SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪ શ્રી આત્માનંદ પ્રકાશ : વરાણી બ્રાહ્મણ, શીખ, ઈસાઈ, આર્યસમાજી, મુસલમાનાદિ સૂત્ર સાંભળવાની ભાવનાથી પ્રેરાઈ વિજ્ઞપ્તિ કરતાં, સર્વે કોમના લેકે ઘણું જ ઉત્સાહથી વ્યાખ્યાનોનો આચાર્ય મહારાજે સહર્ષ સ્વીકાર કરતાં શ્રી ભગવતીલાભ લે છે. સૂત્રના પાના રૂ. ૫૧) ના નકરાથી ટાણાવાળા શાહ આચાર્ય શ્રીજીના આશીર્વાદથી નવયુવાનોએ શ્રી ત્રિભોવનદાસ ગોરધનદાસ અષાઢ વદ ૬ ના રોજ આત્માનંદ જૈન વાંચનાલય” સ્થાપન કર્યું છે, જેનો વાજતેગાજતે પિતાના ઘરે લઈ ગયા હતા. રાત્રિના લાભ લેવાઈ રહ્યો છે. સ્થાપનાના સમયે ભાષણો રાત્રિજગે કરવામાં આવ્યો હતો અને શ્રીફળની અને આચાર્યશ્રીને ઉપદેશ થયેલ હતું. પ્રભાવના કરવામાં આવી હતી. બીજે દિવસે વરઘોડે બહારથી ભાવિકે દર્શનાર્થે આવ્યા કરે છે. ચઢાવવામાં આવ્યો હતો અને વરઘોડો ઉપાશ્રય માસી ચૌદશના દિવસે જુદા જુદા નગર-ગ્રામોના ન આવતાં પાના આચાર્ય મહારાજશ્રીને હરાવ્યા હતા, ૩૦૦ ભાઈઓ લાભ લેવા પધાર્યા હતા. જે સમયે ભાવપૂર્વક શ્રીસંઘે જ્ઞાનપૂન કરી હતી, બપોરે ધર્મચર્ચા થયા કરે છે, દરેક લોકો આવી વી અને સાચા મોતી સાથિયો કર્યો હતો, તેમજ પિતાની શંકાઓનું સમાધાન કરી આનંદિત થાય છે. પ્રતિદિન ૩૦૦ સાથિયા, ૩૦૦ બદામ, ૩૦૦ છૂટા પૈસા, એક શ્રીફળ અને એક રૂપિયો મૂકવાનું ઠરાવવામાં આવતાં તેના રૂા. ૧૧) નક્કી કરવામાં આ. શ્રી વિજયલલિતસૂરીશ્વરજી મહારાજના આવતાં ૧૨૫ વ્યક્તિઓને વારા નોંધાઈ ગયા છે. શુભ હસ્તે બેડાનિવાસી શા. નથમલજી ધન્નાજીને તેમજ દરેક શતકના પ્રારંભમાં પૂજન ભણાવવાનું સમારોહપૂર્વક વડી દીક્ષા અષાઢ સુદ ૧૦ના રોજ નિર્ણિત થતાં અને તેનો ખર્ચ રૂા. ર૧) ને ગણતાં આપવામાં આવી હતી. જેમનું નામ મુનિશ્રી વિશારદ- તેમાં પણ લગભગ ૩૨ નામે નોંધાઈ ગયા છે. શ્રીસંધ વિજયજી રાખવામાં આવ્યું છે. આચાર્ય મહારાજ શ્રી પૂર્ણ ઉત્સાહથી સારી સંખ્યામાં લાભ લઈ રહ્યો છે. હાલ વાકાણામાં ચાતુર્માસ બિરાજમાન છે. ઈટાદરા પ્રાતીજ આ. શ્રી વિજ્યકુસુમસૂરીશ્વરજી મહારાજ ઈટામુનિરાજશ્રી હેમેન્દ્રસાગરજી મહારાજ તથા દરમાં ચાતુર્માસ બિરાજમાન છે. દરરોજ વ્યાખ્યાન જશ્રી લમીસાગરજી મહારાજ આદિ પ્રાંતીજ. પણ છે તેમા મારી ખામાં થામ લે છે માં ચાતુર્માસ બિરાજમાન છે. ગઈ અષાઢ વદિ ૩ ના રોજ શાંતમૂત્તિ મુનિરાજશ્રી સુખસાગરજી મહારાજની જયંતી મુનિરાજશ્રી હેમેન્દ્રસાગરજી કચ્છમાંડવી મહારાજના પ્રમુખપણ નીચે ઊજવવામાં આવી હતી. આ. શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજના તે પ્રસંગે મુનિરાજશ્રી લક્ષ્મીસાગરજી મહારાજે તથા પ્રશિષ્ય મુનિરાજ શ્રી શુભવિજયજી મહારાજ તથા અધ્યક્ષસ્થાનેથી મુનિરાજશ્રી હેમેન્દ્રસાગરજી મહા- પં. શ્રી ચંદનવિજયજી મહારાજ કચ્છ માંડવીમાં રાજે જયંતીનાથકના ગુણાનુવાદ કર્યા હતા. ચાતુર્માસ બિરાજમાન છે. વિહાર દરમિયાન ભશ્વર આવતાં યાત્રાળુઓ માટે ભોજનશાળાની અગત્ય શ્રી ભગવતી સત્ર વાચના (ભાવનગર) જણાતાં તેઓશ્રીના ઉપદેશથી ટૂંક સમયમાં સારું અને ચાતુર્માસ બિરાજમાન આચાર્ય શ્રી વિજય- ફંડ થયું છે, જે પ્રશંસનીય છે. કુમુદસૂરીશ્વરજી મહારાજને શ્રી સંઘે પવિત્ર શ્રી ભગવતી For Private And Personal Use Only
SR No.531478
Book TitleAtmanand Prakash Pustak 041 Ank 01
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1943
Total Pages26
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy