SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir समयं मा पमाए । ક પ્રમાદ કરે-નકામે ગુમાવે-હેતુન્યપણે મરણ તણા નિશાન મેટા, વ્યતીત કરે. આખા સૂત્રને ભાવ એ નીકળે ગાજે છે માથે. કે પળ માત્ર પણ નકામી ન ગાળવી. ટૂંકમાં કહીએ તે એ સર્વને એક જ ઇવનિ * Delay is dangerous' buaidh Casive નીકળે છે અને તે એ જ કે પ્રમાદીમાં નંબર e હાનિકારક છે, “Time is money' એટલે સમય કિંમતી છે. અથવા તો “Time and સેંધાવ્યા વગર આત્મકલ્યાણકારી કરણીમાં tide wait for no man” કાળ અને ભરતી ઉક્ત બન. કોઈની રાહ જોતાં નથી. આદિ વાક્ય પણ કથા સાહિત્યના પાના ઉપર પ્રમાદ કરનાર ઉપરની વાતને જ પુષ્ટિ આપનાર છે. સમયની આત્માઓને કેવા માઠાં ફળ ભેગવવા પડ્યા છે સાચી કિંમત આંકનારને પ્રમાદના પાશમાં એના સંખ્યાબંધ ઉદાહરણે નોંધાયા છે. ફસાવાનો સંભવ નથી જ. એ નવરો પડતો નથી એમાંના કેટલાક ઉપર ઊડતી નજર નાંખી અને તેથી “નવરો બેઠો નખોદ વાળ” કિંવા લઈએ કે જેથી આ મહામૂલા સૂત્રનો ભાવ નવરો તણખલા તાડે ' જેવી કહેવતો એને હૃદયમાં બરાબર કોતરાઈ જાય. લાગુ પડતી જ નથી. અવસર્પિણી કાળના આપણે માનવી કાળના ચકની ગતિ અખલિતપણે ચાલુ એટલે ઉદાહરણનો આરંભ પણ આપણે માટે હોય છે. માનવપ્રયત્નો એ પર બ્રેક મૂકવામાં યુગની આદિથી અર્થાત્ શ્રી આદિનાથના કાળથી. ફત્તેહમંદ થયા નથી. “ગયે સમય પાછો કર વ્યાજબી ગણાય. વચન વદનાર ચરમ આવતું નથી અથવા તો “Gone is gone તીર્થપતિ શ્રી મહાવીર દેવના સમય પર્યત for ever ” એ ઉક્તિને સાચી લેખીએ તો પહોંચતા જે કે વિલંબ થશે, પણ એ અનિવાર્ય એ પર બ્રેક મૂકવાને ઉપાયો ભવિષ્યમાં પણ છે. કેટલાક પ્રસંગો એવા હોય છે કે જેની કારગત થવાના નથી જ. આ લંબાણ વિચારણા નેંધ જનસમૂહના મનપ્રદેશમાં કાયમી અસર પરથી આત્માથી વ્યક્તિએ એક જ સાર જન્માવે છે. જે છાપ કેવળ સૂત્રના રટણથી કાઢો ઘટે અને તે એ જ કે ક્ષણમાત્ર નકામી નથી ઊઠતી તે પેલા પ્રસંગમાંથી સહજ બેસે છે. ન ગાળવી, સુકૃતની કરણ કાલ પર ન ઠેલવી, એટલે જ આ કિંમતી સૂત્ર અંગેની પ્રસ્તાવના આળસનું જીવન ન જીવવું. દેહધારી આત્માને પછી કેટલાક પ્રસંગોની ઊડતી નોંધ જોડવી જે કઈ મેટામાં મોટો શત્રુ હોય તો એ ઈષ્ટ ગણી છે. આળસ ” છે. નીતિકારેનું એ કથન છે કેઃ आलस्यं हि मनुष्याणां शरीरस्थो महारिपुः । મનુષ્ય માત્ર ભૂલને પાત્ર છે” એ કહેવતથી કેઈક જ અજાણ હશે, છતાં “એક જ ભૂલ’નું તેથી કવિનું નિને વચન સાચું છે. નાટક જેમાં કેટલાકના મનમાં એ પાછળ “જે કરવું તે આજે કીજે, ભાવ ન લાગ્યો હશે; તેમ આ સૂત્ર અંગેના કાલે શી વાત; કથાનકમાં પણ બનશે. આ અંગે વધુ હવે પછી. For Private And Personal Use Only
SR No.531478
Book TitleAtmanand Prakash Pustak 041 Ank 01
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1943
Total Pages26
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy