાર થઈ શકે ખરા, પણ તે વિકાસસાચી સહન શક્તિ પ્રગટ થયેલી ત્યારે જ દષ્ટિ વિસારીને નહિ. વિલાસ દષ્ટિવાળાને તેનું કહી શકાય કે જ્યારે પ્રતિકૂળ સંગે કે આત્મિક નુકસાન કરનારો થાય છે. શક્તિ સંબંધોનું સ્મરણ પણ ન થાય; તેમજ ફુરણા
મેળવવાની દષ્ટિવાળો અમુક વખત સુધી ભલે પણું ન થાય, કારણ કે સરણા જ સકળ સંસા- લાકડીનું આલંબન લે; પણ વિલાસદૃષ્ટિવાળે નું ઉપાદાન કારણ છે. બહારથી ગમે તેવી લાકડીના નિરંતર આલંબનથી અશક્તિ જ પ્રવૃત્તિમાં રહ્યા છતાં તે સમયની ફુરણા જ આ
મેળવે છે. અશક્ત બનનારે અશક્તિના આશ્રયભાવી સંસારની વ્યવસ્થા બનાવે છે. તમે સ્થળો સર્વથા છોડી દેવાં જોઈએ. વાંચ્યું હશે અથવા તે વાત સાંભળી હશે માટે ક્ષમા-સહનશક્તિ અર્થાત્ ઉદયનું કે: “#SÉ વદુ સ્થા...” આ અંકુરણ જ અલક્ષ્ય, સ્કૂરણાનો અભાવ થયા પછી જ જગતનું ઉપાદાન કારણ બની છે અર્થાત્ સ્કુર- આત્મા નિવૃત્તિમાં આવે છે અને પોતાનો ણામય પ્રભુથી સંસારની ઉત્પત્તિ થઈ છે. ફુર- વિકાસ મેળવી શકે છે. શાંતિ, આનંદ અને ણામય પ્રભુ તે જગત અને સ્કુરણવિહીન સુખ ત્યાં જ છે. બાકી તો આત્માને ઉચ્ચ કોટિને પ્રભુ તે પ્રભુ. આમ સમળ અને નિર્મળ આત્મા વિકાસમાર્ગમાં ગમન કરનારો ઓળખાવવા બે સ્વરૂપમાં વહેંચાઈ ગયા છે. જ્યાં કુરણ બહારથી ગમે તેટલો ડોળ કરે પણું શાંતિ, નથી ત્યાં સંસાર નથી, ત્યાં કેવળ આત્મસ્વરૂપ સુખ, આનંદ મળી શકતાં નથી. જ છે. નિવિક૯૫ કુરણુવિહીન સમાધિ તે જ
મોહથી મુક્ત બની સ્વતંત્ર થયા વગર વાસ્તવિક ધર્મ અને તે જ પોતે આત્મા.
અથવા સ્વતંત્ર બનવાની હાર્દિક ઈચ્છા વગરપ્રસન્નચંદ્ર રાજર્ષિને પણ ફુરણાત્મક સા- ની ધર્મના નામે જેટલી બાહ્ય પ્રવૃત્તિઓ કરી તમી નરક હતી. ફુરણ નષ્ટ થતાંની સાથે જ ડોળ કરાય છે તે કેવળ આજીવિકાના ધંધા સાતમી નરક પણ નષ્ટ થઈ ગઈ અને નિવિકલ્પ સિવાય કશું ય નથી. માટે જ્યાં જ્યાં એટલે સમાધિ થતાની સાથે જ આત્મદર્શન થયાં. જેટલે અંશે ક્ષમા છે ત્યાં ત્યાં તેટલે અંશે ધર્મ
આત્મ સ્વરૂપ મેળવવાને ફણાની આવક છે, વિકાસ છે, સુખ છે, આનંદ છે, શાંતિ છે.
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાચા સુખને માર્ગ =
લેખક : મુનિશ્રી ન્યાયવિજયજી મહારાજ
[ોંધઆત્માનંદ સભાના સેક્રેટરીઓનો એક સ્વીકાર “gsÉનધિ મે જોરુ, નાદર પત્ર આવ્યો: “શ્રી આત્માનંદ પ્રકાશ” માસિક ૪૧ ૪રૂ ની અપૂર્વ ભાવનાનો સ્વીકાર સુચવે છે. મા વર્ષમાં પ્રવેશ કરે છે. આ મંગલ પ્રસંગે એક એક સપદ પણ સૂચવે છે. આખરે તો આ બધું લેખ મેકલશે. માસિકને ૪૧ મે વર્ષમાં પ્રવેશ આત્માનંદ જ્ઞાન પ્રાપ્ત કરી પંચમતિ-ગતિ એ બહુ જ અર્થસૂચક છે. અત્યારના અશાંત યુગમાં પામવા માટે જ છે. શાન્તિને-આત્માનંદને સંદેશો આ અંક સૂચવે છે. ૪નો આંક ચાર મંગલને સૂચવે છે. સત્તા જુઓ, ૪–ચાર કષાયોનો જય કરી, ૧-મોક્ષસુખની નં-હિંતા મંરું, સિદા મં, સાદુ પ્રાપ્તિ કરે; ૪-ચાર ગતિનો નાશ કરી ૪+૧=૫ મંગારું, વસ્ત્રો ધમ્મ મારું ચાર પાંચમી ગતિ-મોક્ષગતિને પ્રાપ્ત કરે એમ સૂચવે છે. લોકોમે છે. સારી ઢોજીત્તમા-આરિતા ૪+૧=૫-પંચમજ્ઞાન–કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય અને ત્રીજુત્તમ, વિદ્ધા જીત્તમાં, સારુ ઝોકુત્તમા, ૪+૧=૫-પાંચ પરમેષ્ઠીની આરાધના સૂચવે છે. આ જેવટીuત્ત ધામ ઢોrat | શ્રી અરિત્મકલ્યાણના અથીએ-મુમુક્ષએ સાચું સુખ મેળવવા હંત ભગવાન લોકોત્તમ છે, શ્રી સિદ્ધ ભગવાન માટે પંચપરમેષ્ઠીની અવશ્ય આરાધના કરવી જ લોકોત્તમ છે, શ્રી શ્રમણ-સાધુ મહારાજ લકત્તમ જોઈએ. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને છે અને શ્રી કેવલી પ્રપિત ધર્મ લોકોત્તમ છે. સાધુ આ પાંચે પંચપરમેથી કહેવાય છે. મુમુક્ષુઓ ! છેલે સર્વોત્તમ ચાર શરણને સુચવે છે. ચત્તાર આ પંચપદી–પંચપરમેષ્ઠી.
शरणं पवजामि-अरिहंते शरणं पवजामि, ૪+૧=૫-પાંચ ક્રિયાને ત્યાગ, પાંચ પ્રકારના- વિ રાજui vaઝામિ, નાગુ રાખi gવામિ, શબ્દાદિક પાંચ પ્રકારના કામગુણોનો ત્યાગ, પાંચે વઢીપન્ન ધર્મ રાજf gવજ્ઞામિ ! હું ચારનું પાપસ્થાનકેનો ત્યાગ અને પાંચ મહાવ્રત અને શરણ સ્વીકારું છું. અરિહંતનું શરણું રવીકારું છું, પાંચ સમિતિનું પાલન વગેરે સૂચક છે. સિદ્ધ ભગવંતનું શરણ સ્વીકારું છું, સાધુ મહાત્મા
આવી જ રીતે ૪૧ ના પ્રથમ ચારને અંક ઓનું શરણ સ્વીકારું છું. અને શ્રી કેવલી ભગવંત પણ ચાર કષાય, ચાર સંજ્ઞા; અને ચાર વિકથાને પ્રરૂપિત ધર્મનું શરણુ રવીકારું છું. માર મંગલ, *ત્યાગ સૂચવે છે.
ચાર લેકોત્તમ અને ચાર શરણદ્વારા અમેને એક ૧–એક છે તે એક પ્રકારને અસંયમ અવિર: મોક્ષપદ-શાશ્વત સુખ પ્રાપ્ત થાઓ ! તિનો ત્યાગ સૂચવે છે. તેમજ એકત્વ ભાવનાને આત્માનંદના વાંચકે સાચે પ્રકાશ મેળવી,
'ના,
૧. કાયા સંબંધી, અહિગરણિયા=અજ્ઞાદિ શસ્ત્રરૂપ પાઉસિયા=જીવે અજીવ ઉપર છેષરૂ૫, પારિતાણિય-પિતાને અથવા પરને સંતાપ ઉપજાવનારી, પાણા વાયકિરિયા=પ્રાણુતિપાત-જીવહિંસારૂપ આ પાંચ ક્રિયાને ત્યાગ. ૨. આ ચાર પ્રસિદ્ધ હોવાથી તેનું વિવેચન નથી કર્યું.
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સાચા સુખને મા
કષાયાના જય કરી, ચાર ગતિના નાશ કરી; કેવળજ્ઞાન પ્રાપ્ત કરી, સાચે। આત્માનંદ-મેક્ષાનંદ મેળવી, પરમશાન્તિ-શાશ્વત સુખ-મોક્ષસુખ પામે ! એ જ શુભ ઉદ્દેશને લક્ષમાં રાખી નીચેના લેખ લખ્યા છે. ]
5
શુ
આર્જ સંસારમાં પ્રાણીમાત્ર એક જ વસ્તુની ઇચ્છા રાખી રહ્યા છે: અમને સુખની પ્રાપ્તિ થાય. યદ્યપિ સુખની પ્રાપ્તિ માટેની ઇચ્છા નવીન કે આજની નથી; અનાદિકાળથી આ વાસદા ચે સુખની ઇચ્છા કરે છે, પરન્તુ અત્યારે સુખ અને શાન્તિની ઇચ્છા આપણે સાંભળીએ છીએ, એ દૃષ્ટિએ જ આપણે સુખને વિચાર કરવાના છે. આજે જ્યાં જ્યાં નજર નાખીએ છીએ ત્યાં ત્યાં દુ:ખ, દુ:ખ અને દુ:ખ જ નજરે પડે છે. શું ગરીબ કે તવંગર, રાજા કે રક; બધા ય સુખની ઇચ્છા કરી રહ્યા છે. જે મહાનુભાવા સુખની ઇચ્છા કરે છે તેઓ સુખની વ્યાખ્યા બરાબર સમજ્યા હશે કે કેમ એ તા વિચારણીય છે. કાઇ ખાવાપીવામાં સુખ સમજે, કોઇ પહેરવા આઢવામાં સુખ સમ છે, કાઇ ધનસંચય કરવામાં સુખ સમજે છે, કોઇ વિષયવિલાસના વિષનું પાન કરવામાં સુખ સમજે છે અને કાઇ રાજસમૃદ્ધિ, ભાગવિલાસ, બાગબગીચા, લાડી, વાડી અને ગાડીની મેાજમામાં સુખ માને છે. વાસ્તવિક રીતે એ ખરું સુખ તેા નથી જ; એટલા જ માટે આચાર્ય મહારાજ ક્રમાવે છે કે:
गगननगरकल्पं सङ्गमं वल्लभानाम्, जलदपटल तुल्यं यौवनं वा धनं वा । सुजन सुतशरीरादीनिविद्युच्चलानि, क्षणिकमितिसमस्तं विद्धिसंसारवृत्तम् ॥ આકાશપટમાં જોવાતા વિવિધ ભાવા-પ્ર સગા જેવા કલ્પિત સ્ત્રીઓના સંગ છે. આ કાશમાં ઘેરાયેલાં વાદળા પવનના ઝપાટાથી વિખરાઇ જાય છે, તેવું આ યાવન અને ધન-લદ્દમી અસ્થિર છે. વર્ષાઋતુમાં વાદળાં જામ્યાં હાય,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘેાર અંધારી નિશા હાય, દિશા પણ દેખાતી ન હેાય; એમાં અચાનક વિજળીના ચમકારે થાય, એ જેમ ક્ષણિક હાય છે; પાછુ અંધારું ને અંધારું જ થઇ જાય છે તેમ આ સ્વજના, કુટુંબીઓ,પુત્રપરિવાર અને શરીર પણ ક્ષણિક અને અદૃશ્ય થઈ જનારાં છે. આખરે આખા સંસાર અનિત્ય છે એમ ઉપદેશે છે. હું ચેતન ! જેને તું તારું, તારું, તારું માની રહ્યો છે, જેમાં તું સુખ અને શાન્તિની મઝા માણી રહ્યા છે, તે બધુ અસ્થિર અને ક્ષણિક છે. વિજળીના ચમકારા જેવું ચપલ છે. આ સુખ તા ચાર દિવસના ચાંદરડા જેવુ છે.
૧૩
જે લક્ષ્મીને માટે તું દિવસ અને રાત પ્રચંડ પુરુષાર્થ કરે છે, જે કુટુ ંબીઓના સુખને માટે, લક્ષ્મીના સંચય કરવા તું દિનરાત અથાગ મહેનત કરે છે, ગમે તેવા પાપા કરતાંયે અચકાતા નથી, અનેક કાળાંધાળાં કરી અને સુખે ખાવાપીવા અને ઊંઘવાનુ યે છેડી ધમાધમ કરી લક્ષ્મી મેળવે છે એ કુટુ બીએ તારા પાપમાં લેશ માત્ર ભાગીદાર નથી થવાના. તારાં કરેલાં કર્મનું ફળ તારે જ એકલાને ભાગવવાનુ છે. યદિ તારે સાચા અને શાશ્વત સુખની પ્રાપ્તિ કરવી હાય, ખરેખરા સુખી થવુ હાય, સુખ અને શાન્તિના ભાકતા થવુ હોય તા આચાર્ય મહારાજના ઉપદેશ ગ્રહણ કર: धर्मे चित्तं निधेहि
श्रुतकथितविधि जीव भक्त्या विधेहि, सम्यक् स्वतं पुनीहि
व्यसनकुसुमितं कामवृक्षं लुनीहि । पापे बुद्धि धुनीहि
प्रशमयमदमानशिढि, पिंढि प्रमादं, छिंधि क्रोधं विभिंधि
For Private And Personal Use Only
प्रचुरमदगिरींस्तेऽस्ति चेन्मुक्तिवांछा ॥ પ્રાત:કાલના મંદ મંદ સમીર વાય છે. આવા પ્રશાંત સમયે સૂરિજી મહારાજ એક
સુંદર
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
શ્રી આત્માનંદ પ્રકાશ :
ભવ્યાત્મા મુમુક્ષુને ઉપદેશ આપતાં ફરમાવે છે. પુરુષોથી અજાણ્યું નથી, પણ છતાંયે મન “હે જીવ! યદિ તારે મોક્ષમાં જવાની, મુક્તિનાં જીતવું આકાશકુસુમવતુ-અસંભવિત છે એમ શાશ્વત સુખ મેળવવાની ઈચ્છા હોય તો ધર્મમાં પણ નથી. આત્માર્થી–મુમુક્ષુ જીવો મનને જીતી તારું ચિત્ત પરોવ !” મનને વશ કરવા માટે શકે છે, મનને વશ કરે છે અને આત્મકલ્યાણ સૂરિજી મહારાજ કહે છે: “તારા ચિત્તને સાધે છે. મનને વશ કરવા માટે જ સૂરિજી ધર્મમાં પરોવ !” મન જીતવું બહુ દુર્લભ છે. કહે છે: “તારા ચપલ મનને ધર્મમાં જોડી દે.
મન જીત્યું તેણે સઘળું જીત્યું.” “જેમ જેમ ધર્મરૂપી રથમાં જોડાયેલ મન પોતાના ચપલતા, જતન કરીને રાખ્યું તેમ તેમ અળગું ભાજે.” ઉન્મત્તતા, દુર્જયતા છોડી વશીભૂત થઈ શકે આવું આ મન છે. એટલે સૂરિજી મહારાજ છે. વાછરડા ગમે તેવો તફાની કે ઉન્મત્ત મન વશ કરવાનું પ્રબોધે છે. મનને વશ કરવાથી હોય પણ તેને રથમાં જોડ્યો કે પછી ધાર્યું કે અપૂર્વ લાભ થાય છે તે માટે નીચેનાં કામ આપે છે. તેમ આ મન પણ ધર્મરથમાં વચનામૃતનું ખૂબ જ સમરણ કરવાની જરૂર છે: નિયોજીત કરવાથી ઈષ્ટફલપ્રાપ્તિમાં અમેઘ મામmmરિમાળ,
સાધન બની જાય ખરું. મહોપાધ્યાય શ્રી इन्दियमरणेण मरंति कम्माई । યશોવિજયજી ગણીવર ફરમાવે છે કેकम्ममरणेण मुक्खो,
જબ લગ આવે નહિ મન ઠામ, तम्हा मणमारणं पवरं "
તબ લગ કઈ ક્રિયા સવિ નિષ્ફળ; મન મારવાથી–મન જીતવાથી ઇન્દ્રિયને જ્યાં ગગને ચિનામ.” જય થાય છે-ઈન્દ્રિયે વશ થાય છે, અને ઈન્દ્રિયોને જીતવાથી કર્મનો નાશ-ક્ષય થાય
એતે પર નહિ યેગ કી રચના, છે; કર્મક્ષયથી મુક્તિ થાય છે. માટે મનને
જો નહિં મન વિશ્રામ; વશ કરવું એ જ સર્વોત્તમ સુખને માર્ગ છે.
ચિત્ત અંતર પર છલને કે ચિતવત, અહીં પ્રસ્તુત લેકમાં પણ શરુઆતમાં મનને
કહા જપત મુખ રામ. ધર્મમાં સ્થિર કરવાનું એટલા માટે જ કહેવાયું
બચન કાય ગોપે દઢ ન ધરે, છે. કોઈ એમ કહેતું કે માનતું હોય કે, મન
ચિત્ત તુરંગ લગામ; જીતવું–વશ કરવું એટલે મનને નિષ્ક્રિય કરવું,
તા મેં તું ન લહે શિવસાધન, તો આ માન્યતા ભૂલભરેલી છે. મનને જીતવું;
ર્યું કણ સૂને રામ. મન મારવું કે મન વશ કરવું એને અર્થ એટલે છે કે મનને સક્રિયાઓમાં, સન્માર્ગમાં,
અર્થાત મનને વશ કરી–સ્થિર કરી ઘમ શુભ ધ્યાનમાં, શુભ યોગમાર્ગમાં વાળવું. વિષય માર્ગમાં જોડવાની જરૂર છે. વિકારોથી, ઉન્માર્ગથી, અસધ્યાનથી અને મનને સ્થિર કરવા માટે મહાપાધ્યાયજી કુગોથી પાછું વાળવું. આનું નામ જ છે ફરમાવે છે કેમન જીતવું. મનને આર્ત અને રદ્ર ધ્યાનથી ઘર વિં જ સ્વાતો, પાછુંવાળી, શુદ્ધ કરી, ધર્મધ્યાન અને શુકલ- ઝારવા સ્ત્રાવ વિકસિ | ધ્યાનમાં સ્થાપવું એ જ ખરો મનોજય છે. નિર્ધ સ્વસન્નિધારે, મન કેવું દુર્ભય છે એ મહાત્માઓ અને સાધુ
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
gara-The Ultimate Real. RACHOTT The Perfect Selfhood.
લેખકઃ રા. રે. જીવરાજભાઈ ઓધવજી દેશી બી. એ., એલએલ. બી.
આર્યધર્મોમાં તત્ત્વજ્ઞાન-અધ્યાત્મજ્ઞાનનું દશામાં પણ પ્રત્યેક આત્મા પોતપોતાના શુદ્ધ અંતિમ ધ્યેય આત્મસાક્ષાત્કાર–આત્મ અનુભવ સ્વરૂપમાં ભિન્ન ભિન્ન રહે છે અર્થાત્ સિદ્ધદશામાં છે. સંસારમાંથી-દુઃખમાંથી મુક્તિ એ ગૌણ પણ વ્યક્તિત્વ રહે છે. વેદાંત જેવા એક જ ધ્યેય છે; કારણ આત્માના શુદ્ધ સ્વરૂપનું દર્શન ચિતન્યવાદી દર્શન જીવાત્માઓની દેખાતી થતાં પરભાવદશાને વિલય થાય છે, અને ભિન્નતા ઉપાધિકૃત માને છે, અને ઉપાધિ દૂર સંસારના કારણનો વિલય થતાં દુ:ખમાંથી થતાં જીવાત્માઓ પરમતત્તવમાં વિલય થતાં મુક્તિ સ્વત: થાય છે. આત્માના શુદ્ધ સ્વરૂપનું માને છે. જેમાં સમુદ્રના તરંગ સમુદ્રના પાણીમાં દર્શન તે જ આત્મસાક્ષાત્કાર છે. જુદા જુદા ભળી જાય છે, જેમ સૂર્યના કિરણે સૂર્યના દર્શનમાં આત્માને શુદ્ધ સ્વરૂપની માન્યતા પ્રકાશમાં સમાઈ જાય છે તેમ વેદાંત જેવા જુદી જુદી જોવામાં આવે છે. આત્માનું શુદ્ધ- દર્શનના મત પ્રમાણે મુક્ત આત્માઓ તેના સ્વરૂપ એટલે પરમાત્મસ્વરૂપ. જૈનદર્શન પ્રત્યેક મૂળ સ્વરૂપમાં-બ્રહ્મમાં સમાઈ જાય છે, તેમને જીવાત્માને ભિન્ન ભિન્ન માને છે અને પરમાત્મ જુદું વ્યક્તિત્વ રહેતું નથી. વેદાંત મત પ્રમાણે
હે વત્સ ! મુમુક્ષુ ! મનની ચપલતા- આત્મસાક્ષાત્કાર એટલે જીવાત્માને પરમાત્માઅસ્થિરતાવડે ચોતરફ ભમી ભમીને શા માટે પરબ્રહ્મના સ્વરૂપના દર્શન, પરમાત્મપદ દુઃખી થાય છે? વિત્તની સ્થિરતાથી તો તું પ્રાપ્તિ એટલે જીવાત્માને પરમાત્માની પ્રાપ્તિ તારા પિતામાં રહેલા નિધિને દેખી શકીશ! અથોત મુક્ત જીવાત્માની પરબ્રહ્મમાં એકાકારતા.
જેમ કસ્તુરી મગ પોતાની પાસે રહેલી જેનદર્શન જીવાત્માથી ભિન્ન પરમાત્માને માનત કસ્તુરીને મોહવશ નથી ઓળખી શકતો તેમ નથી. જીવાત્મા પરમાત્માનો અંશ છે, એમ મનની અસ્થિરતા-ચંચલતાના પ્રતાપે આ જીવ પણે માનતું નથી. તેમ ઈશ્વર જેવી એક મહાન પોતામાં જ રહેલા જ્ઞાનદર્શનચારિત્રરૂપ રત્ન- વ્યક્તિને પણ માનતું નથી; પણ કેવલ શુદ્ધ ત્રિયીને નથી મેળવી શક્ત, તેને અપૂર્વ આનંદ આત્માને પરત–પરમાત્મતત્વ માને છે. જેના નથી માણી શકતો; એટલા માટે જ કહેવાયું કે દર્શનમાં કેવલ આત્મા પરમતત્વ ( ultimate ચિત્તને ધર્મસ્થિર કરવું એટલે આપોઆપ real) છે. એટલે આત્માના શુદ્ધસ્વરૂપની રત્નત્રયીની પ્રાપ્તિ થતાં વાર નહિ લાગે. પ્રાપ્તિ, આત્માના કૈવલ્યપદને અનુભવ તે જ
ધર્મમાં ચિત્તને સ્થિર કરવાના બીજા છેડા આત્મસાક્ષાત્કાર છે, પરમાત્મપદ પ્રપ્તિ છે. લાભો જોઈ આપણે આગળ વધીશું. (ચાલુ) આ પદની પ્રાપ્તિમાં આત્મા કાંઈ અપૂર્વ
ભાવને પ્રાપ્ત કરતો નથી, તેમ આત્મા કઈ
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૬
卐
વ્યાપક મહત્ તત્ત્વમાં સમાઇ જતા નથી; પણ જેમ સૂર્યના પ્રકાશને આચ્છાદન કરનારા વાદળાં વિખરાઇ જતાં સૂર્ય તેના પૂર્ણ સ્વરૂપમાં પ્રકાશે છે. તેમ કર્મના આવરણા ખસી જતાં આત્મા શુદ્ધ સ્વરૂપમાં પ્રકાશે છે. આ કૈવલ્યપદના અનુભવ આત્મસાક્ષાત્કાર છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાશ :
ચિંતવન કરવાના સમયાની જરૂર છે. ચિતવન કરવાથી માણસને વિભાવદશારહિત આત્માના શુદ્ધ સ્વભાવની ઝાંખી થાય છે; માટે એકાગ્ર ચિંતવન-ધ્યાન આત્મસાક્ષાત્કાર માટે આવશ્યક ક્રિયા છે.
આત્મસાક્ષાત્કાર અથવા પરમપદની પ્રાપ્તિ માટે પાતંજલ યેાગશાસ્ત્રમાં અષ્ટાંગયોગ બતાવ્યા છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ ચાગના આઠ અંગેા છે. બીજા દનકારાએ પણ સામાન્ય રીતે યાગના આઠ અંગો સ્વીકાર્યા છે. અહિંસા આદિ મહાવ્રતાને યમ કહેવામાં આવે છે, અને શૌચ, સ ંતાષ, તપ, સ્વાધ્યાય, ઇશ્વરપ્રણિધાનને નિયમ કહેવામાં આવે છે. જૈનદર્શનમાં કર્મોને સિદ્ધાંત વ્યાપક છે, અને કર્મના ક્ષય ઉપર ભાર મૂકવામાં આવે છે. એટલે નવાં કર્મોને અટકાવવાના અને બાંધેલ કર્માંની નિર્જરા કરવાના સ્વર અને તપના માર્ગે બતાવેલ છે. અને અભ્ય ંતર તપમાં ધ્યાન બતાવેલ છે. દેહશુદ્ધિ ઇંદ્રિયાના નિગ્રહ અને
શાંત એકાગ્ર ચિત્તની આવશ્યકતા બતાવ્યા પછી શ્રી હરિભદ્રસૂરિ મહારાજ પદરમાં ધાડશકમાં સાલ બને નિરાલંબને ધ્યાનનું સ્વરૂપ બતાવે છે. અને તેના ફૂલ તરીકે પ્રાપ્ત થતાં આત્માના કેવલજ્ઞાન અને કેવલસ્વરૂપનુ ક્રમશ: વર્ણન કરે છે. સાલ ંબન યાગમાં અતિશયા સાથે બિરાજતા, અને જગતને દેશના દેતા જિનેન્દ્ર ભગવાનના રૂપનું-ભગવાનની ધર્મ કાયાનું ધ્યાન કરવા ફરમાવે છે. તેવા શુભધ્યાનમાં એકાગ્ર થતાં જીવના પાપો ક્ષીણ થાય છે, માહુ ચાલ્યા જાય છે અને શુક્લજ્ઞાનાપયેગમાં વર્તતા જીવ પ્રતિમસંજ્ઞાતતત્ત્વમંદિઃ થાય છે. આને ટીકાકાર એવા અર્થ કરે છે કે પ્રતિભા એટલે મતિ તેનાથી જેને તત્ત્વદર્શન થયુ છે. પ્રાતિભજ્ઞાન યોગશાસ્ત્રના પારિભાષિક શબ્દ છે. પાત જલ યાગદર્શનમાં પ્રાતિભજ્ઞાનનું સ્વરૂપ બતાવ્યું છે.
ચિત્તવૃત્તિના નિધ એ આત્મ અનુભવ-આત્મ-પ્રાતિમાūા સર્વમ્ ૩-૩૩. પ્રાતિભજ્ઞાનથી ચેગી સાક્ષાત્કારના પ્રાથમિક પગલાં છે અને યાગ- સર્વ જાણે છે. તે તારકજ્ઞાનનું પૂર્વરૂપ છે. ધ્યાન એ ત્યારપછીના પગલાં છે. જૈન જેમ પ્રભા સૂર્યોદયનું પૂર્વરૂપ છે. તારક જ્ઞાનનુ શાસ્ત્રકારોએ પણ આત્મઅનુભવ માટે યાગના સ્વરૂપ ૩-૫૪ માં બતાવેલ છે કે:-તા સર્વ
મા` પ્રરુપ્યા છે. શ્રી હરિભદ્રસૂરિજી ષોડશકવિયં સર્વથાવિષયમામ ઐતિ વિવર્ગ જ્ઞાનમ્ ગ્રંથમાં ૧૪ અને ૧૫માં યાગનું સ્વરૂપ તારકજ્ઞાન વિવેકથી-સ્વપરના વિવેકથી ઉત્પન્ન સૂક્ષ્મ રીતે બતાવે છે. ખેદ, ઉદ્વેગ, ક્ષેષ આદિ થયેલ પરિપૂર્ણ જ્ઞાન છે. તે સર્વ વિષયને ઢાષાથી ચિત્તને વિમુક્ત કરી, શાંત ઉદાત્ત વિષયના સર્વ ભાવા-પોચાને એક સાથે ગ્રહણ આદિ ભાવાથી સંયુક્ત કરી, એકાગ્રચિત્તે કરે છે. તે જ્ઞાન તારક કહેવાય છે; કારણુ સંસારજિનેશ્વર ભગવાનનું ધ્યાન કરવા ૧૪ મા સાગરથી તારે છે. જૈન દર્શનમાં બતાવેલ મતિ, ઘેાડશકમાં બતાવે છે. જગતના વ્યવહારમાં શ્રુત, અવધિ, મન:પર્યાય અને કેવળજ્ઞાનમાં રચ્યાપચ્યા રહેતા જીવને તત્ત્વને વિચાર પ્રાતિભ અને તારકજ્ઞાનના નામે બતાવ્યા કરવાના વખત હાતા નથી. જગતના પ્રપંચનુ નથી. પ્રાતિભજ્ઞાન યોગદર્શનમાં સુપ્રસિદ્ધ રહસ્ય સમજવાને માણસને એકાગ્ર ચિત્તથી જ્ઞાન વિશેષ છે એટલે આપણા પૂર્વાચા
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પતti--The Ultimate Real, પરમાત્મતā-llie Perfect Selfhood.
હરિભદ્રસૂરિની જેવા તત્ત્વવિવેચકોએ પ્રાતિભ શબ્દ જૈન પરિભાષામાં પણ ગ્રહણ કર્યા જોવામાં આવે છે. જૈનદર્શન પ્રમાણે પ્રાતિભજ્ઞાન પરમાધિજ્ઞાન છે, જે સર્વ રૂપી દ્રવ્યાને જોઇ શકે છે અને કેવળજ્ઞાનનું પૂર્વરૂપ છે. જ્ઞાન સારના અનુભવાષ્ટકમાં યશેાવિજયજી મહારાજ અનુભવજ્ઞાનનું સ્વરૂપ બતાવે છે કે:सन्ध्येव दिनरात्रिभ्यां, केवलश्रुतयोः पृथक् । बुधैरनुभवो दृष्टः केवलारुणोदयः ॥
અર્થાત
( જ્ઞાનસાર ૨૬-૧ ) પંડિત પુરુષા તેને અનુભવજ્ઞાન કહે છે જે કેવળજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી, જેમ દિવસ અને રાત્રિ ભિન્ન છે તેમ ભિન્ન-વચમાં છે અને કેવળ જ્ઞાનરૂપી સૂર્યના અરુણાદયરૂપ છે. અનુભવજ્ઞાન શ્રુતજ્ઞાનનું ઉત્તરભાવી અને કેવળજ્ઞાનનુ અંતર રહિત પૂર્વ ભાવી છે. તેનુ બીજું નામ પ્રાતિભજ્ઞાન છે. કેવળજ્ઞાન છે; કારણ કેવળજ્ઞાનમાં રૂપી અરૂપી સર્વ દ્રવ્યો તેના સર્વ ભાવા પર્યાય સહિત
તારકાન
એક સાથે હણી શકાય છે. અંગ્રેજીમાં જેને
intuition કહેવામાં આવે છે, તેવા વિશિષ્ટ પ્રકારનું આ પ્રાતિભજ્ઞાન જેવામાં આવે છે.
આ પ્રકારના જ્ઞાનને પ્રતિભજ્ઞાન એટલે તિમાંથી ઉત્પન્ન થયેલ. ( પ્રતિમા–મતિસ્તત્ર મયે પ્રતિમમ્ ) જ્ઞાન કહ્યુ છે; જ્યારે કુંવળજ્ઞાન મહિથી થયેલું નથી, પણ આત્માનું શુદ્ધ સ્વરૂપ જ છે.
પ્રાતિજ્ઞાન અથવા અનુભવજ્ઞાનથી શુદ્ધ આત્મસ્વરૂપની ઝાંખી થાય છે. તે શુદ્ધ સ્વરૂપના પ્રકાશના કિરણેા અંતરાત્મામાં પડે છે તેના દર્શન થાય છે પણુ ં જ્ઞાનમાં આત્મા પરમાત્મસ્વરૂપ થઈ જતા નથી, તેમ તે સ્થિતિ કાયમ રહેતી નથી; પણ એક વખત આત્મતત્ત્વના દર્શન થતાં અ ંતરાત્માને પૂર્ણ સંતાપ થાય છે, કારણુ;
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
તસ્મિન્ દ્યે રૃથું તર્ મૂર્ત સત્ વયં મતે પ્રા ॥ પરતત્ત્વ-સિદ્ધસ્વરૂપના દર્શીન થતાં, સ વસ્તુ હૃષ્ટ બને છે તે જ સત્ય (roal) છે, તે જ પરબ્રહ્મ છે ( all comprehensive ), તેનાથી કોઇ મહત્–મેટુ નથી.
આત્માના એકવાર સાક્ષાત્કાર-અનુભવ થયા પછી કેવળજ્ઞાન ફેવી રીતે થાય છે તેના ક્રમ ૮–૯–૧૦ ના લેાકેામાં બતાવ્યા છે. એક વખત આત્મસ્વરૂપના દર્શીન થતાં યાગી પુરુષ પોતાના સામર્થ્યથી પરમતત્ત્વને જોવાની અતિ ઉત્કટ આસક્તિવાળા બને છે, અને પરતત્વમાં અપ્રતિષ્ઠિત હોવા છતાં તે પ્રાપ્ત કરવાને પ્રવૃત્ત બને છે, અને તેવા અનાલબધ્યાનમાં મગ્ન થતાં પરતંત્ત્વના દર્શીન થાય છે. પતત્ત્વના દર્શન તે કેવળજ્ઞાન છે. કેવળજ્ઞાન ઉત્કૃષ્ટ પ્રકાશરૂપ છે. વાળુ છે. અતીત, વર્તમાન અને અનાગત ભાવાને જાણવાવાળુ છે, અને ધ્રુવ-સ્થિર છે. સાલ મન અને નિરાલંબન ચેગનું ફૂલ છે. અને કેવળજ્ઞાનથી પરમાત્મસ્વરૂપના દર્શન ચાય છે, તે દર્શન થતાં ખીજા કાઇ દર્શનની આકાંક્ષા રહેતી નથી.
ત્રણ
લાકને પ્રકાશ કરવા"
For Private And Personal Use Only
तत्तखं यद् दृष्ट्वा निवर्तते दर्शनाकाङ्क्षा ||
કૈવલજ્ઞાનનું સ્વરૂપ બતાવ્યા પછી ૧૩૧૪-૧૫-૧૬ ની કારિકામાં પરતત્ત્વ-પરમાત્મતત્ત્વ( highest reality )નુ સ્વરૂપ હરિભદ્રસૂરિજી ખતાવે છે, પરતત્ત્વ શરીર ઇંદ્રિયાથી રહિત છે. અચિન્હ ગુણ્ણાના ભંડાર છે, સૂક્ષ્મ છે, ત્રિલેાકના મસ્તક ઉપર રહેલ છે, જન્માદિ ક્લેશાથી નિવૃત્ત છે, જેને મહામુનિએ અંધકારથી પર પ્રકાશસ્વરૂપ કહે છે; સૂર્યના જેવા વણુ વાળુ, મલરહિત બ્રહ્મસ્વરૂપ-બૃહત્ સ્વરૂપવાળુ અને અક્ષર- પેાતાના સ્વભાવથી દાપિ ચ્યુત ન થવાવાળું છે. આ પરતત્ત્વ
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयं मा पमाए।
લેખક: મેહનલાલ દીપચંદ ચોકસી.
હે ગત ! સમય માત્ર પ્રમાદ કરીશ ઉદ્દેશી ઉચ્ચાર્યું હોય, છતાં એ પાછળનો નહીં.” પ્રભુશ્રી મહાવીર દેવના ગણધર મહારાજ ભાવ સારા યે માનવકુળને સમજવા જેવો છે, શ્રી ગૌતમસ્વામી સાથેના વાર્તાલાપના જે એમાં લેશમાત્ર શંકાને સ્થાન નથી જ. એ વચન સંગ્રહિત કરાયેલાં છે, એમાં ઉપરનું કિમતી સૂત્રનું જેમ જેમ વિશેષ પારાયણ કરવાક્ય અતિશય મૂલ્યવાન છે. ભલે, એ વચન વામાં આવે તેમ તેમ એમાંથી નવન અને ગુરુ એવા પ્રભુશ્રીએ શિષ્ય એવા શ્રી ગૌતમને અતિ અદ્ભુત અર્થ નીકળતા જય છે. સામાન્ય
- દેખાતા આ ટૂંકા સૂત્રમાં કેવું અણમૂલું રહસ્ય નિત્ય છે, પ્રકૃતિથી (matter ) વિયુક્ત છે, છુપાયેલ છે એનો સાચો ખ્યાલ અનુભવીઓને જ લાક અને અલકને જેવાના ઉપયોગવાળું છે,
* આવી શકે ! શાંત મજાવાળા સમુદ્ર જેવું છે, વર્ણ અને સ્પર્શ વિનાનું તથા અગુરુલઘુપર્યાયવાળું છે.
મામુલી કાળ અંગેનું પ્રમાદ કેવી અકળાશારીરિક કે માનસિક ઉપાધિ વિનાનું. પરમા. મણ ઊભી કરી દે છે અથવા તો વ્યવહારમાં નંદ સુખવાળું, અસંગ ( detached) સર્વ
જેની કંઈ જ ગણુના નથી એવી નાચીજ કલા એટલે અંશથી રહિત અને સદાશિવ
પળો ની ઉપેક્ષા જિદગીભર યાદ રહી જાય વગેરે પદેથી જે વાચ્ય છે. કેવળી ભગવાન પર
એ બોધપાઠ આપે છે, ત્યારે જ આ નાનેરા તત્વને જોઈને પરમ સમતા-પરમાનંદને પામે છે.
પામે છે. સૂત્રમાં પ્રભુશ્રીએ મહત્ત્વની વાત કહી દીધી છે,
એમ કબૂલ કર્યા વિના ચાલતું નથી. ઉપર બતાવેલ પરમાત્મદશા બૌદ્ધી માને
સમય એ જૈનદર્શનને પારિભાષિક શબ્દ છે. છે, તેવી સર્વથા અભાવ–શૂન્યદશા ( pure nothingness) નથી; પણ અખંડ શુદ્ધ જ્ઞાન
જ વ્યવહારુ જગતમાં એને અર્થ ટંકામાં ટૂંકે સુખરૂપ છે. મુક્તાત્મા પિતાના શુદ્ધ સ્વરૂપમાં
કાળ એમ કરી શકાય. રાચઆનંદ સ્વરૂપમાં રહે છે. પરમાત્મદશામાં વર્તમાનકાળમાં સાઠ સેકન્ડની એક મિનિટ પણ મુકતાભે વ્યક્તિત્વ ત્યજતો નથી, તેમ એ ગણતરી પ્રચલિત છે; છતાં એ સેકન્ડમાં સમષ્ટિમાં વિલય પામતો નથી. પરમતત્ત્વને પણ “સમય” તે સંખ્યાબંધ સમાઈ જાય છે. સર્વથા અભાવરૂપ માનવામાં આવે અથવા એ માટે શાસ્ત્રમાં જીર્ણ વસ્ત્ર ફાડવારૂપ અને સદા કેવળ એક ચેતન્યરૂપ માનવામાં આવે, કમળપત્રોને ભાલાવડે છેદવારૂપ દેખાતો તે બંધ અને મોક્ષની ઘટના સંભવતી નથી, આપેલાં છે. “સમય” એટલે નાનામાં નાને અને ધર્મના અનુષ્ઠાન, ધર્મના પ્રવૃત્તિ કિવા અ૮૫માં અ૫ કાળ એમ અર્થ કરી નિપ્રયોજન થાય છે.
આગળ વધીએ.
મા” એટલે ના, અને “પમાએ ” એટલે
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयं मा पमाए ।
ક
પ્રમાદ કરે-નકામે ગુમાવે-હેતુન્યપણે મરણ તણા નિશાન મેટા, વ્યતીત કરે. આખા સૂત્રને ભાવ એ નીકળે
ગાજે છે માથે. કે પળ માત્ર પણ નકામી ન ગાળવી.
ટૂંકમાં કહીએ તે એ સર્વને એક જ ઇવનિ * Delay is dangerous' buaidh Casive
નીકળે છે અને તે એ જ કે પ્રમાદીમાં નંબર
e હાનિકારક છે, “Time is money' એટલે સમય કિંમતી છે. અથવા તો “Time and
સેંધાવ્યા વગર આત્મકલ્યાણકારી કરણીમાં tide wait for no man” કાળ અને ભરતી ઉક્ત બન. કોઈની રાહ જોતાં નથી. આદિ વાક્ય પણ કથા સાહિત્યના પાના ઉપર પ્રમાદ કરનાર ઉપરની વાતને જ પુષ્ટિ આપનાર છે. સમયની આત્માઓને કેવા માઠાં ફળ ભેગવવા પડ્યા છે સાચી કિંમત આંકનારને પ્રમાદના પાશમાં એના સંખ્યાબંધ ઉદાહરણે નોંધાયા છે. ફસાવાનો સંભવ નથી જ. એ નવરો પડતો નથી એમાંના કેટલાક ઉપર ઊડતી નજર નાંખી અને તેથી “નવરો બેઠો નખોદ વાળ” કિંવા લઈએ કે જેથી આ મહામૂલા સૂત્રનો ભાવ
નવરો તણખલા તાડે ' જેવી કહેવતો એને હૃદયમાં બરાબર કોતરાઈ જાય. લાગુ પડતી જ નથી.
અવસર્પિણી કાળના આપણે માનવી કાળના ચકની ગતિ અખલિતપણે ચાલુ એટલે ઉદાહરણનો આરંભ પણ આપણે માટે હોય છે. માનવપ્રયત્નો એ પર બ્રેક મૂકવામાં યુગની આદિથી અર્થાત્ શ્રી આદિનાથના કાળથી. ફત્તેહમંદ થયા નથી. “ગયે સમય પાછો કર વ્યાજબી ગણાય. વચન વદનાર ચરમ આવતું નથી અથવા તો “Gone is gone તીર્થપતિ શ્રી મહાવીર દેવના સમય પર્યત for ever ” એ ઉક્તિને સાચી લેખીએ તો પહોંચતા જે કે વિલંબ થશે, પણ એ અનિવાર્ય એ પર બ્રેક મૂકવાને ઉપાયો ભવિષ્યમાં પણ છે. કેટલાક પ્રસંગો એવા હોય છે કે જેની કારગત થવાના નથી જ. આ લંબાણ વિચારણા નેંધ જનસમૂહના મનપ્રદેશમાં કાયમી અસર પરથી આત્માથી વ્યક્તિએ એક જ સાર જન્માવે છે. જે છાપ કેવળ સૂત્રના રટણથી કાઢો ઘટે અને તે એ જ કે ક્ષણમાત્ર નકામી નથી ઊઠતી તે પેલા પ્રસંગમાંથી સહજ બેસે છે. ન ગાળવી, સુકૃતની કરણ કાલ પર ન ઠેલવી, એટલે જ આ કિંમતી સૂત્ર અંગેની પ્રસ્તાવના આળસનું જીવન ન જીવવું. દેહધારી આત્માને પછી કેટલાક પ્રસંગોની ઊડતી નોંધ જોડવી જે કઈ મેટામાં મોટો શત્રુ હોય તો એ ઈષ્ટ ગણી છે.
આળસ ” છે. નીતિકારેનું એ કથન છે કેઃ आलस्यं हि मनुष्याणां शरीरस्थो महारिपुः ।
મનુષ્ય માત્ર ભૂલને પાત્ર છે” એ કહેવતથી
કેઈક જ અજાણ હશે, છતાં “એક જ ભૂલ’નું તેથી કવિનું નિને વચન સાચું છે. નાટક જેમાં કેટલાકના મનમાં એ પાછળ “જે કરવું તે આજે કીજે, ભાવ ન લાગ્યો હશે; તેમ આ સૂત્ર અંગેના
કાલે શી વાત; કથાનકમાં પણ બનશે. આ અંગે વધુ હવે પછી.
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आत्मनः प्रतिकूलानि परेषां न समाचरेत्।
શ. ર. વકીલ ન્યાલચંદ લક્ષ્મીચંદ બી. એ., એલએલ. બી. સાદા.
પિતાના આત્માને જે જે વસ્તુ-જે કંઈ પુષ્ટિ મળે છે. જીવનવિકાસની સાધનામાં આગળ બાબત પ્રતિકૂળ થઈ પડતી હોય તેનું આચરણ વધતો જે જે મનુષ્ય જન્મ મરણનો-ભવભ્રમબીજાઓ પ્રત્યે કરવું જોઈએ નહીં એ સરલ ણનો અંત લાવવાની અપેક્ષા રાખતા હોય છે અર્થ ઉપરના સૂત્રને યોજી શકાય છે. આ તેમણે આ સૂવને કદી પણ પોતાની દષ્ટિથી દૂર સૂત્રમાં ઓતપ્રોત થયેલ અને સ્પષ્ટ રીતે તરી રાખવું જોઈએ નહીં. આવતે સિદ્ધાંત એટલે બધે સર્વમાન્ય અને ઉદારચરિત-મહાનુભાવ પુરુષોના જીવન સૌ કોઈને આદરવા યોગ્ય જણાય છે કે તેને પ્રસંગોનો ઊંડો અભ્યાસ કરવાની તક હાથ માટે કઈ પણ ધર્મના પ્રચારકથી તેને માટે ધરીએ છીએ. તેમની વિશાળ દષ્ટિપૂર્વકની વાંધો લઈ શકાય તેમ જણાતું નથી. વિશ્વબંધુત્વની ભાવનાને કંઈક ખ્યાલ કરીએ
જેન સંસ્કૃતિની દષ્ટિએ ઉપરોકત સૂત્રને છીએ ત્યારે આપણને સમજાય છે કે તેઓ ઉચ્ચતમ સ્થાન આપી શકાય તેમ છે. લા સર્વમૂહિતે રતા: તેમજ સામવત્ સર્વભૂતેષુ grો ધર્મ ના સૂત્રને જેણે પોતાના જીવનમાં ચ: પતિ ર ઘર જેવા પરમ આદરણીય અગ્રસ્થાન આપેલ છે તે દરેક સજજનને- સૂત્રોનું રટણ કરતા રહી, જીવનભર તે સૂત્રોના ભાવભી-મુમુક્ષુ જનને ઉપરનું સૂત્ર પરમ બધ- પરમ રહસ્થાને અમલમાં મૂકતા રહી પોતાનું દાયક-આદરવા યોગ્ય અને પોતાના પ્રત્યેક જીવન સાર્થક કરે છે અને જગતભરના પ્રાજીવનકાર્યમાં તે નજર સમ્મુખ રાખી અમ- ણીઓને જીવનપથ જ્ઞાનમય અને પ્રકાશમય લમાં મૂકવા ગ્ય થઈ પડે છે. આ સૂત્રનું બનાવે છે તથા તેમની કલ્યાણ સાધક ચીજ . પરમ રહસ્ય જેમને સમજાયું છે–બરાબર ગળે નાઓને અપૂર્વ વેગ આપે છે. ઊતર્યું છે તેમને જીવનવિકાસની સાધનામાં દીર્ઘ દૃષ્ટિપૂર્વકની ઊંડી વિચારથી લેખનાં અનેક પ્રકારની અનુકૂળતાઓ સાંપડે છે. સ્વાર્થ મથાળે આપેલું સૂત્ર આપણને કંઇક અંશે તેમજ પરમાર્થની દષ્ટિએ ઉપરનું સૂત્ર ખરા અપૂર્ણ-સર્વમાન્ય એક વસ્તુના અમુક ભાગ જિગરથી અમલમાં મૂકનાર વ્યક્તિ પોતાની પુરતું-એક બાજુ પૂરતું દર્શન ઓગળ કરતું જાતને તેમજ જેના જેના સંબંધમાં તેનો અમલ જણાય છે. એટલે તેને સર્વદેશીય દર્શન રજૂ કરવામાં આવતા હોય તેમને અનેક રીતે લાભ કરતું બનાવવા માટે આપણે તેમાં શામિન: અનુકર્તા થઈ પડે છે.
સ્ટાર સર્વેવાં તુ સમાજનું સૂત્રને ઉમેરો મહાત્મા ગાંધીજીના સત્ય અને અહિંસાના કરીએ તો તેને સર્વદેશીય બનાવી શકાય અને સિદ્ધાતો જે રીતે જનસમાજમાં પ્રચાર પામી બંને સૂત્રોના અમલથી મનુષ્યનું જીવન પરમ રહેલ છે અને આચરણમાં મુકાઈ રહેલ છે તે ઉન્નત દશા પ્રાપ્ત કરી શકે. સિદ્ધાંતને પણ ઉપરના સૂત્રથી અનેક રીતે આટલા ઉપઘાત પછી આગળ કહેવામાં
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आत्मनः प्रतिकूलानि परेषां न समाचरेत् ।
આવેલ સૂત્રોનું સવિરતર વિવેચન પ્રસ્તુત થઈ પ્રકારના પિતાના પ્રયાસમાં આગળ વધવા પડશે. આપણી પોતાના આત્માને કઈ વસ્તુ ઉપરાંત, વિશુદ્ધ ધર્મ અને ન્યાયનીતિની અનુકૂળ છે અને કઈ વસ્તુ પ્રતિકૂળ છે તેને દષ્ટિએ અન્ય જનોના તેવા પ્રયાસમાં કંઇ વિત જો કે વિવેકપૂર્વક વિચાર કરીને જ પોતાનો કે મુશ્કેલી ઊભી ન કરતાં તેમના તેવા પ્રયાસમાં કાર્યક્રમ નકકી કરે છે અને નિશ્ચિત ધોરણે સહાનુભૂતિપૂર્ણ મદદ કરતા રહેવાની જરૂર જીવનવ્યવહારના કાર્યોમાં આગળ ધપે જાય છે. અને તેમાં જ આપણું મનુષ્યત્વ-માણસાઈ છે. અનુકૂળ વસ્તુ જોઈતી સગવડ સાચવી સજજનતા રહેલા છે. પ્રત્યેક વિચારશીલ પુરુષ સુખદાયી થઈ પડે છે, ત્યારે પ્રતિકૂળ વસ્તુ જ્યારે કંઈ સામાન્ય કે મહાભારત કાર્યને અનેક પ્રકારની અગવડો અને મુસીબતો ખડી આરંભ કરવાની તૈયારી કરતો હોય ત્યારે તે કરી દુ:ખકારક થઈ પડે છે. સર્વ કેઈન હંમેશના કાર્યની સિદ્ધિ માટે તેને કેવા પ્રકારની સાધનસામાન્ય અનુભવથી સિદ્ધ થાય છે કે પ્રત્યેક સામગ્રીની જરૂર છે, તેને કઈ રીતે ઉપયોગ કરવાનો પ્રાણ સુખની શોધમાં અને તેની પ્રાપ્તિ માટેના છે, સહેલાઈથી તે કઈ રીતે પ્રાપ્ત થઈ શકે પ્રયાસમાં રપ રહે છે. આમ છતાં તેમ છે, તેની સાધનામાં કેવા પ્રકારની મુસીપણ ખરું સુખ કઈ વસ્તુમાં રહેલું છે, તેમજ તે આવવાનો સંભવ છે અને તેને કેવી રીતે તે કેવા પ્રકારના પ્રયાસથી પ્રાપ્ત થઈ શકે છે પ્રતિકાર થઈ શકે તેમ છે-આ બધા પ્રશ્નોની તે બધા પ્રશ્નો જટિલ થઈ પડે છે. અમુક વસ્તુ ચગ્ય વિચારણું તે પ્રથમથી જ કરી લ્યો અને અમુક કાળે કોઈ એક વ્યક્તિને સુખકારક થઈ વિવેક અને સમજણપૂર્વક પોતાની કાર્યપ્રણાપડે છે તે જ વસ્તુ અન્યને દુઃખકર્તા થઈ પડે છે. લિકા નકકી કરી રાખે છે. પિતાને પ્રતિકૂળ થઈ તેમજ તેની તે વ્યક્તિને તે જ વસ્તુ અન્ય કાળે પડે તેવું વાતાવરણ બનતા સુધી તે ઉપસ્થિત દુઃખકારક થઈ પડે છે. અનિત્ય-પદ્ગલિક વસ્તુ થવા જ દેતો નથી અને કદાચ તે ઉપસ્થિત જન્ય સુખ કાયમને માટે ટકી રહે તેવું અચલ થાય છે તે તેને શાંત કરવા માટે તે દરેક નિત્ય સુખ નીવડતું નથી. અવિનાશી-શાશ્વત પ્રયત્ન કરી છટે છે. પ્રતિકુળ સંયોગોનો સામસુખ તે ફક્ત સિદ્ધ દશામાં જ રહેલું છે. નાથી કે વિરોધથી તે કદી પણ ગભરાતો નથી. છે કે તેની પ્રાપ્તિ માટે અભિલાષા સેતુ પિતાને કઈ વસ્તુ પ્રતિકૂળ, અરુચિકર, દુ:ખજણાય; પરંતુ તેવી અભિલાષા પાર પાડવાનું કારક, સંતાપજનક થઈ પડે તેમ છે, તેનો તેને કાર્ય સામાન્ય પ્રયાસથી સિદ્ધ થઈ શકે તેમ સારી રીતે ખ્યાલ હોય છે અને તેના પ્રતિકાર નથી. આ વિષયની વિચારણા માટે તો ખાસ માટે તે સદા-સર્વદા પ્રયત્નશીલ જ હોય છે. સ્વતંત્ર લેખની જરૂર છે.
કેઈ પણ મનુષ્ય આધિ, વ્યાધિ, ઉપાધિ કે પ્રસ્તુત વિષયના અંગે તો એટલું જ કહેવું દુ:ખજનક વાતાવરણને આવકાર આપવા તૈયાર પૂરતું થઈ પડે છે કે અનિત્ય ગણાતા દુન્યવી હોતો નથી. ત્રાસજનક પ્રતિકૂળ સંગને સુખસગવડ યા તો જીવનવ્યવહારના પ્રસંગમાં સામનો કરવા માટે પોતાની સર્વ શક્તિ કેંદ્રિત ડગલે અને પગલે ઊભી થતી મુશ્કેલીઓ-અગવડે કરવા કટિબદ્ધ થતો જોવામાં આવે છે. તે માટે અને દુઃખ-દર્દમાંથી રાહત મેળવવા માટે સે જરૂર પૂરતી અન્ય જનોની મદદ લેવાનું પણ કોઈ પ્રયાસ કરતું જાય છે અને સૌ કેઈ ચૂકતો નથી. પ્રતિકુળ વાતાવરણ સો કોઈને વિવેકી-વિચારશીલ મનુષ્યની ફરજ ઉક્ત અસહૃા થઈ પડે છે. તેને પોતાથી દૂર રાખવા
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
ક
શ્રી આમાનંદ પ્રકાશ :
ખાતર પિતે તેનાથી આઘો ખસી જવા પ્રયત્ન- ઉપરના સૂત્રને હમેશાં અમલ કરતા રહેનારા શીલ હોય છે. પિતાને જે વસ્તુ પ્રતિકૂળ જણાય મહાનુભાવ પુરુષ જ પિતાની ઈષ્ટ સિદ્ધિ તે વસ્તુ તેની કોટીના અન્ય પ્રાણીઓને પણ સહેલાઈથી મેળવી શકે છે. દુનિયાભરમાં તેમના પ્રતિકૂળ જ હોઈ શકે-હેવી જોઈએ એ સ્પષ્ટ કોઈ વિધી કે દુશમન ઊભા થતા નથી. તેમને
ખ્યાલ રાખીને તેણે તે પ્રાણીઓ પ્રત્યે તેમને કેઈથી ભયભીત થવાનું કારણ રહેતું નથી માટે પ્રતિકૂળ વાતાવરણ ઊભું ન થાય તેવું એટલું જ નહી પરંતુ તેઓ પોતાનો જીવનવિકાસ આચરણ–તેવું કંઈ પણ કૃત્ય કદી પણ કરવું સરલતાથી સાધી શકે છે અને સાથે તરફની જોઈએ નહીં. આવા નિષેધાત્મક ફરમાનને તેણે કુચ આગળ અને આગળ જ વધતી જાય છે. સર્વમાન્ય ધર્મના યા તો ઉત્તમ નીતિના પરમ સામાન્ય બુદ્ધિથી વિચાર કરતાં પણ આ આદર્શરૂપ સિદ્ધાંત તરીકે પોતાના હૃદયમાં યોગ્ય નિષેધાત્મક સૂત્ર બહુ સહેલાઈથી આચરણુમાં સ્થાન આપીને પોતાના જીવનવિકાસના કાર્યમાં મૂકી શકાય તેવું છે. તેમાં પોતાની કોઈ પ્રિય આગળ વધવું તે જ તેને માટે હિતાવહ છે. વસ્તુનો ભોગ આપવો પડતો નથી. ‘પપા પાપ
મન, વચન, કાયાથી કરી કરાવી કે અનુ- ન કીજીએ, પુન્ય કીધું સો વાર.” એ સૂત્ર અનુમેદન આપીને ત્રિવિધ ત્રિવિધે થતા હિંસાના સાર, પ્રસ્તુત સૂત્રના અક્ષરશ: અનુસરણથી કૃત્યથી જે તદ્દન હર રહેવા માગતા હોય, પિતાના આત્માને કર્મના બોજથી હળવે અહિંસાના ઉત્તમ વ્રતથી તે પૂરેપૂરે રંગાયેલે કરી શકાય છે. અનેક પ્રકારના કલુષિત હાય, સર્વ જીવો પ્રત્યેની દયામય ભાવનાથી કર્મબંધનથી અલિપ્ત રહી શકાય છે. આવા તેનું હૃદય પ્રકુલ્લિત બની રહ્યું હોય, કોઈનું પણ અનુસરણમાં નથી કઈ પણ પ્રકારનું જોખમ અહિત કરવાનો તેને સ્વપ્નમાં પણ ખ્યાલ ન ખેડવાનું કે નથી કંઈ સાહસ કરવાનું નથી હોય; કંધ, માન, માયા, લોભ વગેરે કલુષિત કંઈ દ્રવ્યને ભેગ આપવો પડતો કે નથી કંઈ કષાય ભાવે તેના પાતળા પડી ગયા હોય- શકિતને ભેગ આપવો પડતો, પરંતુ તેથી જર્જરિત થઈ ગયા હોય, વૈરાગ્ય ભાવથી જે ઉલટી રીતે સંયમપૂર્વકના અહિંસાત્મક જીવનથી વિભૂષિત હોય તેવા સજજન મનુષ્ય પોતાના અન્ય પ્રશસ્ત કાર્યોમાં સારી રીતે ઉપગ આત્માને જે જે કાર્યો પ્રતિકૂળ જણાતા કરી શકાય તેવી શક્તિને બચાવ થાય છે; હોય તેવા કેઈ પણ કૃત્યે બીજાઓ તરફ કદી તેમજ અન્ય સાધનસામગ્રી પણ સદુપયોગ પણ આચરવા જોઈએ નહીં. મનના વિચારોને માટે જળવાઈ રહે છે. આવા સાધુજીવનની હદયના ભાવને હંમેશને માટે તેઓએ એવો જ મજા માણવામાં મનની કંઈક અવનવી તૃપ્તિ પલટે આપી દેવો જોઈએ કે અન્ય જનોને અને અવર્ણનીય આનંદને અનુભવ થાય છે. પ્રતિકૂળ થઈ પડે તેવા કૃત્ય માટે તેઓને અરે- અનિર્વચનીય મોક્ષસુખની વાનગીને કંઈક રાટી ઉદ્દભવવી જોઈએ, તેવા કૃત્યો તરફ હમેશાં આસ્વાદ લઈ શકાય છે. આવા બેધદાયક સૂત્રમાં તિરસ્કારવૃત્તિ જ જાગૃત રહેવી જોઈએ. તુચ્છ રમખાણ કરનાર મહાત્મા પુરુષોને હૃદયને બુદ્ધિથી, શુલ્લક ગણતરીથી અન્ય જનેને પ્રતિકૂળ અપૂર્વ સંતાષ પ્રાપ્ત થાય છે અને તેને પ્રતિથઈ પડે તેવા કૃત્યોથી કદાચ કંઈક અંશે પિતાનું દિન અમલમાં મૂકવા માટે જે નિશ્ચય વધારે હિત સધાતું જણાતું હોય, તો પણ તેવા મજબૂત થતાં કૃતકૃત્યતા અનુભવે છે. કૃત્યથી વિવેકી સજનેએ દૂર રહેવું જોઈએ. ઉપરોક્ત સૂત્રની પાદપૂર્તિરૂપ સૂચવાયેલ
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન સમાચાર....
જડીયાલાગુરુ (પંજાબ)
નગરમાં આનંદ-ઉત્સાહ અને નગૃતિ આદિ આવી શ્રી આમાનંદ જેન વાંચનાલયની સ્થાપના રહેલ છે. નવયુવાનોમાં ચૈતન્ય પ્રસરી રહી છે.
આચાર્ય શ્રીમદ્વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ આચાર્યશ્રીજીના ભિન્નભિન્ન વિષય પર અપાતા શિષ્ય પ્રશિષ્યાદિ સપરિવાર ચાતુર્માસ બિરાજવાથી અજોડ વ્યાખ્યાનની ધૂમ મચી રહી છે, જેને ઉપરાંત સૂત્રનો અમલ કરવા માટે ઉપરોક્ત મહાપુરુષો જ ઉચ્ચનીચના ભેદની અવગણના કરી પોતાના બહાર પડે છે. જીવનવિકાસની નિસરણ ઉપર કાર્યપ્રદેશના વર્તુળમાં તેને કંઈ પણ સ્થાન તેમણે કંઇક ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરેલ હોવાથી, આપતા નથી. આવા મહાપુરુષોના આવિર્ભાવથી ઉચ્ચતમ અભિલાષાઓ અને મહત્ત્વાકાંક્ષાઓ જ આપણી સન્મુખ અપૂર્વ આદર્શ (ideal ) તેઓ સેવતા હોઈ, ઉત્તરોત્તર વધારે ઉચ્ચ સ્થાન ખડું થાય છે અને પંડિતશ્રી વીરવિજયજીની પ્રાપ્ત કરવા માટે તેઓ પ્રયત્નશીલ હોય છે રહસ્યપૂર્ણ ઉક્તિ “ધન્ય લોક નગર ધન્ય અને તેથી જ સદર સૂત્રને અમલ પણ તેઓને વેળા, મનમોહન સુંદર મેલા ” સાર્થક થતી કઠિન કે દુષ્કર જણાતું નથી. પિતાને જે જે જણાય છે. વસ્તુઓ અનુકૂળ જણાતી હોય, પિતાને માટે સ્વાર્થ સાધનામાં તો જંતુ કે કીટ પણ જે જે સુખસગવડો પ્રાપ્ત કરવા માટે તેઓ પૂરી સાવચેતી વાપર-પાવર જણાય છે. આશાતંતુને વળગી રહી યથાયોગ્ય પ્રયાસ સ્વાથી મનુષ્યની યુક્તિ, પ્રયુક્તિ કે પ્રપંચકરી રહ્યા હોય તે બધી અનુકૂળ વસ્તુઓ અને જાળ સૌ કોઈના અનુભવને વિષય છે. ગમે સુખસગવડો પ્રાપ્ત કરવા માટેના પ્રયારામાં તેવા પ્રયાસથી તેને છુપાવવામાં આવે તો પણ અન્ય સર્વે જનોને મદદ કરવા માટે પૂરતી તે પ્રકટ થયા વગર રહેતી નથી અને અધમ સહાય આપવા માટે તેઓ તૈયાર જ હોય છે. કૃત્યની પરંપરા જ્યારે ઉઘાડી પડે છે ત્યારે
હમદર્દીપણાની અને સહાનુભૂતિની લાગણી- સ્વાર્થ લુબ્ધ મનુષ્યો ફિટકાર અને તિરસ્કારને ઓને તેમણે પોતાના હૃદયમાં ઉચ્ચ સ્થાન પાત્ર જ થાય છે અને જે કંઈ થોડી-ઘણી આપેલું હોય છે એટલે પ્રસંગ મળતાં અનુકૂળ આબરુ તેઓ જમાવી બેઠા હોય છે તે ગુમાવી પ્રસંગને આહ્વાન આપીને પણ તેઓ પરમ બેસે છે. આવા નીચી કોટીના મનુષ્ય સાથે હિતબુદ્ધિથી–પરોપકારપરાયણ વૃત્તિથી અન્ય જ્યારે ઉપરોક્ત પરમાથીં મહાપુરુષોની સરજનેને મદદ કરવાની તમન્ના ધરાવતા હોય છે. ખામણી કે મુકાબલે જોઈએ છીએ ત્યારે તેઓ આવા મહાપુરુષોને જીવનવિલાસ સામાન્ય સર્વત્ર–સૌ કોઈના આદર સન્માન અને પ્રશંસાને જનને અપૂર્વ પ્રેરણાદાયક થઈ પડે છે. પાત્ર થાય છે. તેમનું જીવન આપણું માટે
મૃત તા ના સૂત્રથી તેમજ સામવર અનેક પ્રકારના બોધપાઠ આગળ ધરે છે. સૌ સર્વભૂતેષુ યઃ પતિ પર પ્રતિ સૂત્રથી તેઓ કે તેમાંથી ઓછાવધતા અંશે સારભૂત તત્વ નખશિખ રંગાયેલા હોય છે અને સૌ કોઈને ગ્રહણ કરતા રહે અને તેને અમલમાં મૂકવા સહાય આપવા ઉત્સુક જણાય છે. વય, લિંગ કે માટે લેશ માત્ર પીછેહઠ ન કરે એ જ અભ્યર્થના.
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
શ્રી આત્માનંદ પ્રકાશ :
વરાણી
બ્રાહ્મણ, શીખ, ઈસાઈ, આર્યસમાજી, મુસલમાનાદિ સૂત્ર સાંભળવાની ભાવનાથી પ્રેરાઈ વિજ્ઞપ્તિ કરતાં, સર્વે કોમના લેકે ઘણું જ ઉત્સાહથી વ્યાખ્યાનોનો આચાર્ય મહારાજે સહર્ષ સ્વીકાર કરતાં શ્રી ભગવતીલાભ લે છે.
સૂત્રના પાના રૂ. ૫૧) ના નકરાથી ટાણાવાળા શાહ આચાર્ય શ્રીજીના આશીર્વાદથી નવયુવાનોએ શ્રી ત્રિભોવનદાસ ગોરધનદાસ અષાઢ વદ ૬ ના રોજ આત્માનંદ જૈન વાંચનાલય” સ્થાપન કર્યું છે, જેનો વાજતેગાજતે પિતાના ઘરે લઈ ગયા હતા. રાત્રિના લાભ લેવાઈ રહ્યો છે. સ્થાપનાના સમયે ભાષણો રાત્રિજગે કરવામાં આવ્યો હતો અને શ્રીફળની અને આચાર્યશ્રીને ઉપદેશ થયેલ હતું. પ્રભાવના કરવામાં આવી હતી. બીજે દિવસે વરઘોડે
બહારથી ભાવિકે દર્શનાર્થે આવ્યા કરે છે. ચઢાવવામાં આવ્યો હતો અને વરઘોડો ઉપાશ્રય માસી ચૌદશના દિવસે જુદા જુદા નગર-ગ્રામોના
ન આવતાં પાના આચાર્ય મહારાજશ્રીને હરાવ્યા હતા, ૩૦૦ ભાઈઓ લાભ લેવા પધાર્યા હતા.
જે સમયે ભાવપૂર્વક શ્રીસંઘે જ્ઞાનપૂન કરી હતી, બપોરે ધર્મચર્ચા થયા કરે છે, દરેક લોકો આવી
વી અને સાચા મોતી સાથિયો કર્યો હતો, તેમજ પિતાની શંકાઓનું સમાધાન કરી આનંદિત થાય છે.
પ્રતિદિન ૩૦૦ સાથિયા, ૩૦૦ બદામ, ૩૦૦ છૂટા પૈસા, એક શ્રીફળ અને એક રૂપિયો મૂકવાનું
ઠરાવવામાં આવતાં તેના રૂા. ૧૧) નક્કી કરવામાં આ. શ્રી વિજયલલિતસૂરીશ્વરજી મહારાજના આવતાં ૧૨૫ વ્યક્તિઓને વારા નોંધાઈ ગયા છે. શુભ હસ્તે બેડાનિવાસી શા. નથમલજી ધન્નાજીને તેમજ દરેક શતકના પ્રારંભમાં પૂજન ભણાવવાનું સમારોહપૂર્વક વડી દીક્ષા અષાઢ સુદ ૧૦ના રોજ નિર્ણિત થતાં અને તેનો ખર્ચ રૂા. ર૧) ને ગણતાં આપવામાં આવી હતી. જેમનું નામ મુનિશ્રી વિશારદ- તેમાં પણ લગભગ ૩૨ નામે નોંધાઈ ગયા છે. શ્રીસંધ વિજયજી રાખવામાં આવ્યું છે. આચાર્ય મહારાજ શ્રી પૂર્ણ ઉત્સાહથી સારી સંખ્યામાં લાભ લઈ રહ્યો છે. હાલ વાકાણામાં ચાતુર્માસ બિરાજમાન છે.
ઈટાદરા પ્રાતીજ
આ. શ્રી વિજ્યકુસુમસૂરીશ્વરજી મહારાજ ઈટામુનિરાજશ્રી હેમેન્દ્રસાગરજી મહારાજ તથા દરમાં ચાતુર્માસ બિરાજમાન છે. દરરોજ વ્યાખ્યાન
જશ્રી લમીસાગરજી મહારાજ આદિ પ્રાંતીજ. પણ છે તેમા મારી ખામાં થામ લે છે માં ચાતુર્માસ બિરાજમાન છે. ગઈ અષાઢ વદિ ૩ ના રોજ શાંતમૂત્તિ મુનિરાજશ્રી સુખસાગરજી મહારાજની જયંતી મુનિરાજશ્રી હેમેન્દ્રસાગરજી
કચ્છમાંડવી મહારાજના પ્રમુખપણ નીચે ઊજવવામાં આવી હતી. આ. શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજના તે પ્રસંગે મુનિરાજશ્રી લક્ષ્મીસાગરજી મહારાજે તથા પ્રશિષ્ય મુનિરાજ શ્રી શુભવિજયજી મહારાજ તથા અધ્યક્ષસ્થાનેથી મુનિરાજશ્રી હેમેન્દ્રસાગરજી મહા- પં. શ્રી ચંદનવિજયજી મહારાજ કચ્છ માંડવીમાં રાજે જયંતીનાથકના ગુણાનુવાદ કર્યા હતા.
ચાતુર્માસ બિરાજમાન છે. વિહાર દરમિયાન ભશ્વર
આવતાં યાત્રાળુઓ માટે ભોજનશાળાની અગત્ય શ્રી ભગવતી સત્ર વાચના (ભાવનગર) જણાતાં તેઓશ્રીના ઉપદેશથી ટૂંક સમયમાં સારું
અને ચાતુર્માસ બિરાજમાન આચાર્ય શ્રી વિજય- ફંડ થયું છે, જે પ્રશંસનીય છે. કુમુદસૂરીશ્વરજી મહારાજને શ્રી સંઘે પવિત્ર શ્રી ભગવતી
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( અનુસંધાન ટાઇટલ પેજ ૨ થી ચાલુ )
૪. સકલાહૂ ત્ સ્તંત્ર ( મૂળ )—શ્રી કનકકુશળગંણુની ટીકા સાથે. સંશાધનકર્તા પ્રાચીન સાહિત્યસંશાધક સાક્ષર શ્રીમાન પુણ્યવિજયજી મહારાજે તદ્દન શુદ્ધ કરીને પ્રકટ કરવામાં આવેલ છે. અભ્યાસીએ માટે અતિ ઉપયેગી છે, શાો સુંદર ટાઇપમાં મુદ્રિત થયેલ છે.
૫. શ્રી આગમસારિણી ગ્રંથ—અનેક તત્ત્વજ્ઞાનની જાણવા જેવી હકીકતે થી ભરપૂર ફા ૮, પાના ૧૩૨.
૬. સિદ્ધાંતરહસ્ય—તત્ત્વજ્ઞાન, દ્વારા વગેરે અનેક જાણવા જેવી હકીકતાથી ભરપૂર પાકા બાઇન્ડીંગને દળદાર ગ્રંથ. પાના ૨૪.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવા સખ્ત માંધવારીના વખતે પણ આવા છ મેાટા સુંદર ગ્રંથા, મેાટા ખર્ચી કરી, પ્રકટ કરી, અમારા માનવતા પેટ્રન સાહેખા અને લાઇફ મેમ્બરાને ભેટ આપવાનું સભાએ સાહસ કર્યું છે. વ્યાપારીદષ્ટિએ આ સમ્રાના વહીવટ થતા ન હેાવાર્થી, ઊંચામાં ઊંચી કક્ષાના વિવિધ સાહિત્યનાં અનેક ગ્રંથા પ્રકાશન કરવાના અને આર્થિક દૃષ્ટિએ પણ અમારા ઉપરાક્ત સભાસદેાને સારામાં સારા ભેટના ગ્રંથાના દર વખતે વિશેષ વિશેષ લાભ કેમ મળે, એ હેતુ ધ્યાનમાં રાખેલ હેાવાથી તેમજ આ સભાના લાઇફ મેમ્બરે તે એક સુંદર ગૃહલાઇબ્રેરી પ્રેમ થાય તે વિચારથી ગમે તેવા પ્રસ ંગેએ પણ અનેક ગ્રંથેાની ભેટાના લાભ આપવામાં આવે છે. આ સભા પેાતાના સભાસદાને ગ્રંથાના જે માટા લાભ આપે છે, તે અમારા સભ્યા જાણે છે તેમજ તેવી ખીજી કાઇ સંસ્થા તેવા લાભ આપી શકતી ન હાવાથી આ સભામાં દિવસાનુદિવસ નવા સભાસદોની સખ્યા વધતી જાય છે,
અમારા માનવંતા પેટ્રન સાહેબે તથા લાઇફ મેમ્બરોને ઉપરના છ ગ્રંથ શ્રાવણ વિદે ૫ થી ધારા પ્રમાણે પાસ્ટેજ ખર્ચ સાથેનુ વી. પી કરી ભેટ મેકલવામાં આવશે, જે સ્વીકારી લેવા નમ્ર વિનતી છે.
lates
શ્રીમતી ગટ્ટામાઇના સ્વ વાસ
કલકત્તાનિવાસી શેઠ લક્ષ્મીચંદજી કર્ણાવટના ધર્મપત્ની શ્રીમતી ગટ્ટાભાઇ અષાઢ સુદિ એકમ તે શનિવારના રાજ સ્વĆવાસ પામ્યા છે. તેએ સ્વભાવે સરલ, સુશીલ અને વિનયી હતા. તેમજ દેવગુરુધર્મ પ્રત્યે શ્રદ્ધાવાળા હતા. તેએાએ વીશસ્થાનક તપ, રોહિણી તપ, જિનકલ્યાણુક તપ, નવપદજી એ.ળી આદિ તપશ્ચર્યા પણ કરી હતી. તેએએ કલકત્તામાં તેમજ સૌરીપુરીમાં ધર્માંશાળા, શ્રા શત્રુંજય તી ઉપર મેતીશા શેઠની ટૂંકમાં એક દેરી બંધાવી મળેલ સુકૃતની લક્ષ્મીના સદુપયોગ કર્યાં છે. તેના સ્વÖવાસથી એક ધર્માનુરાગી બહેનની ખેટ પડી છે. તેના કુટુ અને દિલાસા દેવા સાથે તેમના આત્માની શાંતિ ઇચ્છીએ છીએ.
ભાઇ નેમચંદ ગિરધરલાલના સ્વ વાસ
ભાઇ તેમચંદ અઠ્ઠાવન વર્ષની વયે લાંબા વખતની ખીમારી ભોગવી ગયા અષાઢ વિ ૧૦ નાં રાજ પચત્વ પામ્યા છે. તેએ સ્વભાવે શાંત, મિલનસાર અને દેવગુરુધમ પ્રત્યે શ્રદ્ધાવાળા હતા. તે આ સભાના ઘણા વખતથી સભાસદ હતા. તેએના સ્વĆવાસથી આ સભાને એક સભાસદ બંધુની ખેાટ પડી છે. તેઓશ્રીના કુટુંબને દિલાસા દેવા સાથે તેમના આત્માને પરમ શાંતિ પ્રાપ્ત ચાએ તેમ આ સભા પરમાત્માની પ્રાર્થના કરે છે.
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | Reg. No. B. 481 શ્રી વાસુપૂજ્ય (પ્રભુ) ચરિત્ર. ( શ્રી વધ માનસૂરિકૃત.) 5474 કપ્રમાણ, મૂળ સંસ્કૃત ભાષા ર તે સુંદર શૈલીમાં વિસ્તારપૂર્વક જુદા જુદા આગમ તથા પૂર્વાચાકૃત અનેક ગ્રંથોમાંથી દહન કરી ઓમાન વધમાનસૂરિજીએ સં', 1299 ની સાલમાં લખેલે આ અપૂર્વ ગ્રંથ છે. રચનાર મહાત્માની કવિત્વશક્તિ અદ્ભુત છે, તે તેમાં આવેલ સવ" પ્રકારના રસાની પરિપૂર્ણતા જ બતાવી આપે છે. તેનું' આ સાદુ', સરલ અને સુંદર ભાષાંતર છે. ઊંચા એન્ટિક કાગળા ઉપર સુંદર ગુજરાતી અક્ષરોમાં છપાવેલ છે. આ ગ્રંથમાં પ્રભુના ત્રણ ભવ, પાંચ કલ્યાણકો અને ઉપદેશક જાણવા યોગ્ય મનનીય સુંદર બોધપાઠા, તત્ત્વજ્ઞાન, તપ વગેરે સંબંધીની વિસ્તૃત હકીકતોના વર્ણન સાથે પુણ્ય ઉપર પુણ્યાઢથ ચરિત્ર, રાત્રિભોજન ત્યાગ અને આદર, આરબત, રોહિણી આદિની અનેક સુંદર, રોચક, રસપ્રદ, આહલાદક કથાઓ આપેલી છે કે જેમાંની એક કથા પૂરી થતાં બીજી વાંચવા મન લલચાય છે અને પૂરી કરવા ઉત્સુકતા થાય છે. તે તમામ કથાઓ ઉપર ગ્રાહ્ય અને સુંદર ઉપદેશ પણ સાથે આપેલ છે. પ્રભુના ત્રણ ભવના–જીવનના નહિ પ્રગટ થયેલ જાણવા જેવાં અનેક પ્રસંગે અને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી પ્રભુએ સ્થળે સ્થળે વિચરી આપેલ વિવિધ વિષયો ઉપર આદરણીય દેશનાએ એ તમામ આ ગ્રંથમાં આપવામાં આવેલ છે. પ્રભુના વિવિદ રંગની સુંદર છબીઓ પણ આપવામાં આવેલ છે. ફાર્મ 35, પૃષ્ઠ સંખ્યા 24 0. | એક દરે આ ચરિત્ર પહેલેથી છેલ્લે સુધી મૂનનપૂર્વક વાંચવા જેવું અને પઠનપાઠનમાં નિરંતર ઉપયોગ કરવા યોગ્ય છે, જેને માટે વિશેષ લખવા કરતાં અનુભવ કરવા જેવું છે. કિંમત રૂા. 2-8-0 પાસ્ટેજ જુદું. | ( આ ગ્રંથ માટે મુનિમહારાજાઓ વગેરેના જે સુંદર અભિપ્રાય મળે છે તેની નોંધ માસિકમાં આપવામાં આવે છે. ) શ્રી પ્રભાચ' સૂરિવિરચિતશ્રી પ્રભાવક ચરિત્ર (ભાષાંતર ) ઐતિહાસિક ગ્રંથ, આ એક ઐતિહાસિક કથા-સાહિત્યના ગ્રંટ માં વર્તમાનકાળના બાવીશ પ્રભાવક આચાર્ય મહારાજના જીવન ઉપર કર્તા મહાપુરુષે સારો પ્રકાશ પાડ્યો છે. જે જે મહાન આચાર્યનો પરિચય આપ્યો છે, તેમાં તે સમયની સામાજિક, ધાર્મિક, રાજકીય પરિસ્થિતિ, ઐતિહાસિક દષ્ટિએ આપી સુંદર ( ભાષાંતર ) પ્રમાણિક ઐતિહાસિક ગ્રંથ બનાવ્યો છે. મુનિરાજ શ્રી કલ્યાણવિજયજી મહારાજે ઐતિહાસિક દૃષ્ટિએ સુદર પર્યાલોચના લખી તે ગ્રંથની રચનામાં સુંદરતા વધારી પ્રમાણિક જૈન કથાસાહિત્યમાં ઉમેરો કર્યો છે. એવી સુંદર અને સરલતાપૂર્વક રચના કરેલ હોઈને આ ગ્રંથને અમુક અમુક જૈન શિક્ષણશાળાએાના ધાર્મિક અભ્યાસક્રમમાં સ્થાન મળેલ છે. આ ઉપયોગી સાહિત્ય ગ્રંથ હોવાથી વાંચતા પણ ખાસ આનદ ઉત્પન્ન કરે તેવો છે. કિંમત રૂ. 2-8-0 પાસ્ટેજ અલગ. લખેઃ શ્રી જૈન આત્માનદ સભા-ભાવનગર, મટુક : શાહ ગુલાબ' લલ્લુભાઇ : શ્રી મહેાદય પ્રીન્ટીંગ પ્રેસ : દાણાપીઠ-ભાવનગર For Private And Personal Use Only