________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનદ પ્રકાશ
પરંતુ સ્થલ દષ્ટિએ મહાસાગરના મોજા તુલ્ય થાય છે. માં જીવ પદાધિ મજુવારમારા જન્મ અને મરણ થાય છે.” ખરેખર, વાત્ર એ શ્રી હરિભદ્રસૂરિના ગદષ્ટિ સમુમનુષ્ય એ અનેક પ્રકારના અનુભવેન સંસ્કાર માં આવેલા ઉદ્દબોધક વાક્યનું સ્મરણ કરી, સહિતના વિકાસને અખંડ રાખનાર અમર શ્રી જિનેશ્વર પ્રભુએ નિવેદન કરેલા અસંખ્ય આત્મા છે; તેના વિકાસકમ (evolution ) ગોમાંથી ગમે તે શુભ ગદ્વારા પ્રસ્તુત પત્રના અખંડ, અનંત અને સનાતન છે. તે જન્મ વાચકે પરમાત્મસ્વરૂપ મેળવવાની કળા પ્રાપ્ત છે તે વખતે પૂર્વજન્મના સંસ્કારોનો વારસો કરવા મોહજન્ય વાસનાને અંકુશમાં રાખનારું લઈને જન્મે છે. તે જુગને મુસાફર તથા આત્મિક બળ ( counter force) મેળવે, ઘણું દેશને મહાન યાત્રી છે. સામાયિક, અને એ રીતે ભવ્યાધિ દૂર થવા આત્માને પ્રતિકમણ, પિષધ, જિનપૂજા, વ્યાખ્યાન અભૂતપૂર્વ આનંદ પ્રાપ્ત કરવા પ્રેરાય; તેમજ શ્રવણના સંસ્કારોએ આત્માને ચારિત્રબળમાં જગતમાં પ્રકટી રહેલા યુદ્ધદાવાનળ અને ભીષણ તૈયાર કરવા માટે આરસના પથ્થરને ગોળાકાર મેંઘવારીઓ શાંત થઈ જાય; સંસારના ઝેર, બનાવવા તુલ્ય ટાંકણાઓ છે. અનેક જન્મમાં વેર, છે નિમૅલ બને, અને સર્વત્ર શાંતિની ઘડાતા ઘડાતા શુભ સંસ્કારોની વૃદ્ધિ થતા પ્રતિષ્ઠા થાય તેમ શ્રી જિન શાસનના અધિષ્ઠાયક અશુભ સંસ્કારો વિલય થતા જાય છે; આ પ્રસંગે દેવની પ્રાર્થના કરી, અદભિષેકવિધિમાં શ્રી કર્મચેતનાવડે ફલાભિમુખ થયેલી કર્મફળ- શાંતિસૂરિએ રચેલા અને બૃહસ્થતિમાં સ્મરણ ચેતના પ્રસંગે જે જ્ઞાનચેતના જાગૃત હોય તે, રૂપે ગવાતા શ્રી શાંતિનાથજીની સ્તુતિરૂપ બે અનેક કષ્ટપ્રસંગોમાં આત્મા જાગી ઊઠે છે; મંગલમય લોકો સાદર કરી વિરમીએ છીએ. અને વિચારે છે કે, આ જગતની પરિસ્થિતિ શ્રીમતિ શાંતિનાથાથ, નમ: શાંતિવિધિને . નિષ્પોજન નથી, પણ તેની પાછળ મહાન ગઢોરવાડમરાથીરામુદાવિંતત્ર શા. ભવિતવ્યતા રહેલી છે. આ પ્રસંગે જીવનનો શાંતિ: શાંતિ: શ્રીમાન, શાંતિરિતુએ ગુદા હેતુ સ્પષ્ટ થાય છે, અને સ્વરૂપ અવસ્થાનશક્તિ શાંતોત્ર સરા તેvi gi, રાતિદે દે રે, ( power of self-subsistence ) પ્રાપ્ત
ૐ રાતિ: શાંતિ: શાંતિ:
આત્માનંદ પ્રકાશ
(આંતરલિપિકા-દેહરા) આતમાનંદ સહજ સ્વરૂપ, પ્રકાશ હેજે થાય; તરવા હોય જે ભાવના, સાધન સિદ્ધ ગણાય. ૧ મારા તણી મમતા મૂકી, સમતાને અવકાશ; નંદન ત્રિશલા વીરજિને, આ જ્ઞાન પ્રકાશ. ૨ દયા ધર્મને દિલ ધરી, આતમલક્ષ પ્રહાય; પ્રકાશ મળશે સ્વરૂપને, આનંદ અવધિ થાય. ૩ કાર્ય એક પરમાર્થનું, બીજું નહિ મન લક્ષ, શરણું મળીયું શ્રીવીરનું, “અમર’ જ્ઞાનનું વૃક્ષ ૪
અમરચંદ માવજી શાહ
For Private And Personal Use Only