SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨ ક શ્રી આમાનંદ પ્રકાશ : ખાતર પિતે તેનાથી આઘો ખસી જવા પ્રયત્ન- ઉપરના સૂત્રને હમેશાં અમલ કરતા રહેનારા શીલ હોય છે. પિતાને જે વસ્તુ પ્રતિકૂળ જણાય મહાનુભાવ પુરુષ જ પિતાની ઈષ્ટ સિદ્ધિ તે વસ્તુ તેની કોટીના અન્ય પ્રાણીઓને પણ સહેલાઈથી મેળવી શકે છે. દુનિયાભરમાં તેમના પ્રતિકૂળ જ હોઈ શકે-હેવી જોઈએ એ સ્પષ્ટ કોઈ વિધી કે દુશમન ઊભા થતા નથી. તેમને ખ્યાલ રાખીને તેણે તે પ્રાણીઓ પ્રત્યે તેમને કેઈથી ભયભીત થવાનું કારણ રહેતું નથી માટે પ્રતિકૂળ વાતાવરણ ઊભું ન થાય તેવું એટલું જ નહી પરંતુ તેઓ પોતાનો જીવનવિકાસ આચરણ–તેવું કંઈ પણ કૃત્ય કદી પણ કરવું સરલતાથી સાધી શકે છે અને સાથે તરફની જોઈએ નહીં. આવા નિષેધાત્મક ફરમાનને તેણે કુચ આગળ અને આગળ જ વધતી જાય છે. સર્વમાન્ય ધર્મના યા તો ઉત્તમ નીતિના પરમ સામાન્ય બુદ્ધિથી વિચાર કરતાં પણ આ આદર્શરૂપ સિદ્ધાંત તરીકે પોતાના હૃદયમાં યોગ્ય નિષેધાત્મક સૂત્ર બહુ સહેલાઈથી આચરણુમાં સ્થાન આપીને પોતાના જીવનવિકાસના કાર્યમાં મૂકી શકાય તેવું છે. તેમાં પોતાની કોઈ પ્રિય આગળ વધવું તે જ તેને માટે હિતાવહ છે. વસ્તુનો ભોગ આપવો પડતો નથી. ‘પપા પાપ મન, વચન, કાયાથી કરી કરાવી કે અનુ- ન કીજીએ, પુન્ય કીધું સો વાર.” એ સૂત્ર અનુમેદન આપીને ત્રિવિધ ત્રિવિધે થતા હિંસાના સાર, પ્રસ્તુત સૂત્રના અક્ષરશ: અનુસરણથી કૃત્યથી જે તદ્દન હર રહેવા માગતા હોય, પિતાના આત્માને કર્મના બોજથી હળવે અહિંસાના ઉત્તમ વ્રતથી તે પૂરેપૂરે રંગાયેલે કરી શકાય છે. અનેક પ્રકારના કલુષિત હાય, સર્વ જીવો પ્રત્યેની દયામય ભાવનાથી કર્મબંધનથી અલિપ્ત રહી શકાય છે. આવા તેનું હૃદય પ્રકુલ્લિત બની રહ્યું હોય, કોઈનું પણ અનુસરણમાં નથી કઈ પણ પ્રકારનું જોખમ અહિત કરવાનો તેને સ્વપ્નમાં પણ ખ્યાલ ન ખેડવાનું કે નથી કંઈ સાહસ કરવાનું નથી હોય; કંધ, માન, માયા, લોભ વગેરે કલુષિત કંઈ દ્રવ્યને ભેગ આપવો પડતો કે નથી કંઈ કષાય ભાવે તેના પાતળા પડી ગયા હોય- શકિતને ભેગ આપવો પડતો, પરંતુ તેથી જર્જરિત થઈ ગયા હોય, વૈરાગ્ય ભાવથી જે ઉલટી રીતે સંયમપૂર્વકના અહિંસાત્મક જીવનથી વિભૂષિત હોય તેવા સજજન મનુષ્ય પોતાના અન્ય પ્રશસ્ત કાર્યોમાં સારી રીતે ઉપગ આત્માને જે જે કાર્યો પ્રતિકૂળ જણાતા કરી શકાય તેવી શક્તિને બચાવ થાય છે; હોય તેવા કેઈ પણ કૃત્યે બીજાઓ તરફ કદી તેમજ અન્ય સાધનસામગ્રી પણ સદુપયોગ પણ આચરવા જોઈએ નહીં. મનના વિચારોને માટે જળવાઈ રહે છે. આવા સાધુજીવનની હદયના ભાવને હંમેશને માટે તેઓએ એવો જ મજા માણવામાં મનની કંઈક અવનવી તૃપ્તિ પલટે આપી દેવો જોઈએ કે અન્ય જનોને અને અવર્ણનીય આનંદને અનુભવ થાય છે. પ્રતિકૂળ થઈ પડે તેવા કૃત્ય માટે તેઓને અરે- અનિર્વચનીય મોક્ષસુખની વાનગીને કંઈક રાટી ઉદ્દભવવી જોઈએ, તેવા કૃત્યો તરફ હમેશાં આસ્વાદ લઈ શકાય છે. આવા બેધદાયક સૂત્રમાં તિરસ્કારવૃત્તિ જ જાગૃત રહેવી જોઈએ. તુચ્છ રમખાણ કરનાર મહાત્મા પુરુષોને હૃદયને બુદ્ધિથી, શુલ્લક ગણતરીથી અન્ય જનેને પ્રતિકૂળ અપૂર્વ સંતાષ પ્રાપ્ત થાય છે અને તેને પ્રતિથઈ પડે તેવા કૃત્યોથી કદાચ કંઈક અંશે પિતાનું દિન અમલમાં મૂકવા માટે જે નિશ્ચય વધારે હિત સધાતું જણાતું હોય, તો પણ તેવા મજબૂત થતાં કૃતકૃત્યતા અનુભવે છે. કૃત્યથી વિવેકી સજનેએ દૂર રહેવું જોઈએ. ઉપરોક્ત સૂત્રની પાદપૂર્તિરૂપ સૂચવાયેલ For Private And Personal Use Only
SR No.531478
Book TitleAtmanand Prakash Pustak 041 Ank 01
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1943
Total Pages26
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy