________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
नूतन वर्षनुं मंगलमय विधान |
અને કામમાં મશગૂલ ગૃહસ્થાને ધર્મ પુરુષાર્થ માં જોડવારૂપે અને આંતર જગતમાં એ પુરુષાર્થ ના નિચાડરૂપ કષાયના અભાવ અને જ્ઞાન, દર્શન, ચારિત્રર્ષ આત્મિક ગુણેમાં રમણતા કરાવવારૂપે જે કાંઇ બની શકયુ છે, તે માટે આ પત્ર પ્રશસ્ત ગારવ અનુભવે છે.
卐
સ’જ્ઞાનિર્દેશ
શ—
પ્રસ્તુત નૃતન વર્ષની ‘આત્માનંદ પ્રકાશ’ની
સંજ્ઞા ૪૧ ની છે. સમ્યક્ત્વના ૬ સ્થાના, જ્ઞાનના ૫ વિભાગેા, ચારિત્રના ૧૭ પ્રકારો, અને તપશ્ચર્યાના ૧૨ ભેદો મળી કુલ ૪૦ ની સંખ્યા સાથે આત્માના ૧ પ્રકાર ઉમેરતાં ૪૧ ની સંજ્ઞા ફલિત થાય છે; ગણિતની દૃષ્ટિએ ૪+૧ ગણતાં પંચપરમેષ્ઠીનું, જી-૧ વિચારતાં દર્શીન જ્ઞાનચારિત્રરૂપે રત્નત્રયીનું, ૪૧ ગણતાં દાન,
શીલ, તપ અને ભાવનું, ૪-૧ નું રહસ્ય
તપાસનાં અરિહત વગેરે ચાર મંગલાનું સ્મરણ થાય છે; સમગ્ર રીતે વિચારતાં આ અમૂલ્ય જન્મમાં મનુષ્યો માટે ત્રણે યાગથી
દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપનું આરાધન સાધવાની આવશ્યકતા સૂચવે છે, પ્રથમ કર્મ ગ્રંથમાં નિવેદન કરેલું આ સંજ્ઞાદ્યુત જો આત્મજાગૃતિપૂર્વ ક હોય તા જ, એ સ ંજ્ઞામાંથી સુંદર પ્રેરણાઓ ( inspirations ) મેળવી દસ દષ્ટાંતાથી દુર્લ ́ભ ગણાતા માનવજન્મને સફ્ળ કરી શકાય છે.
જર્મનીએ સર કરી અનુકૂળ બનાવી લીધાં. ખીજી તરફ જર્મનીએ મિત્ર તરીકે ગણવા છતાં રશિ ઉપર પીઠ પાછળના ઘા કર્યા અને ત્યાં પુષ્કળ લશ્કર ઉતારી લડતને ઉગ્ર બનાવી. બીજી તરફ હિદી ચીન, સીઆમ, સિંગાપુર, બ્રહ્મદેશ વગેરે પૂર્વ પ્રદેશેા ઉપર જાપાને હૂઁક વખતમાં આધિપત્ય જમાવી દીધું, અને હિંદુસ્તાન ઉપર ભયના બાહુ ઊર્ધ્વ રાખ્યા. ગયા અને ફેસીઝમમાં કેટલાક ફેરફારો થયા; છેલ્લાં છેલ્લાં ઇટાલીમાં મુસેાલિની પદભ્રષ્ટ થઈ કેમકે સાથી રાજ્યેાની લડત ઇટાલીની તદ્ન નજીક આવી ગઇ; છતાં સાથી રાજ્ય સાથે ઇટાલીએ હવે કેમ કામ લેવું તે માટે સાણસામાં સપડાયલા જેવી સ્થિતિ થઇ ગઇ છે. જન સૈન્ય સ ંખ્યાબ ધ રીતે ઇટાલીમાં ઊતરી રહ્યુ છે; ઇટાલી સુલેહનામું સ્વીકારે છે કે લડત આગળ ધપાવે છે, તે ભાવિના ગર્ભ માં છે.
હિંદુસ્તાનમાં પણ બંગાળ અને બિજાપુર વગેરે જિલ્લાઓમાં ખાસ કરીને ભૂખમરાથી મનુષ્યોના પ્રાણ જાય છે તેમજ અન્ય પ્રદેશેામાં પણ અનાજની ભીષણુ મેઘવારી ચાલુ છે. મારવાડ અને ઉપલેટા જેવા પ્રદેશમાં જળસ કટથી ખાનાખરાખી થઇ રહેલી છે; અસ`ખ્ય પશુઆની માંસના ખારાક માટે કતલ થઈ રહી છે. આ રીતે આખી દુનિયા ઊથલપાથલથી દોડી રહી છે; યુરાપીય રાજ્યાને તેમજ જાપાનને અન ંત તૃષ્ણા રાજ્યલાભની ઊઘડી છે; તે ખાતર મનુષ્યસ’હાર ભીષણ રીતે ચાલી રહ્યો છે; વર્તમાનમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધના પર ંતુ કર્મના નિયમે વ્યક્તિ તેમજ સમષ્ટિવાતાવરણ( environment)ના પ્રારંભ જ સામ્રાજ્યને એક સરખી રીતે લાગુ પડે છે. નીએ શિને અનુકૂળ બનાવી ઈંગ્લેંડ, ક્રોધ, માન, માયા, લાભની ઉગ્રતા વ્યાપક છે; પેલે’ડ, તથા ફ્રાન્સ સામે લડાઇ જાહેર કરી તેનાં ફળે! સામ્રાજ્યા અને તેની પ્રજા ભાગવી ત્યારથી થયા; ત્યારપછી અનેક બનાવા બની રહી છે. કર્મના પરિપાક પ્રમાણે રાષ્ટ્રો અને ગયા, ફ્રાન્સ જર્મનીને શરણે થયુ અને અનુ-પ્રજાએ કર્મ ફળ અનુભવી રહ્યા છે; પરંતુ આ કૂળ બની ગયું. તેવી રીતે બીજા અનેક રાજ્યે . યુદ્ધમાંથી સાર ગ્રહણ કરી, માનવ સમૂહ જો
વિશ્વસ'ગ્રામ અને વાતાવરણ—
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only