SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir आत्मनः प्रतिकूलानि परेषां न समाचरेत्। શ. ર. વકીલ ન્યાલચંદ લક્ષ્મીચંદ બી. એ., એલએલ. બી. સાદા. પિતાના આત્માને જે જે વસ્તુ-જે કંઈ પુષ્ટિ મળે છે. જીવનવિકાસની સાધનામાં આગળ બાબત પ્રતિકૂળ થઈ પડતી હોય તેનું આચરણ વધતો જે જે મનુષ્ય જન્મ મરણનો-ભવભ્રમબીજાઓ પ્રત્યે કરવું જોઈએ નહીં એ સરલ ણનો અંત લાવવાની અપેક્ષા રાખતા હોય છે અર્થ ઉપરના સૂત્રને યોજી શકાય છે. આ તેમણે આ સૂવને કદી પણ પોતાની દષ્ટિથી દૂર સૂત્રમાં ઓતપ્રોત થયેલ અને સ્પષ્ટ રીતે તરી રાખવું જોઈએ નહીં. આવતે સિદ્ધાંત એટલે બધે સર્વમાન્ય અને ઉદારચરિત-મહાનુભાવ પુરુષોના જીવન સૌ કોઈને આદરવા યોગ્ય જણાય છે કે તેને પ્રસંગોનો ઊંડો અભ્યાસ કરવાની તક હાથ માટે કઈ પણ ધર્મના પ્રચારકથી તેને માટે ધરીએ છીએ. તેમની વિશાળ દષ્ટિપૂર્વકની વાંધો લઈ શકાય તેમ જણાતું નથી. વિશ્વબંધુત્વની ભાવનાને કંઈક ખ્યાલ કરીએ જેન સંસ્કૃતિની દષ્ટિએ ઉપરોકત સૂત્રને છીએ ત્યારે આપણને સમજાય છે કે તેઓ ઉચ્ચતમ સ્થાન આપી શકાય તેમ છે. લા સર્વમૂહિતે રતા: તેમજ સામવત્ સર્વભૂતેષુ grો ધર્મ ના સૂત્રને જેણે પોતાના જીવનમાં ચ: પતિ ર ઘર જેવા પરમ આદરણીય અગ્રસ્થાન આપેલ છે તે દરેક સજજનને- સૂત્રોનું રટણ કરતા રહી, જીવનભર તે સૂત્રોના ભાવભી-મુમુક્ષુ જનને ઉપરનું સૂત્ર પરમ બધ- પરમ રહસ્થાને અમલમાં મૂકતા રહી પોતાનું દાયક-આદરવા યોગ્ય અને પોતાના પ્રત્યેક જીવન સાર્થક કરે છે અને જગતભરના પ્રાજીવનકાર્યમાં તે નજર સમ્મુખ રાખી અમ- ણીઓને જીવનપથ જ્ઞાનમય અને પ્રકાશમય લમાં મૂકવા ગ્ય થઈ પડે છે. આ સૂત્રનું બનાવે છે તથા તેમની કલ્યાણ સાધક ચીજ . પરમ રહસ્ય જેમને સમજાયું છે–બરાબર ગળે નાઓને અપૂર્વ વેગ આપે છે. ઊતર્યું છે તેમને જીવનવિકાસની સાધનામાં દીર્ઘ દૃષ્ટિપૂર્વકની ઊંડી વિચારથી લેખનાં અનેક પ્રકારની અનુકૂળતાઓ સાંપડે છે. સ્વાર્થ મથાળે આપેલું સૂત્ર આપણને કંઇક અંશે તેમજ પરમાર્થની દષ્ટિએ ઉપરનું સૂત્ર ખરા અપૂર્ણ-સર્વમાન્ય એક વસ્તુના અમુક ભાગ જિગરથી અમલમાં મૂકનાર વ્યક્તિ પોતાની પુરતું-એક બાજુ પૂરતું દર્શન ઓગળ કરતું જાતને તેમજ જેના જેના સંબંધમાં તેનો અમલ જણાય છે. એટલે તેને સર્વદેશીય દર્શન રજૂ કરવામાં આવતા હોય તેમને અનેક રીતે લાભ કરતું બનાવવા માટે આપણે તેમાં શામિન: અનુકર્તા થઈ પડે છે. સ્ટાર સર્વેવાં તુ સમાજનું સૂત્રને ઉમેરો મહાત્મા ગાંધીજીના સત્ય અને અહિંસાના કરીએ તો તેને સર્વદેશીય બનાવી શકાય અને સિદ્ધાતો જે રીતે જનસમાજમાં પ્રચાર પામી બંને સૂત્રોના અમલથી મનુષ્યનું જીવન પરમ રહેલ છે અને આચરણમાં મુકાઈ રહેલ છે તે ઉન્નત દશા પ્રાપ્ત કરી શકે. સિદ્ધાંતને પણ ઉપરના સૂત્રથી અનેક રીતે આટલા ઉપઘાત પછી આગળ કહેવામાં For Private And Personal Use Only
SR No.531478
Book TitleAtmanand Prakash Pustak 041 Ank 01
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1943
Total Pages26
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy