________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
F
શ્રી આત્માનંદ પ્રકાશ :
વગેરે વિદ્વત્તામય છ લેખે, આઇ શ્રી વિજય- સવિશેષપણે બળ મળે તેવા જન સમાજને પદ્મસૂરિના જેનાગમ નિયમાવલિ વગેરે સૈદ્ધાં વિશેષ ઉપગી લેખો આપવા અન્ય સાક્ષરોને તિક ઉત્તર પ્રત્યુત્તરવાળા છ લેખ, મુલક્ષમી આમંત્રીએ છીએ, અને પ્રસ્તુત પત્ર સાથે સાગરના જીવન સાફલ્ય વગેરે ચાર લેખો, ગત વર્ષમાં અક્ષરણિદ્વારા સંબંધને જાળવી મુક ન્યાયવિજયજીને ચાતુર્માસિક કર્તવ્યને રાખનાર પ્રસ્તુત ગદ્યપદ્યમય લેખકને આભાર લેખ, રાત્રે અમરચંદ માવજીના અમર આત્મ- માનીએ છીએ. ગત વર્ષમાં આ સભામાં ચાર મંથનના સમાજોપયોગી સાત લેખ, રાહ- પેટ્રન થયા છે. પેટ્રને તથા લાઈફ મેંબરને નલાલ દી. ચેકસીના અહિંસાની અદ્ભુત શક્તિ માટે ગત વર્ષની ભેટ તરીકે છે સુંદર ગ્રંથે વગેરે કથાશેલિને સિદ્ધ કરતા અગિયાર લેખે, આપવા માટે તૈયાર થઈ ગયા છે. છ કર્મગ્રંથો ડૉ. ભગવાનદાસના સિદ્ધસ્તંત્રના સંસ્કૃત અને બે વિભાગમાં સભા તરફથી છપાઈ ગયેલ છે. માગધીજ્ઞાન તેમજ ભિન્ન ભિન્ન ગ્રંથની સાહા- કારત્નકેશ વગેરે ત્રણ ગ્રંથો છપાય છે; યતાવાળા આઠ લેખો, રા. રેવાશંકર બધેકાના વસુદેવહિ ડીને બન્ને ભાગો તથા બ્રહક૯પના રત્નાદિ અન્યક્તિના ચાર લેખે, વકીલ ન્યાલ- પાંચ ભાગો છપાઈને સમાપ્ત થઈ ગયા છે. ચંદભાઈના સ્વધર્મ વગેરે ત્રણ લેખે, ૫. ઉપસંહાર અને પ્રાર્થનાપ્રભુદાસને સમ્યગ દષ્ટિને લેખ, બાબું ચ પિત- શ્રી મહાવીર પરમાત્માએ ભગવતી સૂત્રમાં રાયજીને સમ્યગજ્ઞાનની કુંચીરૂપ ભાષાંતરવાળા શ્રી ગૌતમસ્વામીજીના પ્રશ્ન: મિથે મતે કાઢો બે લેખો, તથા રા. જીવરાજભાઈ ઓધવજીના ૪િ સુશ્ચ ? ને ઉત્તરમાં “જીવ અને અજીવના અગુરુલઘુ પર્યાય વગેરે વિદ્રોગ્ય ચાર લેખા પર્યાયરૂપે નિશ્ચય કાળ છે” તેમ ખુલાસે આવેલા છે, તે સિવાય માસિક કમિટી તરફથી કરેલ છે. એ દષ્ટિએ અજીવ અને આત્માના વર્તમાન સમાચારના બાર લેખો તથા સ્વીકાર પર્યાયે ક્ષણે ક્ષણે ( evervarying ) પલટાય સમાલોચનાના પાંચ લેખો અને નુતન વર્ષનું છે. અનંત કાળથી આત્માના પર્યાય ભિન્ન ભિન્ન મંગલમય વિધાન આવેલાં છે. આ તમામ શરીર અથવા અન્યરૂપે પલટાતા આવ્યા છે. લેખનું અતિશયોક્તિ ભરેલું વિવેચન નહિ અનંત કાળને આત્મા પચાવી ગયેલ છે; પરંતુ કરતાં તે તે લેખેનાં વાચનનું પરિણામ વોચ- આત્માને કાળ બની શક્યો નથી. શકશે નહિ, કોના પરિણામિક ભાવને સમર્પણ કરીએ કેમકે અનંતકાળમાં પણ એકરૂપ રહેલ:આત્મા છીએ અને તેવા સુંદર લેખો આવવાથી સમા- આખા વિશ્વમાં શાશ્વત જીવન અનુભવે છે, જના સુંદર અભિપ્રાયો આવેલા છે તે માટે અને હું છું તે જ શાશ્વત છું--અમર છું એવા આનંદ વ્યક્ત કરીએ છીએ.
પ્રકારની એકતા અનુભવી શકે છે. આ વસ્તુ ભાવના અને સભાનું કાર્ય–
સ્થિતિને અનુરૂપ સ્મરણસંહિતામાં સ્વ. સા. પ્રસ્તુત નવીન વર્ષમાં ધાર્મિક જીવનમાં શ્રી. નૃસિંહરાવ “દીઠું જીવન તત્ત્વ સનાતન, બળની પ્રગતિ થાય તેવી સુંદર શેલિથી શાસ્ત્ર મૃત્યુ મરી ગયું રે લોલ” રૂપે કહે છે. સ્વામી નુસારી લેખો આપવાની ઈચ્છા ચાલુ રાખેલી વિવેકાનંદ પણ: “I was never born, yet છે. લેખ સંબંધમાં આ અમારી ભાવનાની my births of breath are as many as સફળતા સાક્ષર લેખકોની પ્રવૃત્તિ ઉપર નિર્ભર waves on the sleepless sea. ” અર્થાત છે, જેથી નૂતન વર્ષમાં અમારી ભાવનાને “હું વાસ્તવિક રીતે અજન્મ અને અમર છું;
For Private And Personal Use Only