SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૬ 卐 વ્યાપક મહત્ તત્ત્વમાં સમાઇ જતા નથી; પણ જેમ સૂર્યના પ્રકાશને આચ્છાદન કરનારા વાદળાં વિખરાઇ જતાં સૂર્ય તેના પૂર્ણ સ્વરૂપમાં પ્રકાશે છે. તેમ કર્મના આવરણા ખસી જતાં આત્મા શુદ્ધ સ્વરૂપમાં પ્રકાશે છે. આ કૈવલ્યપદના અનુભવ આત્મસાક્ષાત્કાર છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ : ચિંતવન કરવાના સમયાની જરૂર છે. ચિતવન કરવાથી માણસને વિભાવદશારહિત આત્માના શુદ્ધ સ્વભાવની ઝાંખી થાય છે; માટે એકાગ્ર ચિંતવન-ધ્યાન આત્મસાક્ષાત્કાર માટે આવશ્યક ક્રિયા છે. આત્મસાક્ષાત્કાર અથવા પરમપદની પ્રાપ્તિ માટે પાતંજલ યેાગશાસ્ત્રમાં અષ્ટાંગયોગ બતાવ્યા છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ ચાગના આઠ અંગેા છે. બીજા દનકારાએ પણ સામાન્ય રીતે યાગના આઠ અંગો સ્વીકાર્યા છે. અહિંસા આદિ મહાવ્રતાને યમ કહેવામાં આવે છે, અને શૌચ, સ ંતાષ, તપ, સ્વાધ્યાય, ઇશ્વરપ્રણિધાનને નિયમ કહેવામાં આવે છે. જૈનદર્શનમાં કર્મોને સિદ્ધાંત વ્યાપક છે, અને કર્મના ક્ષય ઉપર ભાર મૂકવામાં આવે છે. એટલે નવાં કર્મોને અટકાવવાના અને બાંધેલ કર્માંની નિર્જરા કરવાના સ્વર અને તપના માર્ગે બતાવેલ છે. અને અભ્ય ંતર તપમાં ધ્યાન બતાવેલ છે. દેહશુદ્ધિ ઇંદ્રિયાના નિગ્રહ અને શાંત એકાગ્ર ચિત્તની આવશ્યકતા બતાવ્યા પછી શ્રી હરિભદ્રસૂરિ મહારાજ પદરમાં ધાડશકમાં સાલ બને નિરાલંબને ધ્યાનનું સ્વરૂપ બતાવે છે. અને તેના ફૂલ તરીકે પ્રાપ્ત થતાં આત્માના કેવલજ્ઞાન અને કેવલસ્વરૂપનુ ક્રમશ: વર્ણન કરે છે. સાલ ંબન યાગમાં અતિશયા સાથે બિરાજતા, અને જગતને દેશના દેતા જિનેન્દ્ર ભગવાનના રૂપનું-ભગવાનની ધર્મ કાયાનું ધ્યાન કરવા ફરમાવે છે. તેવા શુભધ્યાનમાં એકાગ્ર થતાં જીવના પાપો ક્ષીણ થાય છે, માહુ ચાલ્યા જાય છે અને શુક્લજ્ઞાનાપયેગમાં વર્તતા જીવ પ્રતિમસંજ્ઞાતતત્ત્વમંદિઃ થાય છે. આને ટીકાકાર એવા અર્થ કરે છે કે પ્રતિભા એટલે મતિ તેનાથી જેને તત્ત્વદર્શન થયુ છે. પ્રાતિભજ્ઞાન યોગશાસ્ત્રના પારિભાષિક શબ્દ છે. પાત જલ યાગદર્શનમાં પ્રાતિભજ્ઞાનનું સ્વરૂપ બતાવ્યું છે. ચિત્તવૃત્તિના નિધ એ આત્મ અનુભવ-આત્મ-પ્રાતિમાūા સર્વમ્ ૩-૩૩. પ્રાતિભજ્ઞાનથી ચેગી સાક્ષાત્કારના પ્રાથમિક પગલાં છે અને યાગ- સર્વ જાણે છે. તે તારકજ્ઞાનનું પૂર્વરૂપ છે. ધ્યાન એ ત્યારપછીના પગલાં છે. જૈન જેમ પ્રભા સૂર્યોદયનું પૂર્વરૂપ છે. તારક જ્ઞાનનુ શાસ્ત્રકારોએ પણ આત્મઅનુભવ માટે યાગના સ્વરૂપ ૩-૫૪ માં બતાવેલ છે કે:-તા સર્વ મા` પ્રરુપ્યા છે. શ્રી હરિભદ્રસૂરિજી ષોડશકવિયં સર્વથાવિષયમામ ઐતિ વિવર્ગ જ્ઞાનમ્ ગ્રંથમાં ૧૪ અને ૧૫માં યાગનું સ્વરૂપ તારકજ્ઞાન વિવેકથી-સ્વપરના વિવેકથી ઉત્પન્ન સૂક્ષ્મ રીતે બતાવે છે. ખેદ, ઉદ્વેગ, ક્ષેષ આદિ થયેલ પરિપૂર્ણ જ્ઞાન છે. તે સર્વ વિષયને ઢાષાથી ચિત્તને વિમુક્ત કરી, શાંત ઉદાત્ત વિષયના સર્વ ભાવા-પોચાને એક સાથે ગ્રહણ આદિ ભાવાથી સંયુક્ત કરી, એકાગ્રચિત્તે કરે છે. તે જ્ઞાન તારક કહેવાય છે; કારણુ સંસારજિનેશ્વર ભગવાનનું ધ્યાન કરવા ૧૪ મા સાગરથી તારે છે. જૈન દર્શનમાં બતાવેલ મતિ, ઘેાડશકમાં બતાવે છે. જગતના વ્યવહારમાં શ્રુત, અવધિ, મન:પર્યાય અને કેવળજ્ઞાનમાં રચ્યાપચ્યા રહેતા જીવને તત્ત્વને વિચાર પ્રાતિભ અને તારકજ્ઞાનના નામે બતાવ્યા કરવાના વખત હાતા નથી. જગતના પ્રપંચનુ નથી. પ્રાતિભજ્ઞાન યોગદર્શનમાં સુપ્રસિદ્ધ રહસ્ય સમજવાને માણસને એકાગ્ર ચિત્તથી જ્ઞાન વિશેષ છે એટલે આપણા પૂર્વાચા For Private And Personal Use Only
SR No.531478
Book TitleAtmanand Prakash Pustak 041 Ank 01
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1943
Total Pages26
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy