________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
gara-The Ultimate Real. RACHOTT The Perfect Selfhood.
લેખકઃ રા. રે. જીવરાજભાઈ ઓધવજી દેશી બી. એ., એલએલ. બી.
આર્યધર્મોમાં તત્ત્વજ્ઞાન-અધ્યાત્મજ્ઞાનનું દશામાં પણ પ્રત્યેક આત્મા પોતપોતાના શુદ્ધ અંતિમ ધ્યેય આત્મસાક્ષાત્કાર–આત્મ અનુભવ સ્વરૂપમાં ભિન્ન ભિન્ન રહે છે અર્થાત્ સિદ્ધદશામાં છે. સંસારમાંથી-દુઃખમાંથી મુક્તિ એ ગૌણ પણ વ્યક્તિત્વ રહે છે. વેદાંત જેવા એક જ ધ્યેય છે; કારણ આત્માના શુદ્ધ સ્વરૂપનું દર્શન ચિતન્યવાદી દર્શન જીવાત્માઓની દેખાતી થતાં પરભાવદશાને વિલય થાય છે, અને ભિન્નતા ઉપાધિકૃત માને છે, અને ઉપાધિ દૂર સંસારના કારણનો વિલય થતાં દુ:ખમાંથી થતાં જીવાત્માઓ પરમતત્તવમાં વિલય થતાં મુક્તિ સ્વત: થાય છે. આત્માના શુદ્ધ સ્વરૂપનું માને છે. જેમાં સમુદ્રના તરંગ સમુદ્રના પાણીમાં દર્શન તે જ આત્મસાક્ષાત્કાર છે. જુદા જુદા ભળી જાય છે, જેમ સૂર્યના કિરણે સૂર્યના દર્શનમાં આત્માને શુદ્ધ સ્વરૂપની માન્યતા પ્રકાશમાં સમાઈ જાય છે તેમ વેદાંત જેવા જુદી જુદી જોવામાં આવે છે. આત્માનું શુદ્ધ- દર્શનના મત પ્રમાણે મુક્ત આત્માઓ તેના સ્વરૂપ એટલે પરમાત્મસ્વરૂપ. જૈનદર્શન પ્રત્યેક મૂળ સ્વરૂપમાં-બ્રહ્મમાં સમાઈ જાય છે, તેમને જીવાત્માને ભિન્ન ભિન્ન માને છે અને પરમાત્મ જુદું વ્યક્તિત્વ રહેતું નથી. વેદાંત મત પ્રમાણે
હે વત્સ ! મુમુક્ષુ ! મનની ચપલતા- આત્મસાક્ષાત્કાર એટલે જીવાત્માને પરમાત્માઅસ્થિરતાવડે ચોતરફ ભમી ભમીને શા માટે પરબ્રહ્મના સ્વરૂપના દર્શન, પરમાત્મપદ દુઃખી થાય છે? વિત્તની સ્થિરતાથી તો તું પ્રાપ્તિ એટલે જીવાત્માને પરમાત્માની પ્રાપ્તિ તારા પિતામાં રહેલા નિધિને દેખી શકીશ! અથોત મુક્ત જીવાત્માની પરબ્રહ્મમાં એકાકારતા.
જેમ કસ્તુરી મગ પોતાની પાસે રહેલી જેનદર્શન જીવાત્માથી ભિન્ન પરમાત્માને માનત કસ્તુરીને મોહવશ નથી ઓળખી શકતો તેમ નથી. જીવાત્મા પરમાત્માનો અંશ છે, એમ મનની અસ્થિરતા-ચંચલતાના પ્રતાપે આ જીવ પણે માનતું નથી. તેમ ઈશ્વર જેવી એક મહાન પોતામાં જ રહેલા જ્ઞાનદર્શનચારિત્રરૂપ રત્ન- વ્યક્તિને પણ માનતું નથી; પણ કેવલ શુદ્ધ ત્રિયીને નથી મેળવી શક્ત, તેને અપૂર્વ આનંદ આત્માને પરત–પરમાત્મતત્વ માને છે. જેના નથી માણી શકતો; એટલા માટે જ કહેવાયું કે દર્શનમાં કેવલ આત્મા પરમતત્વ ( ultimate ચિત્તને ધર્મસ્થિર કરવું એટલે આપોઆપ real) છે. એટલે આત્માના શુદ્ધસ્વરૂપની રત્નત્રયીની પ્રાપ્તિ થતાં વાર નહિ લાગે. પ્રાપ્તિ, આત્માના કૈવલ્યપદને અનુભવ તે જ
ધર્મમાં ચિત્તને સ્થિર કરવાના બીજા છેડા આત્મસાક્ષાત્કાર છે, પરમાત્મપદ પ્રપ્તિ છે. લાભો જોઈ આપણે આગળ વધીશું. (ચાલુ) આ પદની પ્રાપ્તિમાં આત્મા કાંઈ અપૂર્વ
ભાવને પ્રાપ્ત કરતો નથી, તેમ આત્મા કઈ
For Private And Personal Use Only