SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir । नूतन वर्षतुं मंगलमय विधान આધ્યાત્મિક જગત ગત વર્ષમાં વ્યાપક જ્ઞાન સમષ્ટિમાં વ્યક્તિરૂપે જે પ્રસંગે કલ્યાણકારી વર્ષાઋતુનું આગમન જેનદર્શનના ઉચ્ચ તને લક્ષ્યમાં રાખી થયા પછી ચિત્તમાં પ્રસન્નતાની ઊર્મિઓનો સંચાર અનેકાંત દષ્ટિના ઉચ રહસ્યો સમાજને સમય થઈ રહ્યો છે, તે વર્ષાઋતુથી આનંદજનક બનેલ છે? વાસનાઓથી બલહીન બનેલા અને મધુતેમજ છેલ્લા દિવસોમાં પર્યુષણ પરાધનની બિંદુની માફક ઓતપ્રોત થયેલા સંસારી જીવને શરુઆતવાળા શ્રાવણ માસમાં આજના મંગલમય સકર્મ અને દુષ્કર્મનું ભાન કરાવ્યું છે? પ્રભાતે “શ્રી આત્માનંદ પ્રકાશ’ ૪૧ માં વર્ષમાં તર્કવાદી જ્ઞાન કરતાં ચારિત્ર ( character)ની પ્રવેશ કરે છે. પૂર્વ પ્રણાલિકા પ્રમાણે સ્વગત ભૂમિકા ઉચ્ચતર છે, તે દર્શાવવા સાથે જ્ઞાની વિચારે છે કે જગતમાં સૂર્ય, ચંદ્ર, દીપક, r¢ વિરતિઃ એ સૂત્રનું રહસ્ય યથાશક્તિ વિદ્યુત વગેરે અનેક પ્રકાશે છે, પણ એ સર્વ સમજાવ્યું છે ? સંસારચક્રમાં જન્મ અને મૃત્યુ કરતાં અનંત ગુણ ચડિયાત આત્માને પ્રકાશ અનિવાર્ય અને સહજ છતાં, આમાના અનાદિ છે કે, જે કાળ, સ્વભાવ, નિયતિ, ઉદ્યમ અને અનંતપણા તરફ લક્ષ્ય રાખી માનવવાચકોની કર્મરૂપ પાંચ કારણોને અનુસરીને જ્ઞાન, દર્શન, આત્મભૂમિકાને તૈયાર કરી સ્વાવલંબનપૂર્વક ચારિત્ર અને તપદ્વારા વ્યક્ત થાય છે. કેવલ પ્રગતિમાન થવા પ્રેરણા કરી છે?—મનગદ્વારા જ્ઞાનીઓએ પાંચે કારણેમાં પુરુષાર્થની મુખ્યતા- વિચાર કરતાં ફલિત થાય છે કે અવશ્ય સુંદર વડે આ પ્રકાશ સંપૂર્ણ પણે પ્રકટાવે છે. એ પરિણામ આવ્યું છે. જગતમાં પ્રત્યેક સ્થલ વસ્તુ કેવલજ્ઞાનરૂપ જ્ઞાનમહાસાગરનું હું એક બિંદુ સ્વનિમિત્તવડે આત્માને જગાડે છે. આંગ્લ કવિ છું; છતાં એ બિંદુનું પણ જગતમાં અસ્તિત્વ છે તથા તત્વચિંતક શેકસપીઅરના કથન મુજબ shlat 214044211 Erla ani 24 anlat tonglies in troos and books in brooks પ્રકાશનું મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનરૂપ ક્ષાપ- અર્થાત્ “વૃક્ષો વાચા છે અને ખરાબુઆ પુસ્તકો શમિક જ્ઞાન નિમિત્ત છે; ઉપાધ્યાયજી શ્રી યશ- છે;” સૂર્યના ગ્રહથી જેમ કાર્તિધર રાજા વિજયજી “જ્ઞાનસાર ”માં કહે છે કે: “કૃષ્ણપક્ષ અને વૃદ્ધ થઈ ગયેલા વૃષભથી કરકે રાજાને (મિથ્યાત્વ) ક્ષીણ થયે છતે અને સમ્યકૃત્વરૂપ આત્મજાગૃતિ થઈ હતી તદનુસાર જો અમે શુક્લપક્ષ ઉદયમાન થયે છતે બીજને ચંદ્ર ગુણગ્રાહી હોય તો પ્રભુમૂર્તિ અને શાસ્ત્રો જેમ પૂર્ણિમાને ચંદ્ર બની જાય છે” તેમ પુછાલંબન હોવાથી આત્મજાગૃનિ અને તેમાં લાપશમિક જ્ઞાન ક્ષાયિકરૂપ અનેક જમેના આશ્ચર્ય નથી. લેખે એ શાસ્ત્રના નિર્ઝરણુએ શુભ પ્રયત્નો પછી બની જાય છે ત્યારે શ્રત હોવાથી આત્માને અંતરાવલોકન (introspeજ્ઞાનરૂપ શરીરદ્વારા બાહ્ય અને આંતર જગતમાં ction ) માટે થાય એ સ્વત:સિદ્ધ છે; જેથી મારાથી યથાશક્તિ કાર્ય બની શકયું છે? પ્રસ્તુત પત્રદ્વારા બાહ્ય જગતમાં અર્થ અને For Private And Personal Use Only
SR No.531478
Book TitleAtmanand Prakash Pustak 041 Ank 01
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1943
Total Pages26
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy