Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
The Atmanand Prakash. REGISTERED No. B. 481 26 mmuniwwy.SMAmunitDECaravanाक
श्रीमजियानन्दसूरिसद्गुरुभ्यो नमः OMSEEISE% E-SERIOD0%sesireesceca 6645960
श्री
www
REERSESSNESESE-5000
आत्मानन्द
नन्दप्रकाश
OECE0060999RREs000RRESBanana
सेव्यः सदा सद्धरु कल्पवृक्षः
C
श्रीमत् सम्यक्त्वरत्नं जिनमतललितं ज्ञानरत्नं गरिष्टं। शुद्ध सद्भत्तरत्नं भविजनमुखदं सारसंवेगरत्नम् । सद्भावाध्यात्मरत्नं गुणगणखचितं तत्वसवोधरत्न
आत्मानंदप्रकाशो दधिपरिमथनात् वाचकाः प्राप्नुवन्ति ॥शा sandasana पु. १४. वीर संवत २४४३ आषाढ, आत्म सं. २२. अंक १२ मो.
త తాత అంత ఆ ఆ ఆ प्रकाशक-श्री जैन आत्मानन्द सभा-मावनगर
વિષયાનુક્રમણિકા નંબર, વિષય. पृष्ट, नम विषय
४. 2 अनुमति मा........ २८३ सम्णता पासवाना स२ तिहासि साहित्य. २८४वात्तम मार्ग....... उ२७। ॐ भासत २खित भ.... २४८ ७ वर्तमान सभायार. ... ३३२ ४ ०पन सं. ....... १२८ अयान भने अन्य पायर्भाराधन ....... ३२१ सीन .......... 332
વાર્ષિક મૂલ્ય રૂા. ૧) ટપાલ ખર્ચ આના ૪.
T/
એનંદ પ્રીન્ટીંગ પ્રેસમાં શાહે ગુલાબચંદ લલુભાઈએ છાપ્યુtવનગર. wwwimweam s
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ સભાના વાર્ષિક સભાસદોને વિનંતિ. આપ સર્વે ને વિદિત છે કે આ સભાને ૨૧ મું વર્ષ પૂર્ણ થઈ બાવીશમાં વરસમાં પ્રવેશ થયેલ છે. ગયા વર્ષનું વાર્ષિક લવાજમ વસુલ કરવા ધારા મુજબ ભેટની બુક શ્રી અામહાર સૂત્રના સંક્ષિપ્ત સારાંશ વીપી થી શ્રાવણ સુદ ૫ થી મોકલવામાં આવશે તો તે સ્વીકારી! લઈ આ વર્ષનું અથવા વધારે ચડેલું’ જે લવાજમ હાય તે મહેરબાની કરી આપવા તસ્દી લેવી. આ શહેરના સભાસદોને હાથોહાથ બુકે આપવામાં આવશે, અને બહાર ગામના સભા પદ બધુઓને દર વર્ષ મુઅ તે ભેટની બુક ચડેલી ફીના લેણા પુરતા લવાજમ સાથેના વી. પી. મોકલવામાં આવશે, સ્થી દરેક સભાસદોએ મહેરબાની કરી સ્વીકારી લેવું.
| તા. કે—ખાસ જણાવવા વિનતિ કે આ વર્ષે આ સભાના દરેક વાર્ષિક મેમ્બરાને ઉપર લખેલી ભેટની બુક સાથે શ્રી કુમારપાળ ચરિત્ર ઇતિહાસિક ગ્રંથ પણ સાથે ( એ બુકા ) ભેટ આપવાની છે તે વિદિત થાય.
જલદી મંગાવે. જ-કુર્તાના અભ્યાજીઅોને એક ઉમદા તક
૧ શ્રી ગાંગેય ભંગ પ્રકરણ, ૨ મૃગાંક ચરિત્ર, ઉપરના બંને સંસ્કૃત ગ્રંથા ઉંચા એન્ટીક કોગળા ઉપર નિર્ણયસાગર પ્રેસમાં સુંદર શાસ્ત્રી ટાઈપમાં છપાઈ હાલમાં પ્રસિદ્ધ થયેલ છે. સંસ્કૃત અભ્યાસીઓને ખાસ ઉપયોગી હોવાથી તેના સર્વ લાભ લઈ શકે તે હેતુથી કિંમત પ્રથમ ગ્રંથની રૂા. ૦-ર-૬ તથા બીજા ગ્રંથની રૂા. ૦-૧-૬ માત્ર નામની સાધારણુ જ રાખેલી છે. પાસ્ટેજ જુદું. શ્રી જૈન આત્મવીર સભાએ પ્રસિદ્ધ કરેલ છે..
મળવાનું ઠેકાણું. શ્રી જૈન આત્માનદ સભા-ભાવનગર, - સંસ્કૃતના અભ્યાસી મુનિમહારાજોને વિનંતિ - શ્રી શ્રાદ્ધવિધિ માટી ટીકા. શ્રીમાન રત્નરોખરસૂરિ કૃત તથા શ્રી બૃહત સંધયણી શ્રી જિનભદ્રમણિ કત શ્રીમલયગિરિસર કૃત ટીકા સહિત ( આ બંને ગ્રંથ) મુનિમહારાજ તથા જ્ઞાન ભંડારાને ભેટ આપવા માટે છપાઈ તૈયાર થયા છે જે થોડી મુદતમાં બહાર પડશે.
શ્રી કુલચાલ @ા.
(સંત ગ્રંથ.) આ ગ્રંથના પ્રણેતા શ્રીમાન રત્નપ્રભસૂરિ છે. આ ગ્રંથ કથાનુયોગને ઘણો જ રસિક છે. બહુજ રસિક ચરિત્રોનું વર્ણન આ ગ્રંથમાં આપવામાં આવેલું છે. કષાયો પ્રાણીને સંસારમાં ‘કેવી રીતે રખડાવે છે તેનું અદભૂત ચિત્ર આપવામાં આવેલું છે. એક વાર શરૂ કર્યા પછી પૂર્ણ કર્યો સિવાય હાથમાંથી આ ગ્રંથ છેાડવાનું મન થતું નથી, સાથે સુંદર બાધ પણ આપેલા છે. એકંદર રીતે ઉત્તમ પંકિતના ગ્રંથ છે. અને તે સરલ સકત્ત ભાષામાં હોવાથી કોલેજ, પાઠશાળામાં કે ઘેર બેઠા અભ્યાસ કરતા સંસ્કૃતના અભ્યાસીઓ-વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ખાસ ઉપયોગી છે. ઉંચા એન્ટીક પેપર ઉપર નિણું યસાગર પ્રેસમાં છપાવી સુંદર બાઈડીંગથી અલંકૃત કરવામાં આવેલ છે, કિંમત માત્ર રૂા. ૧-૮-૦ પાસ્ટેજ જુદુ'.
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
श्री
સુકા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( પુસ્તક ૧૪ સું. )
પુસ્તક ૧૪ મુ. વીર્ સ, ૨૪૪૨-૪૩. આત્મ સં. ૧૧–૨૨. અંક ૧૨ મેા.
सेव्यः सदा सद्गुरुकल्पवृक्षः ।
श्रीमत् सम्यक्त्वरत्नं जिनमतललितं ज्ञानरत्नं गरिष्टं शुद्धसद्वत्तरत्नं भविजनसुखदं सारसंवेगरत्नम् । सद्भावाध्यात्मरत्नं गुणगणखचितं तत्वसद्बोधरत्नं आत्मानंदप्रकाशो दधिपरिमथनात् वाचकाः प्राप्नुवन्ति ॥ १ ॥
પ્રગટકો,
શ્રી જૈન આત્માનંદ સભા
ભાવનગર.
વીર સંવત્ ૨૪૪૨૪૩. આત્મ સંવત્ ૨૧-૨૨. વિક્રમ સંવત્ ૧૯૭૨-૭૩
વાર્ષિક મૂલ્ય રૂા. ૧-૦-૦. (પોસ્ટેજ ચાર આના ).
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાર્ષિક અનુષ્માણકા.
..
૧૬
os
os
નંબર, વિષયે.
પૃષાંક ૧ વર્ષારંભે માંગલ્ય સ્તુતિ. (પદ્ય) .... .......
....૨-૧૦૭-૧૧૪-૧૭૯-૨૫૫ ૩ આત્માનંદ પ્રકાશના ગ્રાહકોને આશિર્વચન. (પલ ) .. ... ૨ ૪ અભિનવ વર્ષના ઉદ્દગારે.
ચૈત્યપરિપાટી.. - ૬ નુતન વર્ષની ભાવનાઓ..... ૭ કર્મ મિમાંસા. ... ...
.... ૨૦-૪૩–૫૬-૮૧-૧૧૫ ૮ સ્વીકાર અને સમાલોચના
૩૦-૧૩૦–૧૫૪-૨૦૦-૩૩૨ ૯ શ્રીમદ્દ વિજયાનંદ સૂરીશ્વરજી મહારાજના પરિવાર મંડળના મહારાજશ્રીને ચાતુર્માસ. .. •••
- ૩૦ ક્ષમાયાચના. (પદ્ય) .... ..... ૧૧ શ્રી હિરવિજયસૂરિ સ્વાધ્યાય (પદ્ય)
.... ૩૨ ૧૨ જેને ઐતિહાસિક સાહિત્ય. . ૩૩–૭૨-૩-૧૨૩-૧૪૩-૧૫૬
૧૮૦-૨૧૫-૨૫૭-૨૯૪ ૧૩ જેની દ્રષ્ટિએ શરીરસ્વરૂપ. -
- ૩૮-૭૫ ૧૪ વર્તમાન સમાચાર. ૨૩-૭૮-૧૨૬-૧૫૩-૧૭૫-૧૯૮–૨૫૧-૨૯૨-૩૩૨ ૧૫ પ્રભુસ્તુતિ. (પદ્ય) ૫૫–૭૯–૧૦૭-૧૩૧-૧૮૦–૨૦૩-૨૩૨-૨૫૫ ૧૬ આત્મહિતૈષી જીવને આત્મકલ્યાણ સાધવા શિખામણું.... •••• ૭૧ ૧૭ ચર્ચાપત્ર. -- . . . . . ૭૭ ૧૮ નવીન વર્ષારંભે આર્શિવચન. (૫) ... ૧૯ યાત્રિકોને અગત્યની સૂચના..
. ૧૦૧ ૨૦ ગરીબ અને સાધારણ વર્ગના જેને માટે મુંબઈમાં સસ્તા ભાડાની ચાલીની જરૂર. • • • •
- ૧૦૫ ૨૧ વિચારનું સામર્થ્ય. .
. ૧૦૮ ૨૨ વિજ્ઞપ્તિ ત્રિવેણી ગ્રંથ સંબંધી અભિપ્રા. ...
• ૧૨૯ ૨૩ સાભાર સ્વીકાર.
૧૩૦–૧૭૮ ૨૪ સંસાર ચિત્ર. (પદ્ય) .... ...
- ૧૩ર
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૧
૩૨
૩૬
૫
૨૬
૨૭
૨૮
4644
૩૦
૨૯ અનિત્યતા દિગ્દર્શન. ( પદ્ય ) આમરણ ગામમાં થયેલ પ્રાંતિક કાન્ફરન્સ તથા મુનિરાજશ્રી લલીતવિજયજીનું ભાષણુ....... જૈન આચાર વ્યવહાર શુદ્ધિનાં પ્રાચીન દ્રષ્ટાંતા; શુદ્ધ દેવ, ગુરૂ, ધર્મ પ્રત્યે કેવા પ્રેમ હોવા જોઇએ? ૧૭૩-૧૯૩-૨૨૬-૨૩૪ શ્રી ભાવના સ્તુતિ. ( પદ્ય ) ૩૪ વર્તમાન કાળે સમાજ સેવાની આવશ્યકતા..... ભાવનગરમાં થયેલ જાણવા ચેાગ્ય દિક્ષા મહોત્સવ અને તેનુ કરવુ જોઇતુ અનુકરણ.
૩૩
રૂપ
૪
૪૭
૪૮
૪૯
૫૦
૫૧
9000
ચારિત્રગઠ્ઠન, લક્ષ્મીના ઉપયોગ કેમ કરવા જોઇએ.
www.kobatirth.org
....
....
ભવ્ય ને સાવધાન કરનારૂ દિવ્ય શાસ્ત્ર સંબધન.
ધર્મ પ્રસ ંશા. ( પદ્ય )
....
૩
....
4836
....
.000
ચેાગ સ્વરૂપ. ( પદ્ય )
...
એક આર્ય સમાજકા મૃષાવાદ. અધ્યાત્મપદ.....
****
મુંબઈ ઇલાકાની જૈન વસ્તીનું આવતુ મરણ પ્રમાણ અને જૈન કામના નેતાની જ.
....
...
....
....
1920
...
2004
www.
...
1064
****
1.3.
....
....
****
૩૭ પ્રાધક પદ્મ.
32
મૃત્યુ.
૩૯ ધર્મારાધન,
૪.
૪૧
કર
૪૩
મહાવીર જયંતિ ઉજવવી એટલે શું! ૪૪ મનેાદ્રવ્ય તેનુ સ્વરૂપ અને કા......
૫ મુનિ મહારાજશ્રી વલ્લભવિજયજીએ મહાવીર જય ંતિ
પ્રસંગે આપેલુ ભાષણું.
ભગવંત શ્રીમહાવીરની આજ્ઞાઓ.....
1000
સુખ પામવાના સરળ માર્ગ કેળવણીને ઉત્તેજન, જૈન વિદ્યાથી એને ખબર. શ્રીમદ્ વિજયાન≠ સૂરિની જયંતિ પ્રસંગે ગવાયેલું પદ્ય, માનસિક મિત્રા અને શત્રુએ. શ્રી જૈન આત્માનઢ સભા ભાવનગરના આવીશમે વાષી કે મહાત્સવ.
For Private And Personal Use Only
4333
1000
....
.૧૩૨–૧૫૯–૧૮૪
30
....
...
www.
.809
4320
www.
....
4400
Acharya Shri Kailassagarsuri Gyanmandir
4230
6
1000
....
....
****
www.
...
1830
...
...
....
૨૦૨
૨૦૪
२०४
૨૨૦-૩૨૧
૨૨૫
૨૩૮
૨૩૧
૨૩૩
૨૩૫૨૬૯
...
....
6000
.w3.
..
6666
www.
....
....
૧૪૧
૧૫૦
૧૫૫
૧૬૪
....
૧૬૫
૧૬૭
૧૭૯
૧૮૯
૧૯૮
૨૪૪
૨૪૯
૨૫૦
૨૫૩
૨૫૬
૨૬૩
૨૮૦
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર પ્રવર્તક મહારાજશ્રી કાંતિવિજયજી તથા મુનિરાજશ્રી વલ્લભવિજ્યજી ૨૮૨
આદિ મહારાજાઓનું મુંબઈ શહેરમાં શુભ આવાગમન. પ૩ શ્રીમાન સ્વર્ગવાસી પૂજ્યપાદ વિજયાનંદ સૂરિ (આત્મારામજી ૨૮૦–૨૮૪
મહારાજની હિંદુસ્થાનમાં જુદે જુદે સ્થળે ઉજવાયેલી જયંતિ. ૫૪ એક સાધુ હીનું અગ્ય પગલું. .
૨૯૨ ૫૫ પ્રભુ ભક્તિ રેખા. .
૨૯૩ ૫૬ આસક્તિ રહિત કર્મ :
૨૯ ૫૭ જીવન સંદર્ય. .
૩૧૨ ૫૮ સફળતા પ્રાપ્ત કરવાને સર્વોત્તમ માર્ગ. .
३२७
શ્રી અનુગદ્વાર સૂત્રને સંક્ષિસ સારાંશ.
અમારા માનવંતા ગ્રાહકોને જણાવવા રજા લઈએ છીએ કે દર વર્ષ મુજબ આ વર્ષે પણ ધારા મુજબ પ્રત્યેક જેન બંધુઓ અને બહેનોને પઠન-પાઠનમાં ઉપયોગી પ્રવ્યાનુગને શ્રી અનુગદ્વાર સૂત્રને સંક્ષિપ્ત સારાંશ ગ્રંથ અમારા કદરદાન ગ્રાહકોને આ વર્ષની ભેટની બુક તરીકે આપવાનું પસંદ કરવામાં આવ્યું છે. જેના વી. પી. દરેક ગ્રાહકોને મોકલવામાં આવેલ છે. જે સુત ગ્રાહકે તે સ્વીકારો લઈ પોતાની સહાનુભૂતિ દર્શાવી છે તેમને ઉપકાર માનવામાં આવે છે. પરંતુ ત્રણ ત્રણ માસ પહેલા આ માસિકમાં વારંવાર સૂચના કર્યા છતાં, તેમજ એક મહિના પહેલા ન સ્વીકારનારે અમોને જણાવવું તેમ પણ જણાવ્યા છતાં કેટલાક પ્રમાદિ ગ્રાહકે તે ‘ધ્યાનમાં નહીં લેતાં વગર વિચારે વી. પી. નહી સ્વીકારી ( જાણો કે કાંઈ જાણતા જ નથી) તેમ વી. પી. પાછું મેકલી જ્ઞાન ખાતાને થતા નુકશાન તરફ દષ્ટિ કરી નથી. તેથી તેવા ગ્રાહકોને વિનંતિ કે હવે પછી ગ્રાહક ન રહેવું હોય તો તેમની ઈચ્છા પરનું ચડેલું લવાજમ વી. પી. દ્વારા અથવા બીજી રીતે વસુલ કરી જ્ઞાન ખાતાના દેવામાંથી મુક્ત થવા વિનંતિ છે.
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
MAGICSGGAGESSESS8066ICICISEDICICREACHEISSENGERCICICESCRECIRECOGERY
DULE भनी
.
C . CO.*15 -2ck+05:00-00Ctrl+150-26Terline.
com CRIPTER.STOR-MSUCTORONSTO-CASTOR0
E KUSOCIDIO
श्ह हि रागषमोहाद्यनिलूतेन संसारिजन्तुना शारीरमानसानेकातिकटुकछुःखोपनिपात. पीमितेन तदपनयनाय हेयोपादेयपदार्थपरिज्ञाने यत्नो विधेयः॥
将网於四四四四四四四职业水平欧略 **
( पुस्तक १४ ] वीर संवत् २४४३, पाढ, आत्म संवत् २२. [ अंक १२ मो.) ERARRAARRRARARRARRRAHRARAANA
प्रभुभक्ति रेखा.
BARRARAAARRRRRUAARUARY
શ્રીમદ્વીરજિનેશ હું નમું તુજ, બાહુદ્રય જોડીને સદ્ભક્તિરૂપ શુદ્ધ પુષ સમુહે, અર્ચ સદા હું તને. પુષ્પ અંજલી બાલની ગ્રહી કરી, સ્વીકારજેવિનતી; આધિ વ્યાધિ ઉપાધિહિન સુખદે, એ અર્જ છે તું પ્રતિ.
श्रीमज्जिनेंद्र तागर सूरिश्वरजी-शिष्य.
RARRAARAATANARAARRAREE
Guuuuuuuuuuuuuuuuuuuuuuuuuu
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૯૪
www.kobatirth.org
શ્રી આત્માનઢ પ્રકાશ
જૈન આતહાસક સાહિત્ય
હાથીગુફા. ( ગતાંક પૃષ્ટ ૨૬૩ થી શરૂ ગુહાઓની પ્રગતિ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'
ગતાંકમાં કહેવામાં આવ્યું છે કે આ ગુહાએ કારીગરીની ઉત્તમતાની ભિન્નતા દર્શાવે છે. કેટલીકમાં રહી શકાય તેવું છે અને કેટલીક · કુતરાની ખેડ કરતાં ભાગ્યે જ માટી ’ છે. આ ઉપરથી કેટલાક યુરોપીય અને તેમની સાથે કેટલાક હિંદી ત્રિદ્વાના ભૂલ કરે છે કે જે ગુહાએ મેટી છે તે હાલ કરેલી છે. ડાક્ટર હન્ટર આ પ્રમાણે કહે છે:— :—આ નાની ગુહાએ હજી સુધીમાં હાથ લાગેલાં હિંદુસ્તાનનાં લાકેનાં પહેલાનાં ઘરા છે. ” આ ગુહાએના મૂળ તથા ઉત્તરોત્તર વધારામાં આ વિદ્વાના તેમના વિસ્તાર ( Evolution ) ગણે છે. ખેદની વાત છે કે આ શબ્દ (Evolution) અયેાગ્ય અને યાગ્ય સ્થળે વાપરવામાં આવે છે. પ્રે. હક્ષલીએ ‘સાયન્સ અને કલ્ચર ’ નામક પુસ્તકમાં કહ્યું છે કે “ કેટલાંક સત્યા દંભથી શરૂ થાય છે અને શંકામાં વિરામ પામે છે. ’’ આ શબ્દો અભિવ્યક્તિવાદ ( Theory of Evolution ) ને માટે તદ્દન ખરા છે.
ઉદયગિરિની ગુહાઓની ઉત્તરાત્તર વૃદ્ધિ શેાધવાના મુખ્ય હેતુ (મારા ધારવા પ્રમાણે) એ છે કે, જે ગુહાએ ઘણા કાતરકામવાળી છે તે અોચીન છેઅને તે પરદેશી અસરથી થએલી છે તથા પથ્થરનુ શિલ્પકામ ગ્રીક લેાકેાએ દાખલ કર્યુ છે આ ખાખતા પૂરવાર કરવાના છે.
ઉદયગિરિ અને ખંડગિરિમાં ખાદ્ધશ્રમણા રહેતા હતા અને તે જાત્રાનાં સ્થળ હતાં. કર્લિંગના રાજાઓએ જુદે જુદે વખતે આ શ્રમણા માટે તથા અન્ય ધાર્મિક હેતુઓથી આ ગુહાએ તૈયાર કરાવી હતી. ગરીબ તથા તવગર બધા, શ્રમણા માટે, આવી ગુહાએ ખાદી તૈયાર કરે એ ઘણી ઉંડી ધાર્મિક શ્રદ્ધાને લીધે છે; અને ખરેખર ગરીમ તથા તવગરના ગજા પ્રમાણે આ ગુહાએ · કુતરાની એડ જેવી ’ અગર વિશાળ થતી. જો કેાઇ તવંગરના મહેલની સાથે જ કાઈક ભીખારીની ઝુપડી આવી હાય અને તે ઝુપડી પહેલાં મહેલ કરતાં જુની છે એમ માનવું એ શું અન્યાય નથી ?
હવે આપણે બીજી રીતે જોઇએ. ધાર્મિક શ્રદ્ધાના પ્રથમ આવિર્ભાવ ઉદાર
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેના ઐતિહાસિક સાહિત્ય.
કેમામાં થાય છે અને વખત જતાં તે રૂઢ (Conventional) થાય છે. તેથી પ્રરૂઢ ધાર્મિક શ્રદ્ધાને આવિર્ભાવ કળાનાં કામમાં થાય છે. તેથી કરીને કેટલીક ગુહાએ માત્ર “કુતરાની બોડ” કરતાં મોટી નથી.
કેટલીક ગુહાઓમાં અને ખાસ કરીને જેનગુમ્ન, નવમુનિગુપ્પ, વિગેરેમાં જૈન અસર સ્પષ્ટ જણાય છે. તે ઉપર તીર્થંકરની આકૃતિઓ ઉપસેલી કાઢવામાં આવી છે. ડાકટર રાજેન્દ્રલાલે તેમને ભૂલથી બુદ્ધની છે એમ કહ્યું છે. સર્વ ગુહાએમાં મળીને જૈન તીર્થકરોની નગ્ન મૂર્તિઓ બુદ્ધની આકૃતિઓ કરતાં ઘણી વધારે છે. હાથીગુસ્કુ જેવી પ્રખ્યાત ગુહાના લેખમાં પણ જેની અસર જણાઈ આવે છે. એ લેખમાં જેને ડાકટર રાજેન્દ્ર શૈદ્ધ સ્વસ્તિક કહે છે તે ખરી રીતે જેને સ્વસ્તિક છે. વળી આરંભમાં નમસ્કાર પણ જેન તથા બદ્ધ રીતિ મુજબ છે. તેથી આપણે નિર્ણય ઉપર આવીએ કે ઉદયગિરિ અને ખંડગિરિની ગુફાઓમાં જેન તથા બદ્ધ અસર વ્યક્ત છે. કેટલીક વખત જેન તથા બાદ્ધને ભેળસેળ થએલે હોય છે. બનારસમાં સારનાથ સ્તૂપ આગળ એક જેન દેવાલય છે. બુદ્ધગયામાં પણ એક જૈન દેવાલય છે.
પાન. ૬૯ મારી એકસાઈ પ્રમાણે રાણી ગુમ્ફ તથા ગણેશગુમ્ફની ખૂલમાં કતરેલા પ્રખ્યાત જાતક ઉપરથી નથી. તે કારીગરોની કલ્પનાશક્તિથી કાઢેલા છે. નહિ કે બદ્ધ કથાઓમાંથી. ખાસ શૈદ્ધ આકૃતિઓના વિષયમાં, પાર્શ્વનાથની ભવિષ્યની સ્ત્રી પ્રભાવતીનું યવનેના હાથે હરણને દેખાવ તેમાં છે. એના ડીસ્ટ્રીકટ ગેઝેટીઅર, પુરી, ના પ્રકાશકના મતને હું મળતું નથી, અગર રાવણના હાથે સીતાનાં હરણને એ દેખાવ છે એમ કેટલાકને મત છે તેને પણ હું મળતો નથી.
પાન. ૭૨-૭૩ અહીંની બદ્ધ ગુફાઓમાં ઝુલ ઉપર અગર આગળ પડતા તંભ ઉપર મેં નાગની આકૃતિ જોઈ નથી. તોપણ ખંડગિરિ ટેકરીની જેમ ગુલ્ફમાં મેં એક જોઈ હતી. કદાચ આ “મહારગ” હશે જે જૈન શાસ્ત્રોમાં કહેલા આઠ દેવમાંના એક છે- પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, જિંપુરૂષ, મહારગ અને ગંધર્વ.
ગુહા મંદિરમાં ત્રિશૂળ, ઢાળ, કમળ વિગેરે દ્ધ ચિહ્નો આવે છે એ મેં ઉપર કહ્યું છે, પણ આશ્ચર્યની વાત છે કે કોઈ સ્થળે ધર્મચક જોવામાં આવ્યું નથી. જે ડાકટર મિત્રના કહેવા પ્રમાણે બૈદ્ધનું ઘણું જુનું ચિહ્ન છે અને જે પથ્થર ઉપર કાઢવા માટે ધર્મના ચિહ્ન તરીકે પ્રથમ ગ્રહણ કરવામાં આવ્યું હતું. બુદ્ધ બનારસમાં ધર્મચક્ર ફેરવ્યું હતું, જ્યાં બદ્ધમ નીચે પૂર્ણ જ્ઞાન મેળવીને ઉરૂબીરવ માંથી આવ્યા હતા. ટીપમાં, ડાકટર મિત્રે ભાષાંતર કરેલા લલિતવિસ્તરાને એક
* * આછવક-કયાં જાઓ છો ?
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૬
શ્રી આત્માનઢ પ્રકાશ
કરી, નીચે આપુ છુ, જેમાં ગયામાં તથાગત અને એક સન્યાસી અજીવકની વાત. ચિતમાં ધર્મચક્ર વિષે ઉલ્લેખ છે.
અપ્સરાની આકૃતિએ કાઢવી એ એક બદ્ધ કારીગરોની ખાસીયત છે. ભાર હુત અને સાંચીના દરવાજા ઉપર અપ્સરાના નાચ કાઢેલા છે. રાણીગુમ્નની સ્કૂલ ઉપર આવાં એ ચિત્રા કાઢવામાં આવ્યાં છે તેમાંનુ એક એવુ જતુ રહ્યું છે કે જે સ્પષ્ટ રીતે ઓળખી શકાતુ નથી, તથા ખીજું સ્પષ્ટ છે. તે લની ઉપર પિરા મિડના આકાર કાઢેલા છે જે ચૈત્ય દર્શાવે છે અને નીચેથી ઔદ્ધ કઠેરા કાઢવામાં આવ્યા છે. નાચતી અપ્સરાની હીલચાલ હાલની કાઇ નાચતી સુંદરીના જેવીજ છે. એક ટાળું તંબુરા ઉપર દંડ વિના રમે છે જેના આકાર સાંચી અગર અમરાવતીના ટાળા જેવા નથી.
પાન ૭૬–૭૮. કારીગરી ઘેાડાને ભૂલી ગયા નથી. આટા પઢા ઉપર, તથા રાણીશુક્ના મધ્ય ભાગના નીચેના માળની અ વર્તુલાકાર કમાનાની વચ્ચે, એક શણગારેલા ઘેાડા કાઢેલા છે. ઘેાડાને લગામ નથી. તે બહુ સારી રીતે કાતરેલા છે. પ્રખ્યાત મૃગયાના દૃષ્યમાંના શિકારીના ઘેાડા વિષે અહીં કહી શકાય. વળી શતવક્રની ગુહામાં તે સંભવનાથના ચિહ્ન તરીકે આપ્યા છે.
મૃગ વિષે તે મેં ઉપર કહ્યુ છે, રાણીગુના ઉપલા માળમાં મૃગયાના દૃશ્યમાં પેાતાની પીઠમાં ભાંકેલુ તીર લઈને ખચ્ચાં સાથે દોડતું હરણ સારી રીતે કાઢવામાં આવ્યુ છે. અમરાવતીમાં પણ બે-વૃક્ષની પ્રાર્થના કરતાં ચિત્રિત હરણા કાઢેલાં છે. ૧ ખ`ડિગિર ઉપરની શતવક ગુહામાં જૈનાના પ્રથમ તી કર ઋષભદેવનુ ચિહ્ન ‘અળદ’ જોવામાં આવે છે. રાણીગુમાં એક સ્ત્રી બળદને ચલાવતી ચિત્રલી છે. રાણીશુક્માં કાતરેલા હરણુ ( abdu‰tion ) ના દેખાવમાં કુતરાએ પણ છે. ખ’ગિરિ ઉપરની બીજી ગુડ્ડાઓમાં જે જે પ્રાણીઓનાં ચિત્રા જોવામાં આવ્યાં તે તે નીચે આપુ છું:
સિંહ, રાજહંસ, મેાર, ઘેટું, મત્સ્ય, કૂર્મ, આ બધાં જૈન ચિહ્ના છે, જે ખંડગિરિની જૈન ગુહાએમાં ષ્ટિગાચર થાય છે.
તથાગત ું વારાણુસી જાઉં છું... અને કાશી નગરમાં જઇને દુનિયાને અધારામાંથી મુક્ત કરીશ. હું વારાણુસી જઇશ અને કાશી નગરમાં આવીને શાંત દુનિઆને અમર તતુડાથી જગાડીશ, હું વારાણુસી જઇશ અને કાશી નગરમાં આવીને દુનિયામાં ધર્મચક્ર ચલાવીશ, ૧ બરગેસના · અમરાવતી તથા જગ્યાપેતના બૌદ્ધ સ્તૂપે
9
પા. ૫૦, આકૃતિ ૧૩.
ડાકટર મિત્ર— બુદ્ઘ ગયા. ’ પા. ૪૯.
૨ ક્ગ્યુસન અને બરગેસનાં ( કેવટેમ્પલ્સ ઑફ ઇંડીઆ ) (૧૮૮૦), પા. ૭૦,
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ઐતિહાસિક સાહિત્ય
૨૯૭
ભારહુત અને અમરાવતીના બૌદ્ધ સ્તૂપોમાંને મકર અધરોળાકાર કમાનથી શરૂ થતા આડા પટામાં પણ જોવામાં આવે છે. (જુઓ ગણેશગુમ્સ).
કાલ ગણના આ ગુહાઓની ચોક્કસ રીતે કોલ ગણના કરવી એ તદ્દન અશક્ય છે. અને જેન તથા બૌદ્ધ ગુહાઓના સેળભેળને લીધે અશક્યતા વધી છે. ભિન્ન ભિન્ન વિદ્વાનોએ તેમની ભિન્ન ભિન્ન મિતિઓ નક્કી કરી છે એજ તેની અશક્યતા પૂરવાર કરે છે. દાખલા તરીકે અનંત ગુફ, જેની મિતિ જુદા જુદા લેખ પ્રમાણે ચાર સૈકામાં આવે છે. કેવ ટેમ્પલ્સ ઑફ ઈડિઆ.” ના કર્તાઓએ તેની મિતિ ઈ. સ. પૂર્વે ૨૦૦ અને ૧૫૦ ની વચમાં મૂકી છે. ૩ કનિંગહામે ઈ. સ. ની બીજી કે ત્રીજી સદીમાં ગણું છે. ગુહાની ભતે ઉપરના લેખે ઉપરથી આ બાબત નક્કી થઈ શકે તેમ નથી, કારણકે તે લેખો ચોક્કસ નથી, તેમના અર્થ જુદા જુદા થઈ શકે છે અને એકજ અર્થ થાય તોપણ કાલ ગણના વિષે ભિન્ન ભિન્ન નિર્ણયે કઢાય છે. દાખલા તરીકે હાથીગુમ્સમાં લેખની મિતિ ડાકટર મિત્રે ઈ. સ. પૂર્વે ૩૧૬ અને ૪૧૬ ની મધ્યે મૂકી છે અને પ્રીપે અશોકના લેખ કરતાં અર્વાચીન રાખી છે. “ કૉરપસ ઈસ્ક્રીપૂનમ ઈન્ડીકેરમ ” નો કર્તા પ્રીન્સેપના મતને મળે છે અને ઇ. સ. પૂર્વે ૧૭૫ અને ૨૦૦ ની વચમાં મૂકે છે. વળી ભગવાનલાલ ઇંદ્રજીએ પ્રીન્સેપ, મિત્ર, વિગેરેના મત ખોટા ગણ્યા છે અને પોતાની એક નવી મિતિ નક્કી કરી છે, જે ઈ. સ. પૂર્વે ૧૫૮ અને ૧૫૩ ની વચ્ચે છે. હાલમાં “જર્નલ ઓફ ૉયલ એશિયાટીક સંસાયટી” ના એક અંકમાં ડાકટર ફલીટે આ મત વિષે શંકા કરી છે. આ ઉપરથી એમ જણાશે કે જુદા જુદા વિદ્વાનેના મત જુદા જુદા પડે છે. આ હરકત હમણાં વધી છે, કારણકે વખત જતાં અક્ષરે વધારે ઘસાઈ ગયા છે, તેથી શિલ્પકામ ઉપરથી તેની મિતિ નક્કી કરવાને મેં પ્રયત્ન કર્યો છે.
પાનુ ૮૦-૮૩.
મુખ્ય મુખ્ય ગુહાઓના દાણકામની શક્ય મિતિએ નીચેના કોઠામાં આપું છું. નબર,
ગુહા. હાથીગુસ્કે.
ઈ. સ. પૂર્વે ૩૦૦. અનન્તગુખ્ખ.
૨૫૦ થી ૨૦૦, રાણીગુસ્કુ.
છે ૨૦૦ થી ૧૦૦. ૩ કનીરામ ને “આર્કીલેંજીકલ સર્વે ઓફ ઈડીઆ પુ. ૧૩ (૧૮૭૫-૭૬) પા. ૮૧
મિતિ.
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાશ.
જયા-વિજયા.
૨૦૦ થી ૧૦૦, ગણેશગુફે.
૧૦૦ થી ૧. સ્વર્ગપુરી ગુફા.
૧૦૦ થી ૧. સાતબધ્રા, નવમુનિ જેવી '' આ ૫૦ થી ઈ. સ. ૧૦૦.
જેન ગુહાએ. ખંડગિરિની જૈન ગુફેને સમય નક્કી કરવામાં ઘણું હરકતે આવે છે. મોટા સ્તંભે અને જૈન તીર્થકરેની માટી પ્રતિમાઓ ઉપરથી એમ સ્પષ્ટ થાય છે કે તે દ્ધ ગુફેથી અર્વાચીન છે. સંસ્કૃત કોષકાર અમરસિંહના ઈ. સ. ના છઠ્ઠા સૈકામાં બંધાવેલા એમ ધારવામાં આવે છે. ગયાના જેન દેવાલય કરતાં આ જૈન ગુહાઓ નક્કી પ્રાચીન છે એમ કહી શકાય, કારણકે હાથીગુમ્સના લેખમાં જેની પ્રાચીનમાં પ્રાચીન મિતિ ઈ. સ. પૂર્વે બીજી સદીની મધ્યમાં છે, તેમાં ખારવેલના મહાન જૈન વંશ વિષે ઉલ્લેખ આવે છે. આ વિગત ઉપરથીજ આપણે એમ અનુમાન કરી શકીએ કે હાથીગુસ્કુની નજીકમાં જેન શ્રમણે માટે ગુહાઓ ખોદવામાં આવી હશે. વળી ઉદયગિરિ ઉપર ઘણું બૌદ્ધ ગુફાઓ છે અને તેથી બૌદ્ધોથી જુદા રહેવા માટે જૈન સાધુઓએ ખંડગિરિ પસંદ કર્યો અને તે ઈ. સ. પૂર્વે પહેલા સૈકાથી ઇ. સ. પહેલા સૈકા સુધીમાં હોઈ શકે.
પરંતુ નવમુનિગુહામાં એક લેખ છે જેમાં ઉઘતકેસરી જે ઈ. સ. ના ૧૦ મા સૈકાના પ્રથમ ૨૫ વર્ષમાં થયો એમ મેં ૮મા પ્રકરણમાં પુરવાર કર્યું છે તેના વિષે ઉલ્લેખ છે. આ ગુહામાં એક જૈન શ્રમણ કુલચંદ્રને શિષ્ય રહેતો હતો એમ ધારવામાં આવે છે. આ લેખ ઉપરથી એમ નિર્ણય થઈ શકે કે આ ગુહા દસમા સેકામાં ખોદાઈ હશે; પણ જ્યારે ગણેશગુસ્કે જે ઈ. સ. પૂર્વે સાતમા સૈકાની બૌદ્ધ ગુહા છે તેની પરસાળમાં ગણેશની આકૃતિ અગર ખંડગિરિની એક જૈન ગુહામાં હિંદુ દેવી દુર્ગાની આકૃતિ જોઈએ છીએ ત્યારે એ નિર્ણયમાં શંકા ઉત્પન્ન થાય છે. જે એમ કહીએ કે ગણેશગુડુ અગર જૈનમુક્ બ્રાહ્મણ ગુહાઓ છે, કારણકે ત્યાં હિંદુ દેવ જોવામાં આવે છે, તો તે અગ્ય ગણાય. ખરી રીતે આ આકૃતિઓ પાછળથી ઘુસાડવામાં આવી છે. કેટલાંક કારણો ઉપરથી તથા ઉઘતકેસરિ એક જેને માટે પિષક હતે એ ઉપરથી એમ બની શકે કે આ લેખ બેટે છે અને તે ગુહા થયા પછી છે, તથા પિતાના વિચારોની ઉદારતાને માટે જે વખણાયે હતો તેના માનમાં માત્ર આ લેખ કતરેલો હોય.
(અપૂર્ણ).
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આરક્તિ રાહત કર્યું. અા શક્તિ
”.
વિશ્વ ઉપરના બધા દર્શને અનેક બાબતમાં એકબીજાથી ગમે તેટલા વિરોધી હોય છતાં એક વિષય પર તે તેમનું સઘળાનું મળતાપણું જોવામાં આવે છે. તે વિષય એ છે કે વાસ્તવ મનુષ્ય પ્રયત્નને અંતિમ ઉદેશ માત્ર એકજ છે. એકજ પ્રાપ્તવ્યની શોધમાં પ્રાણી માત્ર લાગેલા છે. એકજ ઈષ્ટ સ્થિતિ તરફ તે સર્વના પગલા ગતિ કરી રહ્યા છે. જુદા જુદા કાળમાં, જુદા જુદા દેશોમાં
જુદી જુદી પ્રકૃતિના મનુષ્યને અનુકૂળ થાય તેવા પ્રકારે તે તે દેશકાળમાં પ્રવર્તતા સંગે, પરિસ્થિતિઓ અને જન વિકાસને દ્રષ્ટિમાં રાખીને જ્ઞાનીજનેએ દા જુદા માર્ગો ઉપદેશ્યા છે. એ બધા માર્ગો અને ઉપદેશ ઉપરથી તે તે દેશકાળની ભાવનાઓના પડ ઉતારી લેવામાં આવે તે પાછળ જે તત્વ અવશેષ રહે છે તે તત્વ સર્વ ધર્મો, દર્શને, મત મતાંતરો અને સંપ્રદાયને એક સરખી રીતે ગ્રાહ્ય થઈ શકે તેવા હોય છે. તેમ છતાં પણ એ એકજ ઉદ્દેશને સિદ્ધ કરવા માટે જુદી જુદી પ્રકૃતિના મનુષ્ય માટે જુદા જુદા માર્ગોનું નિર્માણ થએલું જણાય છે. જેમ વ્યવહારમાં તેમ પારમાર્થિક માર્ગમાં પણ મનુષ્ય પોતાની પ્રકૃતિને, સ્વભાવગત લક્ષણોને છેડી શકતો નથી. આથી મૂળ તત્વને સમજ્યા છતાં પણ તે તત્વના સાક્ષાત્કાર માટે મનુષ્ય પોતાની પ્રકૃતિને અનુસરતા માર્ગનું અવલંબન કરવું જોઈએ, અને તેમ ન થાય તે તે માર્ગ તેને માટે અત્યંત વિષમ, દુખમય, અને કંટાળા ભરેલો તેને જણાયા વિના રહેતો નથી. પ્રકૃતિ અથવા સ્વભાવ એ કાંઇ આકસ્મિક ઘટના નથી, પરંતુ મનુષ્ય પૂર્વ ભવમાં જે માર્ગનું અવલંબન કરેલું હોય છે, અથવા કાર્ય અને ભાવનાના જે રસ્તા ઉપર થઈને તેણે પિતાની ઉન્નતિ સાધી હોય છે તેનું પરિણામ હોય છે. પ્રકૃતિ અકસ્માતથી આંધળીએ ટપ બંધાએલી હતી નથી, પરંતુ ગત જન્માંતરની તે તે માર્ગની પ્રવૃત્તિનું કુદરતી પરિણામ છે. આપણા વિકાસક્રમની પ્રત્યેક ભૂમિકાએ, એક્ષ-પાટણ તરફના માર્ગમાં પગલે પગલે આપણી પ્રકૃતિને દૃષ્ટિમાં રાખવી અત્યંત આવશ્યક છે; કેમકે તે એક અત્યંત સત્ય ઘટના છે-મિથ્યા ભ્રાન્તિવાળી વસ્તુ નથી. પ્રકૃતિના માર્ગે પ્રવર્તવાથી આપણે ન્યૂનમાં ન્યૂન શ્રમે અધિકમાં અધિક બદલે મેળવી શકીએ છીએ, અને ઈષ્ટ પથમાં મુસાફરીને શ્રમ આપણને મુદ્દલ જણાતો નથી. શ્રમ માત્ર પ્રકૃતિથી વિરૂદ્ધ કાર્ય કરવાથી જણાય છે. આ સાહજીક નિયમને લક્ષમાં રાખી નિજ, શાસ્ત્રકારે એકજ પરમ પ્રાપ્તવ્યને માટે જુદા જુદા માર્ગોનું વિધાન કરેલું છે, અને જુદી જુદી પ્રકૃતિના મુનુષ્યને બંધ બેસતી થાય તેવી સુંદરચના કરી છે.
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીઆમાનંદ પ્રકાશ.
આ માર્ગોમાંથી એક માર્ગ એ છે કે આત્મામાં રહેલી શકિતઓને વિકસાવવી, અથાત્ સંકલ્પબળ (will power) વડે આપણું માનસિક શકિતઓ ઉપર આધિપત્ય સ્થાપવું, આપણી પ્રકૃતિના અધો અંશને કાબુમાં લે, મનને વાસનાના માર્ગ ઉપર જતા અટકાવી ઈષ્ટમાં વળગાડી દેવાનું સામર્થ્ય ફુરાવવું અને તે સંયત મનની સહાય વડે આત્માના વિકાસને પરમ ઉદેશ સિદ્ધ કરો. આ માર્ગનું નામ “મને સંયમ શાસ્ત્ર” રાખીએ તો ચાલે તેમ છે. આપણું પ્રાચીન શાસ્ત્રકારોએ એ માર્ગને “રાજગ” એવા નામથી સંબોધેલ છે, પણ આપણે અત્યારે નામ સાથે સંબંધ નથી–માત્ર વસ્તુ સાથે છે.
બીજો માર્ગ બુદ્ધિમાન પ્રકૃતિના મનુષ્યને અનુકૂળ થાય તેવું છે. આ વિશ્વને મહા પ્રશ્ન બુદ્ધિના વ્યાપારેથી, તર્કથી, શોધખળથી, ચિંતનથી, વિજ્ઞાનથી અને એવા માનસ–પ્રયત્નોથી ઉકેલવાને તે માર્ગ છે. ફીલસેફરે, તત્વો, મને વિજ્ઞાનશાસ્ત્રના અભ્યાસકે અને સતેજ બુદ્ધિના સ્ત્રી પુરૂષે એ માર્ગનું અવલંબન શ્રમહિનપણે લઈ શકે છે. એમણે ખીલાવેલી બુદ્ધિ-પ્રકૃતિને (intellectual temperament) એ માર્ગ બહુ બંધબેસતું જણાય છે. આ માર્ગને આપણું પૂર્વ મહાજનેએ “જ્ઞાનેગ” નામ આપેલું છે.
વળી એક માર્ગ ઈશ્વર પ્રત્યેના અસાધારણ પ્રેમ અને ભક્તિભાવને છે. સર્વ જીવનનું મૂળ, પ્રાણીમાત્રનાં જ્ઞાતવ્ય, પ્રાપ્તવ્ય અને કર્તવ્યની પરાવધિરૂપ, ઈશ્વર સાથે પ્રેમના બળથી એક્તા:સિદ્ધ કરવી. આ માર્ગને “ભક્તિયોગ” નામ અપાએલું જોવામાં આવે છે, અને તેને વેગની જુદી શાખા તરીકે માનવામાં આવે છે. પરંતુ હમે ભક્તિના માર્ગને જુદો માર્ગ માનતા નથી. હમે નથી સમજી શક્તા કે એક મનુષ્ય ગમે તે માર્ગનું અવલંબન કરે પણ તે માર્ગમાં, ઈશ્વર પ્રત્યે તેનું હૃદય પ્રેમ અને ભક્તિથી ભરેલું ન હોય તો તે માર્ગનું અનુશીલન કેવી રીતે કરી શકે? મનુષ્ય ગમે તે માર્ગ ગ્રહણ કરે, તેની પ્રકૃતિને અનુકૂળ એવા ગમે તે રસ્તે પારમાર્થિક શ્રેય સાધે, પરંતુ તે પ્રત્યેક માર્ગમાં તેનું અંત:કરણ પ્રભુ પ્રત્યે પ્રેમથી પરિપૂર્ણ હોવું જ જોઈએ, અગર તેમ ન હોય તે તે મનુષ્ય તે માર્ગ તરફ દોરાય જ નહીં. વ્યવહારમાં મનુષ્ય ગમે તે ધંધો નોકરી કરે પણ તે દરેકમાં તેનું મન પિસા પ્રત્યે રુચિવાળું હોવું જ જોઈએ. તેમ ન હોય તે તે ધંધે કે નેકરી કરી શકે જ નહીં. તે જ પ્રમાણે પરમાર્થ–માર્ગમાં પણ મનુષ્યનું મન ઈશ્વર પ્રત્યે પ્રેમયુક્ત ન હોય તે કઈ પણ માર્ગમાં પ્રવૃત્તિ કરી શકે જ નહીં. આથી દરેક માગમાં પ્રેમ અને ભક્તિ તે આવશ્યક અંગ તરીકે અનિવાર્ય જ છે, અને તેથી તે માર્ગને જુદા માર્ગ તરીકે હમે સ્વીકારતા નથી.
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આસક્તિ રહિત ક
૩૦૧
શાસ્ત્રકારીએ એક બીજે મા “ આસક્તિ રહિત કમ ” ના સ્થાપેલા છે. આ માર્ગ એ શીખવે છે કે મનુષ્ય સંસારમાં રહેવા છતા, સંસારનું પ્રત્યેક કાર્ય ધ્યાનપૂર્વક કાળજીથી કરતા હાવા છતાં, તે અમ ધપણે કેવી રીતે રહી શકે. આત્મબંધ રહિતપણે-ઉદાસીનપણું-સમભાવપૂર્ણાંક સંસારના કાર્યો કરવા બાબત શાસ્રોમાં સ્થળે સ્થળે ઉલ્લેખ જોવામાં આવે છે. આ માર્ગને અન્ય દનામાં “ ક ચેગ ” કહેવામાં આવે છે. આપણે તેને “ અખંધ યાગ નામ કહીશુ. આ યુગમાં આ માર્ગ અધિક અનુકૂળતાવાળા અમને જણાય છે. વમાન જમાનામાં મનુષ્યાને અસાધારણ બુદ્ધિંગત ચિંતન, મનન, અને તત્વ શાધન માટે ભાગ્યેજ અવકાશ રહેતા જણાય છે. મનેા-સંયમ પણ તે જ પ્રકારે જનસમાજના મેાટા ભાગ માટે દુષ્કર અને કઠિન જણાય છે. વ્યવહારના બધા કાર્યો કરવા છતાં નવા કર્મોની જાળમાં ન ફસાવુ, અને તે સાથે જીના કર્મો અને સંસ્કારોને નષ્ટ કરતા જવું એ આ યુગમાં સૈા કરતાં અનુકૂળ રસ્તા જણાય છે. આથી આ સ્થળે હમે એ વિષયના વિવેચનમાં ઉતરવાનું યોગ્ય વિચાયું છે.
તેમ છતાં હમારે આ સ્થળે કહેવુ જોઇએ કે મનુષ્ય પોતાની પ્રકૃતિને અનુકૂળ પડે તેવા ગમે તે માર્ગ ગ્રહણ કરે છતાં તે સ્વીકારેલા માર્ગ સિવાય અન્ય માર્ગો તરફ તે લેશ પણ ઉપેક્ષા રાખે એ અયોગ્ય અને હાનિકર છે. મેાક્ષમાર્ગના બધા ફાંટાઓ એક ખીજા સાથે એવા સંકળાએલા છે કે કાઈ પણ મુમુક્ષુ તે સર્વમાંથી એક પણ કાંટાના અનાદર કરે તેા તે ચાલી શકે જ નહીં. સ માર્ગાની ચેાગ્ય કદર તેણે ખુઝવી જોઇએ, દરેકનું રહસ્ય ચને સાર તત્વતેણે સમજવુ જોઇએ; પરંતુ એ સ માંથી એક માર્ગનું પ્રાધાન્ય તેના અંત:કરણ ઉપર હાવુ જોઇએ.
“ અબંધ ચેાગ ” અથવા આસક્તિ રહિતપણે વ્યવહાર પ્રવૃત્તિના વિજ્ઞાનમાં ઉતરતા પહેલા હમારે એક વાત સ્પષ્ટપણે પ્રતિપાદન કરવાની રહે છે, આ બધા શિક્ષણુનું, ચાગ માર્ગના અવલંબનનું, વિવિધ પ્રકારની ક્રિયાનું, વિધિઓનુ, આચરણાનું અંતિમ લક્ષ્ય શુ છે ? એ બધાંના અર્થ શું ? આ સર્વ પ્રયત્નાદ્વારા આત્મા કઈ વસ્તુ શોધે છે ? જીવનના, સંવનના, વિકાસના, ઉન્નતિના અ શું ? પ્રાણીમાત્રના વિશમરહિત પ્રયત્ન છેવટ કયા ફળના દાવા રાખે છે ? આ બધા પ્રશ્નના પ્રત્યેક મુમુક્ષુના હૃદયમાં સ્વાભાવિકપણે પ્રકટે છે. ઘણા લેાકા એ સવાલના ઉત્તર માગે છે. મહાજાએ એ પ્ર^નાના ઉત્તર ગત કાળમાં આપેલ છે. હમે એ ઉત્તર ટુકામાં આપીશું. અને તે આ છે:—
મનુષ્ય પ્રયત્નના ચરમ ઉદ્દેશ એ છે કે આત્માના વિકાસ કરી આખરે તેના પરમ આત્મામાં લય કરવા, અર્થાત્ ઇશ્વર સાથે તેના અભેદભાવ–એકતા સિદ્ધ
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૨
શ્રી આત્માનંદ પ્રકાશ. કરવી. આપણા વ્યક્તિભાનને અર્થાત જેને આપણે “હું” કહીએ છીએ તેને એક પરમ સમરસ ચૈતન્યઘનમાં-ઈશ્વરમાં-અભેદપણે પરિણમાવવું. મનુષ્ય પ્રયત્નને પરમ લક્ષ્ય એ પ્રમાણે સર્વ શાસ્ત્રકારે, તવ જાહેર કરે છે.
કેટલાક એમ માને છે કે મનુષ્ય-જીવન અને મનુષ્ય-પ્રયત્નને ઉદ્દેશ “સુખ” છે. આમ માનવું પણ એક પક્ષે વ્યાજબી છે. પરંતુ સરત એટલી કે તે “સુખ” આત્માનું ખરૂં વાસ્તવ સુખ હોવું જોઈએ. અને ખરૂં સુખ એક જ પ્રકારનું હોઈ શકે. પણ જો એ “સુખ” શબ્દ વડે મનુષ્યને સંસાર આપી શકે છે તેવા ક્ષણિક ચંચળ ભેગજન્ય આનંદ ઈષ્ટ હોય તે હમે એ ઉદ્દેશ સાથે એકમત નથી. ક્ષણસ્થાયી ભગ–સામગ્રીમાંથી ઉદ્ભવતું સુખ એ માત્ર ક્ષણસ્થાયી જ છે અને તેવા સુખને જેઓ પોતાના જીવન અને પ્રયત્નના ઉદ્દેશ તરીકે સ્થાપે છે તેમને આખરે જણાયા વિના રહેતું નથી કે એ ઉદ્દેશની પાછળ દોડવું એ ભૂતના ભડકાની પાછળ દોડવા જેવું છે. સાંસારિક સુખ કેઈ કાળે મનુષ્યએ પોતાની મુઠીમાં પકડ્યાનું–તેને પ્રાપ્ત કર્યાનું કોઈએ સાંભળ્યું કે જોયું નથી. એસુખ દેખાય છે ખરૂં, પણ આપણું પકડમાં આવી શકતું નથી. ભૂતના ભડકાની પિડે તે હમેશા આપણાથી સહેજ દુરનું દુર રહે છે. પદાર્થોમાં ખરું સુખ કઈ દીવસ મળી શકે તેમ છેજ નહી. દેખાવમાં ગમે તેટલું એ સુખ રૂપી ફળ સુંદર અને આકર્ષક લાગવા છતાં તેને સ્પર્શતા તે રાખની ઢગલી બની જાય છે. સ્ત્રીને વેશ ધારણ કરેલી નાટકની
સુંદરીઓ” જેવું એ સુખ માત્ર નજરનેજ મેહ ઉપજાવનારું છે. વસ્તુતઃ તે સુખપ્રદ નથી. કાંઈક સુખને ખ્યાલ એ પદાર્થોની પાછળ દોડતા દરમ્યાન મળે છે ખરે; પરંતુ જ્યારે તે પદાર્થને પકડકેતુ તેની સુખરૂપતા અદશ્ય થાય છે. એ ફળમાંથી સુકી રાખ સિવાય કશુંજ નીકળતું નથી. આપણે જે પદાર્થમાં સુખપ્રદપણું કલ્પી તેને મેળવવા દોટકાઢીએ છીએ તે પદાર્થ ગમે તેવો મહાનહાયતે પણ પરિણામ ઉપર કહ્યું તે વિના અન્ય એક પ્રકારે સંભવતનથી. સાંસારિક પદાર્થ એ આખરે સાંસારિક જ રહે છે. અને હાથમાં પકડતાજ તે રસહીન બની જાય છે. એ પદાર્થો માત્ર મર્યાદિત દેશ અને કાળમાં મર્યાદિત નામ રૂપ વાળી વસ્તુઓ છે, અને તે બધા પિતાની મુદત પુરી થયે પિતાના નામ અને રૂપને પિતાના સ્વરૂપમાં પાછા ખેંચી લે છે. આપણે તેને મરી ગયું અથવા અદશ્ય થયું માનીને દીલગીર બની જઈએ છીએ; પણ જે પદાર્થ મરવાના સ્વભાવવાળો છે તેને મરવા વિના કેમ ચાલે ? તમારે એવું સુખ જેતું હોય કે જે કદી પણ મરે જ નહી તે પછી તમારે એવું કાંઈ શેધવું જોઇએ કે જે શાશ્વત હોય–કઈ કાળે નાશ પામવાના સ્વભાવ વાળું ન હોય. પાદાર્થિક સુખનું છેવટનું ભાવી તે એક જ પ્રકારનું હોઈ શકે અને તે એ કે તે મર્યશીલ છે.
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આસક્તિ રહિત કર્મ,
૩૦૩
=
=
==
અને તેમ છતાં આ બધો પ્રચંડ જીવન-કલહ દુખ, દર્દ, કષ્ટ, પ્રયત્ન અને અશ્રાન્ત અવિરત પ્રવૃતિને કાંઈક ઉદ્દેશ છે. તે સાવ નિરર્થક નથી. તે ઉદેશ એ છે કે આત્મા, એ બધા દ્વારા પોતાના સ્વરૂપને જોતા અનુભવતા અને મેળવતા શીખે. એ સર્વને અંતિમ હેતુ, આખરને લક્ષ્ય, છેવટને ઉદ્દેશ આત્મ સાક્ષાત્કાર (Self-realization) છે. એટલાજ માટે આપણે શેડો કાળ અમુક ચીજ કે પદાથેની પાછળ વાસભર દોડીએ છીએ. અને વળી તેને પતું મુકી બીજા પદાર્થ પાછળ પડીએ છીએ. અને એ પ્રમાણે દેડતી વખતે બધે વખત આપણે એમ માનતા હોઈએ છીએ કે આપણે તે તે પદાર્થની અનિવાર્ય જરૂર છે. અને તે જ સાથે છેવટે એમ પણ માનવું પડતું હોય છે કે એની કોઈ જરૂર નહોતી: એના વિના ખાસી રીતે નભી શકત-નકામી માથાકુટ કરી. આપણને વાસના રૂપી એવી એક ભૂખ વળગી છે કે જે કદી પણ તૃપ્ત થઈ શકે તેવી નથી–એવી તરસ છે કે જે કદી પણ છીપી શકે નહી. જીવનના સર્વ અનુભવે આપણે ભોગવીએ છીએ. તેમાં કેટલાક અનુભવો અતિ રસભેર, ઉત્કટપણે, તીવ્ર ભાવે, ભેગવીએ છીએ. અને કેટલાક મંદપણે, વેઠ ઉતારવાની માફક, સુસ્તીથી, ભેગવીએ છીએ. પણ એ બધું ભેગવાઈ ગયા પછી જણાયા વિના રહેતું નથી કે તે બધા ભેગાનુભતીવ્ર અને મંદ, ઉત્કટ અને સુસ્ત–બધા પડછાયા જેવા ભ્રમ ઊપજાવનારા હતા. તેમાં કાંઈ સ્થાયી કે સ્થિર નહતું. હૃદય ઉપર અમુક સંસ્કાર મુકી. એ બધા પડછાયા અળપાઈ ગયા. એ માંહેનું કશું ધ્રુવપણે સત્ય ન હતુ. અને તેમ છતાં એ બધા અસત્ય પડછાયા હેવાનુ અનુભવતા અને માનતા છતાં એ વાસનાની સુધાને અગ્નિ હોલવાત નથી. એ ભૂખ અને તરસ નિરંતર આપણને ત્રાસ આપ્યા જ કરે છે. અને નવા નવા પ્રયત્નની દિશા તરફ આપણને, રાજીથી કે કરાજીથી દેરીને લઈ જાય છે. એ વાસનારૂપી લાકડીની આરને ઘેદો પ્રત્યેક ક્ષણે આપણું મર્મ ઉપર વાગતે જ રહે છે. ક્ષણ પણ આરામની વાતને સંભવ સરખે પણ આવતો નથી. આ પ્રમાણે ક્યાંસુધી રહેશે? પ્રિય બંધુ! એ પ્રશ્નનો ઉત્તર આ પ્રમાણે છે. જે પદાર્થની તમે શેધમાં છે તે પદાર્થમાં તમે કપેલું “સુખ” તમારા ભીતરમાં જ છે એમ જ્યાં સુધી તમે શીખશો નહિ ત્યાં સુધી એમ જ રહેવાનું નિર્માણ છે. “સુખ અંતરમાં છે, બહાર નથી” એ સત્યનું જ્યારે મંદ અને સહેજ સરખું પણ કુરણ હૃદયમાં અનુભવાયા પછી આપણે તદ્દન જુદા જ સ્વરૂપમાં પલટાઈ જઈએ છીએ. એ એક જ અનુભવને પાઠ શીખવા માટે જીવનના સર્વ પ્રયત્નને ઉદ્દેશ છે.
સુખ અંતરમાં છે, બહાર શોધવાથી તે મળવાનું નથી” એમ જ્યાંસુધી નિશ્ચય ન થાય ત્યાંસુધી આત્મા કેઈ કાળે રસમયતાને અનુભવ કરી શકે નહી,
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૪.
શ્રી આત્માન પ્રકાશ.
ત્યાંસુધી વિકળ વૃત્તિને કેલાહલ મચે જ રહેવાને. નિર્વેદ, નીરસમયતા, બેચેનપણું એ બધાને પરિહાર કરવા માટે જીવનમાં કઈ પ્રકારની રસમયતા આવા માટે, આપણે વિવિધ પ્રવૃત્તિઓ ચાજીએ છીએ, નવા નવા બુટ્ટા શોધીએ છીએ, નવા નવા તંત્ર આરંભીએ છીએ, પણ જે અર્થે એ બધું થાય છે તે અર્થ– “સુખ”—તે તે આપણાથી છેટું ને છેટું જ રહે છે. જીવનની નીરસમય સ્થિતિ દૂર કરવા અને “સુખ મેળવવા કોઈ લોકે ખાનપાનમાં, દારૂ અને વ્યભિચારમાં, કઈ રંગ રાગ, વિલાસ વૈભવ, નાટક ચેટક અને મનગમતા વિહારમાં ઝુકાવે છે. કેઈ બુદ્ધિ કે સમૃદ્ધિની જાળ વિસ્તારવામાં, કઈ કાવ્ય તરંગના આનંદ ઉલ્લાસમાં એમ વિવિધ સ્થળ સૂમ પ્રવૃત્તિઓ જે છે. એકમાં “મજા ન આવી તે વળી બીજું, બીજામાં મજા ન પડી તે વળી ત્રીજું એમ ખાટલેથી પાટલે અને પાટલેથી ખાટલે, એવી દર્દમય અલવિકલ વૃત્તિ વધ્યા કરે છે. એ બધો પ્રયત્ન દુ:ખ અને નિવેદ બેચેની અને કંટાળાને પરિહાર કરી સુખ અને રસમયતા મેળવવા અર્થે થાય છે. પણ તે કેઈ કાળે કઈને મળી છે? નહીં જ. કારણ? સુખ બહાર નથી, અંતરમાં છે, માટેજ,
આ જમાનાને મોટો ભાગ આંખો મીંચી, બેભાન બનીને “સુખ” ની પાછળ દેડી રહ્યો છે. ઘડીમાં તેઓ આ દિશામાં, તે ઘડીમાં પેલી દિશામાં, ઘડીમાં આ ચીજને અજમાવે તો ઘડીમાં પેલી ચીજને અજમાવે, અને તે બધું કરવા દરમ્યાન તેઓ મૂર્ખ બનીને એમ માનતા હોય છે કે હું જેની શોધમાં છું તે હવે લગભગ હાથમાં આવી ગયું છે. આ જરા આગળ વધીને પકડું એટલી વાર છે. પછી મને સુખ, શાંતિ, આરામ અને રસ મળવાનો. જો કે તેઓ પુનઃ પુનઃ નિરાશ બને છે, આશા પ્રમાણે કશું જ સુખ કે શાંતિ મેળવી શકતા નથી, તે પણ તેઓ તેની શોધમાં તે એક જ સરખી પ્રબળ ખંત અને ઉત્સાહથી મંડ્યા રહે છે. વારંવાર નિરાશા મળવા છતાં શાથી તેઓ નિરૂત્સાહી ન થતાં લાગ્યા રહે છે? કારણ એજ કે આત્મા વાસ્તવ સુખને ચાહે છે. કાંઈક આવશ્યક છે અને તે મેળવ્યા વિના છૂટકો નથી એમ અંતરમાંથી ધ્વનિ ઉડ્યા જ કરે છે. પણ એ “કાંઈક” કયા સ્થાને છે તે વિચારવા મનુષ્ય રકાતો નથી. માત્ર અંધ સંજ્ઞાથી ઓઘભાવે મુઠીઓ વાળી દોડાદેડ કરી મુકે છે. જેમ જેમ આત્મા વિકાસ અને ઉન્નતિ મેળવતો જાય છે તેમ તેમ ધીરે ધીરે તેને માલુમ પડતું જાય છે કે પિતે શું શેધે છે અને તે શેધને વિષય ક્યાં રહેલો છે. પછી તે બુદ્ધિપૂર્વક, ઉપગસહ વર્તમાનપણે વસ્તુસ્વરૂપની ભાવના મેળવે છેછેવટે અનેક અનુભવના અંતે તે મનુષ્ય જ્યાં એ વસ્તુ રહેલી છે તે પ્રદેશમાં–અંતરમાં-વળે છે. અત્યારસુધીના તેના ગાંડપણ અને બેવકુફી ઉપર પછી
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આસક્તિ રહિત કર્મ,
૩૦૫
તેને હસવું આવે છે. પછી તે ખરા અર્થમાં “સમજે છે કે આ બધાને ઉદ્દેશ એક જ છે અને તે એ કે સ્વરૂપની શેધ. ત્યાં સુખ, શાંતિ, અને આરામ છે. સર્વ અનુભવોનું, પ્રયત્નનું, કલહનું આખરનું ફળ એ નિશ્ચયરૂપે હોવું જોઈએ કે સુખ અંતરમાં –બહાર નથી. આવો નિશ્ચય જેટલે અંશે આપણા હદયમાં જામે છે તેટલે અંશે આપણે મનુષ્ય મટી દેવ બનીએ છીએ. બંધનમુક્ત બનીને સંસાર અને સંસારની ચીજોને તેના ખરા અર્થમાં અને ખરા રૂપમાં જોઈ શકીએ છીએ.
ઘણા અર્ધા–જ્ઞાનવાળા મનુષ્ય એમ કહે છે કે “એ તમારી વાત બધી કક છે. હિંદુસ્થાન માંહેના બધા જ દર્શને અને ધર્મો એક અવાજે એ વાત ડિંડિ. મનાદથી પિકારી રહેલ છે, પરંતુ આ પશ્ચિમાત્ય સંસ્કૃતિ અને સભ્યતાના જમાનામાં એ તત્વજ્ઞાન હવે અમારી જીવન–ઘટના સાથે અનુકૂળ થાય તેમ રહ્યું નથી. પૂર્વકાળમાં જ્યારે આર્યાવર્તના મનુષ્યોને બીજે કાંઈ લાંબે ઉદ્યોગ કે વ્યવસાય ન હતો, અને માત્ર અનાજ વાવી તેની પેદાશ ઉપર તેઓ ગુજારો ચલાવતા, તે વખતે આતમારૂં તત્વજ્ઞાન કદાચ વ્યાજબી હશે, કેમકે લોકોને જ્યારે બીજે કાંઈ ધંધે પાણું હોતા નથી ત્યારે આલેક, પરલેક, આત્મા, પરમાત્મા, બ્રહ્મ, ઇશ્વર અને એવી એવી બીજી ભગવાનના ઘરની ભાંજગડ ગોઠવ્યાં કરે છે. પણ હવે એ યુગ વીતી ગયે છે, અંતરમાં ગરી રહેવું કઈને પોસાય તેમ નથી.”
આ વાત જે ખરી હોય તો, અને તમે પ્રતિપાદન કરેલું સત્ય માત્ર અમુક દેશ કાળના અમુક જનમંડળને જ લાગુ પડી શકે તેવું હોય તે, એ સત્ય નથી ૫રંતુ અસત્ય અથવા અર્ધ સત્ય છે. જે સત્ય પ્રત્યેક આત્માને પ્રત્યેક દેશમાં અને પ્રત્યેક કાળમાં લાગુ પડે નહીં, તે સત્યને અત્યારે જ બહિષ્કાર કરી દેવો વ્યાજબી છે. એ સત્ય સનાતન સત્ય નહીં પરંતુ ક્ષણિક અને ચંચળ બ્રાન્તિ માત્ર છે. ઉન્નતમાં ઉન્નત અને અધમમાં અધમ એ સર્વના સંબંધે સનાતન સત્ય તો એક સરખું સમાન હોવું ઘટે છે. અનંત વિશ્વમાંથી એક પણ આત્માને એ લાગુ પડવામાં વાંધે રહેતા હોય એ સત્યને તરછોડીને દૂર કરવા જેવું છે. કેમકે એ સત્ય પિતાના આલેષમાંથી એક આત્માને બહાર રાખે છે. અને એ બહાર રહેલો આત્મા આખા વિશ્વ સાથે સંકળાએ હોવાથી, તે બહાર રહેતાં, આખું વિશ્વ એ સત્યના પ્રદેશમાંથી બહાર નીકળી જાય છે. સનાતન સત્યના મહા નિયમના પ્રદેશમાંથી એક તુ૨૭માં તુચ્છથી માંડીને ભવ્યમાં ભવ્ય આત્મા પણ બહાર રહી શકે નહીં.
“ આપણું વર્તમાન જીવનક્રમને ઉપરોક્ત પ્રકારનું સત્ય યથાર્થપણે ઘટી શકતું નથી” એમ કહેનારાએ એક રીતે વ્યાજબી છે, એમ પણ અમારે કહ્યા વીના ચાલતું નથી. કેમકે આપણા ચાલતા ધર્મશા ઉપલક દ્રષ્ટિથી વાંચીને તેઓ
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૬
શ્રી આત્માનંદ પ્રકાશ.
એવાજ નિર્ણય ઉપર આવે છે કે જેઓ પોતાનું જીવન ધ્યાનમાં, ચિંતનમાં, વિચારમાં, અને સ્વપ્નમાં ગુજારી શકે તેમ હોય તેમને જ આંતર-જીવન પ્રાપ્ત થઈ શકે છે. ઉપરોટીઆ નજરથી ધર્મગ્રંથ વાંચનારને એવો જ ખ્યાલ આવે કે જે મનુષ્ય ઈશ્વરી જીવન ગાળવા માગતો હોય અને પ્રભુને ખુશ કરવા ઈચ્છા ધરાવતે હોય તો તેણે વસતી છેડીને વનમાં વસવું જોઈએ, ભેગસૂચક સામગ્રીને ત્યાગ કરી ભગવા ધારણ કરવા જોઈએ. શેક તાપના દાવાનળથી આ સળગી રહેલે સંસાર ત્યજી દઈને કેઈ એકાન્ત જંગલ કે પહાડપર્વતની ગુફામાં નિરાંતે પડી રહેવું જોઈએ. તનમનના અનેક કષ્ટ વહોરી લેવા જોઈએ. સ્ત્રી, પુત્ર, બંધુ, બહેને આદિ નિકટ સબંધના અને ઉપર હમેશા ભ્રમર ચઢાવીને જોતાં શીખવું જોઈએ, કેમકે તેમણે જ આ સંસારમાં આપણને મેહની આંટીમાં જકડી લીધા છે.
તેમની આ માન્યતા છે કે તેમણે “શાસ્ત્ર” માંથી તારવી કાઢી હોય છે, છતાં તે ખરી નથી. અલબત, ખરૂં છે કે ઘણાખરા ધર્મગ્રંથોમાં એવી વાતને સાક્ષાત પ્રબોધ જોવામાં આવે છે, અને તેમ આચરણ રાખનારાઓ માટે અનેક ઈનામેની લાલચે પણ ગોઠવી હોય છે, પરંતુ તે ખરે માર્ગ: હેવાનું હમે માનતા નથી. હમે પુછીએ છીએ કે સંસારથી ભાગીને આત્મા ક્યાં જાય તેમ હતું? શું સંસાર ફક્ત ઈંટમાટીના મકાનોને અને સ્ત્રીપુત્રાદિકનો બનેલો છે ? નહીં જ. પિતાને સંસાર મનુષ્ય હમેશા પોતાની સાથે જ લઈને ફરે છે. અગર તે ઘેર જંગલમાં છે કે પર્વતની ગુપ્ત ગુફાઓમાં છે, પણ સંસાર તે હમેશા તેના ભેગે જ હોય છે. કેમકે વાસના એ જ સંસાર છે, શું સ્થાનાંતર કે વઆંતર કરવાથી સંસારાંતર કદી બની શકે તેમ છે?
અલબત, ખરું છે કે સ્થાન અને વસ્ત્રની, સંગે અને પરિવેષ્ટનેની અસર મનુષ્યના ચિત્ત ઉપર અવશ્ય થાય છે, પરંતુ એ બધા પૈણુ નિમિત્તે છે. ઘણું સાચા ગીજને અને મહાત્માઓ વનોપવન કે પર્વતની ગુહા એમાં જોવામાં આવે છે, અને વ્યવહારમાં ચાલતી વસ્ત્રપરિધાનની પદ્ધતિથી ઉલટી રીતે પિશાક ધારણ કરતા દષ્ટિગોચર થાય છે, પરંતુ તેથી એમ કાંઈ એકાન્તપણે ફલિત થતું નથી કે મહાત્મા થવા માટે આપણે બધાએ ગુફાએની શોધ કરવી જ જોઈએ અને કાષાય કે ગેરૂ રંગના વસે ધારણ કરવા જ જોઈએ. પ્રવૃત્તિના પ્રત્યેક ક્ષેત્રમાં ખરા મહાત્માઓ જડી આવે છે. વનમાં હોવું કે વસતીમાં હોવું એ આત્માના પૂર્વ કર્મની ઘટના છે. તેના જન્માંતરની ઈચ્છાના પરિપાક રૂપે તે જુદા જુદા સ્થાનમાં અને પરિધાનમાં હોવાનું પસંદ કરે છે. જેમની પ્રકૃતિને પ્રવૃત્તિ અને વ્યવસાય ગમે છે તે તેની મધ્યમાં હોય છતાં ધારે તો -
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આસક્તિ રહિત કર્મ.
૩૦૭ તર-જીવન ગુજારી શકે છે. જેમની પ્રકૃતિને એકાંત કે વનવાસ પ્રિય હોય તેઓ ત્યાં હવાનું પસંદ કરે છે અને ત્યાં રહીને પણ તેમની વાસનાને અનુસરત સંસાર ઉપજાવી કાઢે છે. આથી અમુક રસ્તે જ સત્ય છે એમ માનવું તે ભૂલ છે. પિતાના પૂર્વ કર્મ અથવા પૂર્વે મેળવેલા સંસ્કાર અને સેવેલી ભાવનાઓ વડે મનુષ્ય જે અવસ્થામાં રહેલું હોય છે તે અવસ્થાને તેણે વધાવી લેવી જોઈએ. તેમાંથી તે ભાગી છુટી શકે જ નહીં. બધા સંગેમાં આત્માને અમુક અમુક ફરજે હોય છે તે તેણે આનંદ પૂર્વક બજાવી લેવી જોઈએ. અને તે બધા દરમ્યાન તેણે આસકિત રહિતપણે, અબંધ પરિણામે, નિર્મોહિતા પૂર્વક રહેવું જોઈએ. અમે આ સ્થાને એ માર્ગના પ્રતિપાદનને ઉપક્રમ કરે છે. ક્રમે ક્રમે તે મુદ્દાનું પરિસ્યુટન કરીશું.
મનુષ્ય અત્યારે જે સંગ અને પરિસ્થિતિઓની મધ્યમાં છે તે તેણે પિતાની જ રાજી ખુશીથી ન્હારી લીધી હોય છે. આપણને ભૂતકાળમાં અમુક પ્રકારની વાસનાઓ, ઈચ્છાઓ, આકાંક્ષાઓ અને ભાવનાઓ હતી તે પ્રમાણે બહિર પ્રવૃત્તિ માટે પ્રયત્ન કર્યો હતો, અને તે બધાના અવસ્થંભાવી પરિણામ રૂપે આપણે આપણું વર્તમાન અવસ્થામાં છીએ. આથી એમ માનવાનું નથી કે તે તે ઈચ્છાઓ, આકાંક્ષાઓ આદિ માટે આપણને આ કાળે કે ઉચ્ચતર સત્તા તરફથી શિક્ષા કરવામાં આવે છે, અથવા બદલે લેવામાં આવે છે. તમે એમ માનીએ છીએ કે શિક્ષા કે ઈનામ એ વિશ્વના સનાતન નિયમને વિભાગ નથી. શિક્ષા કે ઈનામ રૂપે બદલ આપનાર કેઈ ઇતર સત્તા છેજ નહી. ખરી વાત ફક્ત એટલી જ છે કે ગત કાળમાં આપણે અમુક કામ કરવાની ઈચ્છા સેવેલી, આપણાથી બન્યું તેટલું તે કામ પાર પાડેલ, અને પરિણામ એ આવ્યું કે એ સર્વના પરિણામ રૂપે અત્યારે આપણે જે કાંઈ છીએ તે છીએ. આપણે દેવતામાં આંગળા મુકી અને પરિણામે આપણે અત્યારે દાઝવાથી ઉઠેલા ફેડલાની ચાકરી કરીએ છીએ. દેવતા ઉપર આંગળી મુકવી એ માટે દેવતા આપણને કાંઈ શિક્ષા કરતા નથી. પણ એમ કરવાનું સહજ પરિણામ દાઝવું એ છે. આપણે ભૂતકાળમાં જે જે કાચો કરેલા હતા, જે જે ભાવનાઓ સેવેલી હતી તે બધી એકાંતપણે ખરાબ જ હતી એમ માનવું વ્યાજબી નથી. માત્ર આપણે અમુક અમુક પદાર્થો ઉપર અસાધારણ આસક્તિ રાખી હતી અને તેમાં મૂઢ બની બંધાઈ રહ્યા હતા, એનું પરિણામ કદાચ નાધિક અંશે આપણને અરૂચિકર અને દુઃખપ્રદ નીવડ્યું હશે, તેમ છતાં એ દુઃખપ્રદ પરિણામ એક રીતે બહુજ ઈચ્છવા ગ્ય છે, કેમકે એ દુઃખકારક અનુભવ હવે આપણને તેવું જ કર્મ ફરીથી કરતા અટકાવે છે. એ અનુભવની યાદી આપ
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
૩૦૮
શ્રી આત્માનંદ પ્રકાશ.
ણને ફરીથી તેવીજ ભૂલ કરતા અટકાવે છે. એક વખત આપણી આંખ ઉઘડે છે તે પછી આપણી મુશ્કેલી અને કષ્ટનું નિદાન આપણે ચોક્કસ કરવા સમર્થ થઈએ છીએ અને ફરીથી એવી મુશ્કેલી અને કષ્ટમાં ન ઉતરાય તે પ્રકારે વતીએ છીએ. એકવાર દાઝયા પછી અને ફેડલાનું પરિણામ મેળવી એ અનુભવ ચાખ્યા પછી ફરીથી તેજ પ્રકારને કડા અનુભવ લેવાની મૂર્ખાઈ કરતાં અચકાઈએ છીએ.
આપણે આ ઘટનાને “ક”ને નિયમ” કહીએ છીએ. આપણું માંહેના પ્રત્યેકને આવા પ્રકારના “ કર્મો ” વળગેલા છે, અર્થાત તેણે ભૂતકાળમાં સેવેલી ભાવનાઓ અને કરેલી કૃતિના પરિણામે તેનામાં સંસ્કાર રૂપે ઉપસ્થિત છે. તે
કર્મો ” તેના જીવનની પ્રત્યેક ક્ષણે દશ્યમાન થાય છે. તેનું ચારિત્ર્ય, તેની રીતભાત, વર્તન, વલણ એ બધું “કર્મ”નાજ બહિભાવ છે. પરંતુ આપણે “કામ” થી ભડકીને બહીવાની જરૂર નથી. “કર્મ ” વડે ઘેરાએલા હોવાનું ભાન આપણને કરાવે તે ઠીક નથી. એથી ઉલટું એ ભાન આપણુ અંતરાત્મામાં ઉદયમાન થયા પછી અને એ વાતનું રહસ્ય જાણ્યા પછી આપણે બહુજ થોડા કલેશ અને દુઃખ સાથે એ “ક” ભગવી શકીએ છીએ, અને નવા કને ઉપાર્જતા અટકીએ છીએ. આપણે ભૂતકાળમાં જેવા કારણોને ગતિમાં મુકયા હોય છે તેને અનુસરીને આપણુ અત્યારના ઉદયમાન કર્મો સુખકર કે દુખકર હોય છે. અને તે સાથે પણ બહુ લક્ષમાં રાખવા યોગ્ય બાબત એ છે કે આપણે અત્યારના માનસિક વલણથી આપણે સુખપ્રદ કર્મને દુખપ્રદ માની શકીએ અને દુખપ્રદને સુખપ્રદ પણ માની શકીએ. એ માનવાને આધાર આપણું મેહનીય કર્મના ઉપર છે. મેહ અને મૂઢતાનું આવરણ ખસી જતાં આપણું જ્ઞાન નિર્મળ થાય છે અને જે પૂર્વે આપણે દુખકારક કલ્પતા હતા તેમાંથી દુખકારક્તાને ડંખ નીકળી જાય છે. જ્ઞાની અને અને તત્વજ્ઞો અનિષ્ટ કર્મના પરિણામમાં અનિષ્ટતા જોવાની ના પાડે છે, અને મૂર્ખ મનુષ્ય સારામાં સારા કર્મમાં પણ સંતોષ નહી માનતા તેમાં અનિષ્ટતા જ જોયા કરે છે. આટલા જ માટે જૈન શાસ્ત્રકારોએ વેદનીય આદિ કર્મો કરતાં મોહનીય કર્મનું પ્રાબલ્ય વિશેષપણે ચચીને તેનાથી બને તેટલું મુક્ત થવા ભવ્ય આત્માઓને સલાહ આપી છે.
પ્રત્યેક આત્મા તેણે પિતે ગત કાળમાં પેલી વાસનાઓને અનુસરીને આ ભવમાં અમુક પદાર્થોમાં પ્રીતિવાન બને છે. આપણને એક પદાર્થ અથવા સ્થિતિ વિશેષની પ્રબળ વાસના હેય, અને એ વાસનાને પ્રત્યેક ક્ષણે પિષણ આપી હૃદયની ભૂમિ ઉપર ઉછેય કરીએ તે આપણે કારણ-કાર્યની એવી પરંપરામાં ગુંચવાઈ જઈએ કે તે આપણને અત્યંત કષ્ટ,વેદના, અને મર્મભેદક ચિંતા આપે છે. એ સ્થૂળ અને
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૦
આસકિત રહિત કર્મ. માનસિક દુખોની આંટીમાં ગોટાવી નાખે છે. આપણી વાસના કદાચ અતિ પ્રબળ હોય તે સંભવ છે કે આપણે આપણી વાસનાને વિષય મેળવીએ, પરંતુ એવિકારે અને પ્રબળ ચિંતાઓના તેફાનની મધ્યમાં જે વેદના ભેગવવી પડે છે તે, વિષયને પ્રાપ્ત થયા પછી મળનારા કાલ્પનિક સુખ કરતાં અનંત ગુણ અધિક છે. આપણા પ્રિય મનુષ્યના ભેગે, આપણું સ્થળ અને માનસિક આરામ અને શાંતિની આહુતિ આપીને, કદાચ આપણે ધારેલું ઈનામ મેળવી શકીએ ખરા. પરંતુ તે સંભવ હમેશા હોતા નથી. મેટે ભાગે તે એવું બને છે કે જે પદાર્થની આપણને પ્રબળ ઈચ્છા હોય છે તેજ પદાર્થની આપણા કરતાં પ્રબળતર ઇચ્છા બીજા મનુષ્યને હોય તે તે આપણે ઈરછેલા પદાર્થને પોતાના મહત્તર સંકલ્પ–બળના પ્રભાવથી પિતા તરફ ઘસડી જાય છે. અને આપણે તે આપણે પોતે ગતિમાં મુકેલી વાસનાની યંત્રણમાં પલાઈને મરી જઈએ છીએ. મનુષ્ય જ્યારે ફળ અને પરિણામની ઉત્કટ વાસના રાખે છે ત્યારે તે એવી ગુંચવણવાળું માનસ-યંત્ર (mental machinery) પોતામાં ઉપજાવે છે કે તે તેને પોતાને જ દળીને લોટ કરી નાખે છે. કળીઓ પિતાની જાળમાં પોતે જ ફસાઈને મરી જાય છે તેમ મનુષ્ય પોતાની કૃતિના ફળની પ્રબળ ઈચ્છામાં પિતેજ ગોટવાઈને મમીતિક વેદના અનુભવો અનુભવતો પોતાના જીવનને મૃત્યુ કરતાં પણ અધિક મરેલું કરી મુકે છે. જે બામ્બ તેણે પિતે બનાવેલ હોય છે તેના જ વડે પોતાના ફુરચા ઉરાડી દે છે, જે આગે તેણે સળગાવી હોય છે તેમાં તે પોતે જરાખને ઢગલો થઈને પડે છે. ખરૂં છે કે અસાધારણ મનોબળ અને અડગ નિશ્ચય-બળવડે મનુષ્ય કેટલીક વાર પોતાની ધારણા પાર પાડી શકે છે, પરંતુ તેમ કરવામાં અન્ય મનુષ્યના સંબંધે તે જે કારણ કાર્યની સાંકળ ઉપજાવે છે તેના પરિણામે ભેગવવા તેને અનેક જન્માંતરે સુધી શુભાશુભ સ્થાને અને સંગમાં અવતરવું પડે છે. પોતાની મુરાદ પાર પાડવામાં તેને અનેકના હક ઉપર, અનેકની પ્રિય સામગ્રી ઉપર પગ મુકીને ચાલવું પડે છે, અનેકને દ્વેષ, અનેકની ઈર્ષ્યા, અનેકને ક્રોધ વહોરવો પડે છે અને એ પ્રમાણે અસંખ્ય આત્માએની વાસનાઓ ભેગી પિતાની વાસનાને એવી રીતે ગુંચવી મારે છે કે એ ગુંચવણ ઉકેલવા તેને ઘણે કાળ સંસારમણ કરવું પડે છે. એવા શુભાશુભ સંબંદેથી અનેક સવાંતરે સુધી તે પ્રબળ માનસિક ચિંતાઓ વેદે છે. ફળને દાવો પરિણામની લાલસા-પદાર્થ મેળવવાની આસક્તિ, એ એવી વસ્તુ છે કે જેને ફસે હમેશા આત્માને બંધનમાં જ રાખે છે. આધ્યાત્મિક્તાનું મુક્ત વાતાવરણ તે ઘડી પણ અનુભવી શકતા નથી. ઠેર ઠેર તે એ જકડાઈ પડેલ હોય છે કે તે બંધન તેને પ્રત્યેક ક્ષણે સાલ્યા કરે છે. એ આત્મા પિતાને નહી પણ વાસનાઓને વેચાણ થયા હોય છે.
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૧૦
શ્રી આત્માન’પ્રાર
વિશેષમાં વળી એમ જોવામાં આવે છે કે, આત્મા જે પદાર્થ, સ્થિતિ કે અ ધિકારની પ્રમળ વાસના રાખે છે તે તેને આ ભવ કે ભવાંતરમાં પ્રાપ્ત થયા પછી તેને તેમાં કાંઈ જ આનંદ આવતા નથી. ઉલટું જીવન તેને શાપમય થઈ પડે છે. તેણે તેમાં જે સુખ અને આનદદાયકપણ કલ્પેલુ હાય છે.તેવું કાંઈ તેના જોવામાં આવતું નથી. આથી તેની નિરાશાના પાર રહેતા નથી. ચક્રવર્તી રાજાએ અને અસંખ્ય મનુષ્યેાના જીવનને પાતાના હાથમાં રાખી શકનાર આપખુદ શહેનશાહેા ઘણીવાર કલ્પનામાં પણ ન આવી શકે એવુ માનસિક કષ્ટ અનુભવતા હાય છે. રાજગાઢી મેળવવામાં આડે આવનાર અન્ય હરીફાના રકતમાં તે નાહેલા હાય છે, અને તે બધાના પ્રેતાત્માઓના ભીષણુ આ નાદથી તેની નિદ્રા દુષ્ટ સ્વપ્નાથી ઉભરાઈ જતી હાય છે, હજારા મનુષ્યાનું લેાહી રૅડી રાજ્યાસન ઉપર આવનારે જે સુખ મેળવવું ધાર્યું હાય છે, અને પેાતાની તીવ્ર વાસનાને જે તૃપ્તિ આપવી ધારી રાખી હાય છે તે ભાગ્યેજ તેને મળી શકતી હાય છે. ઇતીહાસમાં જો કે તેમના આંતર જીવનનું ચિત્ર આપણે જોઇ શકતા નથી, છતાં શું એ વાત ખુઠ્ઠી નથી કે એ જીવનામાં આરામ કે શાંતિના તા નિતાન્ત અસંભવજ હોય છે ? કરાડાધિપતિ ઘણીવાર પેાતાના આંગણે: યાચી રહેલા ભીખારીએ કરતાં પણ અધિક દુખી અને પામર હોય છે. દ્રવ્યની, અધિકારની, ભાગ સામગ્રીની સરતમાં જેઓએ ઝુકાવ્યુ હાય છે તેમાંથી માટે ભાગ તા સરતના સ્થાને પહોંચતા પહેલા રસ્તામાંજ બીજા હરીફાની ધકાકીમાં કચરાઈને પડી જાય છે. સખળ મનુષ્ય પોતાથી સ્હેજ નિળને ઘાસના પૂળાની પેઠે રસ્તામાંથી ફેંકી દઇ પેાતાનુ વિઘ્ન ઓછું કરે છે. ખીજાએ તે પડી ગયેલા મનુષ્યના ઉપર કચરતા ચાલ્યા જાય છે. દુનીઆની સરતમાં ઉતરવાનું આ ફળ છે. વાસના અને સ્વાથી રાગ દ્વેષાનુ પરિણામ નિરાશામાંજ આવે છે. એટલુ જ નહી પણ પેાતાને હાનિ પણ તે કરી એસે છે. અમને એક મનુષ્યના સખધે સ્મૃતિમાં છે કે તે બીજાઆના અત્યંત તિરસ્કાર કરતા, દરેકને અને તેટલું ધીક્કારતા અને ખની શકે તેટલું તેમને નુકશાન પહોંચાડવા પ્રયત્ન કરતા. પરિણામ એ આવ્યું કે દ્વેષ, તિરસ્કાર, ઇર્ષ્યા આદિ અનિષ્ટ વૃત્તિઓની યંત્રણા જે આ વિશ્વમાં પૂર્ણ વેગમાં કામ કરી રહી છે તેને પેાતાના સંબંધે તેણે ગતિમાન કરી. તે રાક્ષસી માયાની જાળમાં તે મનુષ્ય એવા તેા ગુંચવાઇ ગયા કે હજારા મનુષ્યાને તેણે પોતાના દુશ્મના કર્યાં. તેણે હજારાના દ્વેષ અને ધિક્કાર પાતા તરફ ખેંચી લીધા. તે શરીરમાં, મનમાં, દ્રવ્યમાં હાલ હેવાલ મળી ગયા, અને અનંત માનસિક અને શારીરિક દુખ ખમવા લાગ્યા. હજારાનું ખુરૂ કરવા તે નીકળ્યે તેમાંથી ફક્ત તે એકનુજ પુરૂ કરી શકયા,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આસાકત રાહત કામ, અને તે એક જણ પણ એવી મનોમય ભૂમિકા ઉપર હતું કે જ્યાં તેને ઈજા થાય તેમાં કાંઈ જ નવાઈ નહીં. અથાત્ તે પણ એવી જ હેલી અને ઈર્ષ્યાળુ પ્રકૃતિને હવે અને તેથી તેણે પોતાની પ્રકૃતિ મુજબ ઈર્ષ્યા અને શ્રેષની ભાવનાઓને આકષી લીધી. પહેલા કહાં તે મનુષ્યને બહુ સજજડ થાપ મળી. તેની મૂર્ખાઈ અને બેવકુફી તેને જડી આવી. વાસનાના પરિણામોની અનિતા તરફ તેની આંખ ઉઘડી ગઈ. એના જીવન ઉપર એ આઘાત થયે કે ફરીથી તે કઈને તિરસ્કાર કરતા નહીં. ફરીથી એ જાળમાં તે ન ગુંચવાય તે માટે તે બહુજ કાળજી રાખો.પ્રિય વાંચક બંધુ! તમે પોતે જે સરતની રમતમાં ઉતર્યા છે તેમાં કદાચ ઈજા લહેરી બેસે તે તમારે ફરીયાદ કરવી ન જોઈએ. કદાચ તમે લોભની યંત્રણામાં ફસાયા છે અને પૈસા તમને અસાધારણપણે હાલા હોય તે,એજ લોભની ભૂમિકા ઉપર ઉતરેલા અન્ય અધિક કાબેલ અને પકા તાલમબાજે વડે તમે ફસાઈ જાઓ તે તેમાં તમારે બડબડવું જોઈએ નહીં. તમે કોઈ સ્થળ પદાર્થ ઉપર તમારા જીવનને આસકત બનાવ્યું હોય, અને એમાંજ તમારું સુખ કલ્પી મનને ત્યાં ચટાડયું હોય, તે એ પદાર્થ દ્વારા તમને દુખકે પરિતાપભળવા અનેભેગવવા તમારે તત્પર રહેવું જ જોઈએ.
હવે તમે પ્રશ્ન કરશે કે “હું પ્રવૃત્તિની મધ્યમાં હેઈને પણ આ બધા ધસારાથી કેમ છુટી શકું? એ કે રસ્તો છે કે મારા કાર્યના પરિણામમાં હું બંધાઉં નહી? શું આ બધું મૂકીને હું ભાગી જઉં?” એ પ્રશ્નનો ઉત્તર હમે આવતા અંકમાં ચર્ચશું. અત્યારે તે માત્ર એટલું જ કહીને વિરમશું કે ભાગીને તે કયાંઈ જઈ શકે તેમ નથી. તમારા પૂર્વકર્મના પરિણામે તમે જે સંગમાં અત્યારે મુકાયા છે તે અંગે તમને કદીજ છોડે તેમ નથી. કદાચ ભાગી જાઓ તો કર્મની સત્તાઓ તમને ફરીથી પકડીને પાછા ત્યાંના ત્યાં લાવીને બેસારશે. બાળક નિશાળમાંથી ભાગી જાય તે જેમ તેના માબાપ અને શિક્ષક તેને પકડીને વારંવાર ગ્ય કલાસમાં બેસારે છે, અને એ કલાસને અભ્યાસ પુરે કરી ઉપરના વર્ગમાં ચઢે ત્યારે જ તેને તે સ્થાનથી મુકત કરે છે, તેમ કર્મની મહા સત્તા પણ પૂર્વનું રૂણ પુરૂં વળી રહેતાં પર્યત કેઈને છેડતી નથી. (અપૂર્ણ).
અધ્યાયી.
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૨
શ્રી આત્માન પ્રકાર
જીવન ચોંક્યું.
| (અંગ્રેજી ઉપરથી) શાહ વિઠ્ઠલદાસ મુળચંદ બી. એ. (ભાવનગર) “There is no beautifier of complexion, or form, or behaviour, like the wish to scatter joy around us.” Emerson.
(આપણી આસપાસ સર્વત્ર આનંદ ફેલાવવાની ઈચ્છા સમાન આકૃતિને, શરીરને, અને વર્તનને સુંદર કરનાર એક પણ વસ્તુ નથી). ઇમર્સન.
જ્યારે વિદેશીઓએ ગ્રીસદેશપર હુમલો કર્યો, તેના મંદિરે અને કારીગરીવાળા સુંદર કામોને નાશ કર્યો, તે વખતે પણ જે સેંદર્ય ત્યાં સર્વત્ર પ્રસરી રહ્યું હતું તેનાથી તેઓનું ઝનુન હેજ નરમ પડયું હતું. સત્ય છે કે તે લોકોએ તેના સુંદર અને મનોહર પુતળાઓને છિન્નભિન્ન કરી નાંખ્યા, પરંતુ સેંદર્યને આત્મા જીવંત જ રહ્યો અને તેનાથી ક્રૂર હદયમાં નવું જ ચૈતન્ય જાગૃત થયું. ગ્રીસદેશની કળાના આ દેખીતા મૃત્યુમાંથી રમન કળાને જન્મ થયે. રેમન લોકેએ ગ્રીસદેશ પર વિજય મેળવ્યો અને તેની કળા કારીગરીના ખજાના પ્રેમમાં લઈ ગયા તે પહેલાં ઈટાલીમાં કળાનું અસ્તિત્વ હતું જ નહિ.
ઘણુ સૈકા પૂર્વે કોઈએ મહાન તત્ત્વજ્ઞ પ્લેટને પૂછ્યું હતું કે “ઉત્તમ કેળવણું કયી કહી શકાય?” પલટેએ પ્રત્યુત્તર આપે કે “જે કેળવણુથી આત્મા અને શરીર એગ્યતાના પ્રમાણમાં સુંદર બને તે જ કેળવણી ઉત્તમ છે.” મનુષ્યના અનુરૂપ વિકાસને માટે માનસિક તેમ જ શારીરિક ભિન્ન ભિન્ન પ્રકારના
રાકની જરૂર છે. આ ખોરાકમાં જે વસ્તુની જેટલી ઓછપ રહે તેના પ્રમાણમાં તેનું જીવન નબળું બને છે. અરધા ખોરાકથી માણસ પૂર્ણતા મેળવે એ વાત અશક્ય છે. એકલા શરીરને પોષી આત્માને ક્ષુધાતુર રાખવાથી માણસ સમતોલપણું જાળવી રાખે એ આશા વ્યર્થ છે, તે જ પ્રમાણે શરીરને ક્ષુધાતુર રાખી એકલા આત્માને પોષવાથી શારીરિક તેમ જ આધ્યાત્મિક ક્ષેત્રમાં માણસ સમર્થ બને એ આશા પણ કેટલેક અંશે નિરર્થક છે.
જ્યારે બાળકને જુદા જુદા પ્રકારનો પુરતો ચગ્ય ખોરાક મળતો નથી, જ્યારે તેઓને મગજ, મજ્જાતંતુ અને સ્નાયુના પિષણને માટે જરૂરી ચીજો આપવામાં આવતી નથી ત્યારે તેઓના વિકાસમાં તેટલા પુરતી ખામી રહે છે. રેગ્ય રાકની ખામીને લઈને તેઓ નિર્બળ અને શક્તિહીન બને છે. દષ્ટાંત તરીકે જે
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન સંદર્ય
૩૧૩
બાળકને તેના બેરાકમાં પુરતું ફેંફેઈટ મળતું નથી તે તેના અસ્થિનું બંધારણ મજબૂત થઈ શકતું નથી, જેને પરિણામે શરીરને બાંધે નબળે બને છે અને શરીરના સાંધા શિથિલ થઈ જાય છે. જે મગજ અને મજજાતંતુના પિષક ફોસ્ફટીક ત ઓછા પ્રમાણમાં હોય છે તે તેથી આખા બંધારણપર અસર થાય છે. મગજ અને મજજાતંતુઓ અપૂર્ણ, અશક્ત અને અવિકસિત રહે છે. જેવી રીતે શરીર મજબૂત, સુંદર અને નિરોગી બનાવવાને બાળકને ભિન્ન ભિન્ન પ્રકારને શારીરિક ખેરાક આપવાની જરૂર છે તેવી જ રીતે મનને એગ્ય પોષણ આપી સબળ, નિરામય અને ચપળ બનાવવાને માનસિક રાકના વૈવિધ્યની પ્રત્યેક માણસને આવશ્યક્તા છે.
દ્રવ્ય પ્રાપ્ત કરવાના આપણા દેશના આશ્ચર્યકારક સાધનેએ આપણા લોકેની લોભવૃત્તિને એટલી બધી ઉત્તેજીત કરી છે કે ઉચ્ચતર શક્તિઓને ભેગે આપણી ભૌતિક શક્તિઓને અતિ વિકાસ થઈ જશે એ ભય રહે છે. શારીરિક અને માનસિક બળને જ માત્ર ખીલવવું એ બસ નથી. જે કુદરત અને કળાના સૌંદર્યને પારખવાની શક્તિને પિષણ આપવામાં ન આવે તો આપણું જીવન પુષ્પ અને પક્ષિ વગરના, મધુર સુગંધ અને નાદ વગરના પ્રદેશ જેવું શુષ્ક થઈ જાય તેમાં કંઈ આશ્ચર્ય નથી. ધારો કે શરીર સબળ હોય તો પણ જે સંદર્યથી તેની સબળતા શોભે અને તેને આકર્ષક બનાવે તેની ખામી રહેશે.
આખું જગત્ રમ્યતાથી ભરપૂર છે, સંગીતથી પૂર્ણ છે, અને પૃથ્વી અને સમુદ્રનું સંદર્ય મેર પ્રસરી રહેલું છે. આ સઘળું નકામું નથી. અને આ દિ
ની વિપુલતાના દષ્ટાંતરૂપ મનુષ્ય પોતેજ છે. જે તમારે મનુષ્યત્વ શબ્દના વિશાળ અર્થમાં મનુષ્યત્વ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તે માત્ર એક જ શક્તિને વિકાસ કરી અન્ય શક્તિઓને અવિકસિત રાખવાથી સંતોષ માનવાને નથી, કેમકે કઈ પણ પ્રકારને ઐહિક લાભ થવાથી જીવનની સ્વાથી અને સ્થળ બાજુ જ વિકાસ પામે છે. જે માણસમાં સેંદર્યને પારખવાની શકિત નથી, જે માણસ કઈ ભવ્ય ચિત્રથી, રમણીય સૂર્યાસ્તથી અથવા કુદરતના કંઈ સેંદર્યથી પુલક્તિ અને પ્રકૃદ્ધ થતું નથી તેનામાં કંઈપણ ખામી હોવી જોઈએ.
જંગલી લેકેમાં સેંદર્યની ગુણગ્રહણ શક્તિ બિલકુલ હોતી નથી. તેઓ તે માત્ર પશુવૃત્તિ અને વિકારેનેજ અધીન હોય છે, પરંતુ જેમ જેમ સુધારે પ્રગતિ કરે છે તેમ તેમ લોભવૃત્તિ વધે છે, જરૂરીયાત વધે છે અને ઉચ્ચતર શક્તિઓને આવિર્ભાવ થાય છે તે એટલે સુધી કે સંદર્યને માટે પ્રેમ અને ઈચ્છા ઘણું સરસ રીતે વિકાસ પામે છે, જે આપણને શરીર ઉપર, ગ્રહમાં અને આપણી આસપાસ
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
મી આભાના પ્રકાર
પ્રકટ થયેલ દષ્ટિગોચર થાય છે. એક મહાન વિચારકે કહ્યું છે કે મનુષ્યના ઉચ્ચ અને ઉત્તમ ગુણેના વિકાસમાં સદાયે સંપૂર્ણ પાઠ ભજવ્યા છે અને સુધારાનું માપ શિલ્પકળા અને ચિત્રકળાપરથી કરી શકાય છે.”
સંદર્યના પ્રેમની અસર ચારિત્ર્યપર ઘણી જબરી છે. જ્યાં વધારે ઔદાર્ય, વધારે માધુર્ય અને વધારે સંદર્યને બદલે વધારે દ્રવ્ય કેમ સંપાદન કરવું એ સિાથી અગત્યનું છે એમ વિચાર કરવાનું શિખવવામાં આવે છે તેવા વાતાવરણમાં જે બાળકને ઉછેરવામાં આવે છે તે ઘણું જ ભાગ્યહીન સમજવું. આવા પ્રકારની ખોટી કેળવણીથી એક ઉછરતા જીવનને તેના સ્વાભાવિક માર્ગમાંથી ખસેડી મુકવું, તેના આધ્યાત્મિક મધ્યબિન્દુમાંથી ચલિત કરવું અને ભૌતિક લક્ષ્ય તરફ ચલવવું તે ખરેખર નિર્દય કામ છે. જ્યારે મન મૃદુ હેય છે અને સારા વા નરસા સંસ્કાર સત્વર ગ્રહણ કરવાને શક્તિવાન હોય છે ત્યારે બની શકે તેટલે દરજજે બાળકને કુદરત અને કળાના સંદર્યની વચમાં મુકવાની આવશ્યક્તા છે. કોઈપણ સુંદર વસ્તુ તરફ તેઓનું ધ્યાન ખેંચાય એ એક પણ પ્રસંગ જવા દેવો જોઈએ નહિ. આમ કરવાથી તેઓનું જીવન એવા ખજાનાથી સંપન્ન થશે કે જે પછીની જીંદગીમાં કઈ પણ કિંમતે તેઓને અપ્રાપ્ય છે. આપણા સુંદર ગુણે,ઉચ્ચ વિચારે, નાજુક લાગ શુઓ અને સંદર્યના પ્રેમને ખીલવવાનું કાર્ય જીદગીમાં હેલું શરૂ કરવાથી કેટલે બધો સંતેષ પ્રાપ્ત થાય છે? આથી માત્ર સંતોષ અને સુખ ઉપજશે એટલું જ નહિ પણ કાર્યદક્ષતા પણ દિન પ્રતિ દિન વૃદ્ધિગત થશે.
ચારિત્ર્ય ઉપર નેત્ર અને કર્ણદ્વારા ઘણીજ અસર થાય છે. મનુષ્યના સંપૂર્ણ વિકાસને માટે શાળાઓની કેળવણીની જેટલી અગત્ય છે તેટલી જ પક્ષિઓ અને ઝરાઓના અવાજની, પવનની, પુષ્પની સુગંધની, આકાશના વિવિધ રંગની, સમુદ્ર, અરણ્ય અને પર્વતના દયેની અગત્ય છે. સંદર્યનું નિરીક્ષણ કરવાની તમારી શક્તિને જાગ્રત કરવાને અને ખીલવવાને જે તમે તમારા જીવનમાં કહ્યું અથવા નેત્ર દ્વારા સંદર્યનું ગ્રહણ કરશે નહિ તે તમારો સ્વભાવ કર્કશ, નિરસ અને અપ્રિય થશે. આ સિવાય અન્ય કઈ વસ્તુ સંદર્ય પારખવાની શક્તિને વિકાસ કરવામાં સહાયભૂત થવાને સમર્થ નથી. તે શકિત મનુષ્યને કુદરતની સાથે જોડનારી સંકલના છે. જે વખતે આપણે વિશ્વની પૂર્ણતા અને ભવ્યતાના ચિંતનમાં નિમ થઈએ છીએ તે વખતે આપણે આત્મા કુદરતની સાથે ગાઢ સંબંધમાં આવે છે તટલો કેઈ પણ સમયે આવતું નથી.
હમેશાં તમારા જીવનમાં થોડું થોડું સંદર્ય ભરવાને યત્ન કરે, અને તેની ચમત્કારિક અસર તમને સત્વર પ્રત્યક્ષ થશે. તેનાથી દુનિયા પરનું તમારૂં દષ્ટિબિંદુ
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છવન દર્ય.
૩૧૫ વિશાળ થશે, જે દ્રવ્યની કે કીર્તિની પ્રાપ્તિથી પણ થવું અશક્ય છે. તમારે માનસિક તેમજ શારીરિક રાક એગ્ય વિવિધ વસ્તુઓને બનાવો. તેનાથી તમને અવસ્ય અમૂલ્ય લાભ થશે. તમારું શરીર કામ કરવાને બળવાન અને સશકત હોય અને તેમાં ફેરફાર કરવાની કંઈપણ અપેક્ષા ન હોય તો પણ તમારા મનને તે ફેરફારની અપેક્ષા છે. આરોગ્યના દષ્ટિબિંદુથી નિવૃત્તિની જેટલી અપેક્ષા છે તેટલી જ ચારિત્ર્યના દષ્ટિબિંદુથી તેની અપેક્ષા છે. જે તમે આખું વર્ષ એકજ પ્રકારના માનસિક બરાક પર જીવે છે, જે તમે ત્રણસે પાંસઠ દિવસ એક જ પ્રકારના અનુભવ મેળવે છે તે ખાત્રીપૂર્વક માને કે તમારા જીવનમાં કેઈપણ સ્થળે ભય રહેલું છે. વિજય અને સુખ મેળવવામાં, આપણું જીવન ઉચ્ચ અને ઉદાત્ત બનાવવામાં સંદર્ય પારખવાની શક્તિના વિકાસને વિષય ઘણી જ અગત્યતા ધરાવે છે. સંદર્યના પ્રેમથી આંગ્લવિદ્વાન રસ્કિનનું જીવન અવર્ણનીય રીતે સુંદર અને ઉગ્ર બન્યું હતું.
સંદર્ય કુદરતને વિશિષ્ટ ગુણ છે, અને સાંદર્યની સાથે વધારે પરિચયમાં રહેવું તે કુદરતની સાથે નિકટ સમાગમમાં રહેવા સરખું છે. “જેમ જેમ આપણે મનુષ્યમાં, બાળકમાં, પ્રવૃત્તિ અને નિવૃત્તિમાં, બાહા અને આંતર જગતમાં વધારે વધારે સંદર્ય જોઈએ છીએ તેમ તેમ આપણે. કુદરતને વધારે વધારે પ્રત્યક્ષ કરીએ છીએ.”
જીવનને ઉચ્ચ અને સમતલ બનાવવામાં સંદર્યને પ્રેમ બહુ અગત્યને ભાગ ભજવે છે. સુંદર માણસની અને વસ્તુઓની આપણા પર શું અસર થાય છે તે આપણું સમજવામાં ભાગ્યેજ આવે છે. તેઓ આપણું દષ્ટિએ વારંવારપાઠવાથી આપણું અનુભવમાં સામાન્ય થઈ પડે છે. જેથી આપણું ધ્યાન ખેંચવામાં નિષ્ફળ થાય છે. પરંતુ એ તે ચોક્કસ છે કે પ્રત્યેક સુંદર ચિત્ર, પ્રત્યેક રમણીય સૂર્યાસ્ત, પ્રત્યેક ભૂપ્રદેશને કટકે, પ્રત્યેક લાવણ્યમય આકૃતિ અને પ્રત્યેક રમ્ય પુષ્પ ચારિત્ર્યને ઉદાત્ત અને ઉચ્ચ કોટિનું કરે છે.
આપણા જીવનનું વલણ ઉચ્ચ લાગણીઓને નાશ કરવા તરફ અને સંદયના વિકાસને દાબી દેવા તરફ સામાન્ય રીતે હોય છે. આપણે ભૌતિક વસ્તુઓના લાભપર વધારે લક્ષ આપીએ છીએ અને જે દેશમાં પૈસાને પ્રભુતુલ્ય ગણવામાં નથી આવતે તે દેશમાં જે શકિતઓને અધિક્તર ખીલવવા પર ધ્યાન આપવામાં આવે છે તેના તરફ આપણે દુર્લક્ષ રહીએ છીએ. જ્યાં સુધી આપણી શકિતઓને ઉપયોગ દ્રવ્યસંચય કરવામાં આગ્રહપૂર્વક કરીએ છીએ અને ઉચ્ચ સુંદર શકિતએને ગુપ્તપણે દબાવી રાખી નષ્ટપ્રાય: થવા દઈએ છીએ ત્યાંસુધી ઉચ્ચ સમતલ
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૬
શ્રી આત્માનંદ પ્રા.
જીવનની આશા રાખવી નિરર્થક છે; કેમકે જે મગજની ઉચ્ચ અને ઉદાત્ત શકિતએને બિલકુલ વિકાસ કરવામાં આવતું નથી અને હલકી અધમ શકિતઓને હદ ઉપરાંત વિકાસ કરવામાં આવે છે તો માણસને પોતાની પશુવૃત્તિની શિક્ષા સહન કરવી પડે છે અને જીવનમાં જે કંઈ સુંદર અને રમ્ય હોય છે તેના ગુણગ્રહણ રહિત થાય છે. દરેક વસ્તુમાં કુદરતના હસ્તાક્ષર (સંદર્ય) ને વાંચવા બિસ્કુલ શ્રમ ન લે અને સંદર્યને આપણું જીવનમાં તેને ભાગ ભજવવા ન દે એ શું દયાજનક, શરમ ભરેલું અને દોષપાત્ર નથી ?
જે વિચારનું આપણા મનમાં આપણે સેવન કરીએ છીએ અને જે આદને આપણું અંતઃકરણમાં સ્થાપીએ છીએ તેનાથી જ આપણું જીવન ઘડાય છે.
બુદ્ધિવિકાસની જેટલી અગત્ય છે તેટલી જ હદયના ગુણોના અને સંદર્યને પારખવાના ગુણેના વિકાસની અગત્ય છે. એ સમય આવશે કે જ્યારે ગ્રહમાં તેમજ શાળામાં સેંદર્યને એક અમૂલ્ય બક્ષીસ સમાન ગણવાનું આપણા બાળકોને શીખવવામાં આવશે. જે બક્ષીસને પવિત્ર અને સ્વચ્છ રાખીને કેળવણીના એક પવિત્ર સાધન તરીકે લેખવામાં આવશે. આપણે સૌંદર્ય, માધુર્ય, લાવણ્ય, અને સુંદર વિચારેના મંદીરને માટે નિયત થયા છીએ એવા અનેક પુરાવા આપણા પિતામાં માલૂમ પડશે. આપણુમાં રહેલા સેથી શ્રેષ્ઠ અને સુંદર ગુણના વિકાસ સમાન બીજું કંઈ લાભદાયી નથી; જેથી કરીને આપણને જ્યાંત્યાં સુંદરજ દષ્ટિએ પડશે અને પ્રત્યેક વસ્તુમાંથી માધુર્ય ગ્રહણ કરવાને શકિતવાન થશું. જ્યાં જ્યાં આપણે જશું ત્યાં ત્યાં આપણામાં રહેલા ઉત્તમ ગુણોને કેળવવાને હજારે વસ્તુઓ આપણને દષ્ટિગોચર થશે. પ્રત્યેક ભૂપ્રદેશ, સૂર્યાસ્ત, અને સુંદર વસ્તુ આપણી માર્ગ-પ્રતીક્ષા કરે છે. પ્રત્યેક પાંદડામાં અને પુષ્પમાં કેળવાયેલ દષ્ટિ દેને મુગ્ધ કરી નાખે તેવું સાંદર્ય જોશે. જંગલમાં, અને ખળખળ વહેતા ઝરથામાં, કેળવાયલ કર્ણ સ્વરૈય અને સ્વરમાધુર્ય સાંભળશે અને કુદરતના ગાનમાંથી અક વિનેદ પ્રાપ્ત કરશે.
આપણે ગમે તે ધધો હોય તે પણ આપણે એ નિશ્ચય કરવો જોઈએ કે દ્રવ્યની ખાતર આપણામાં જે ઉચ્ચ અને ઉત્તમ છે તેને દબાવી ન દેતાં દરેક પ્રસંગે
જીવનને સંદર્યથી જ ભરશું. સંદર્યને માટેના તમારા પ્રેમના પ્રમાણમાં તમને તેમાંથી આનંદપ્રાપ્તિ થશે, અને તેની ખુબીનું ભાન થશે. જે તમને સંદર્ય પર પ્રીતિ હશે તે તમે અમુક પ્રકારના કળાકુશળ બનશે. તમે ગમે તે ધંધો વહન કરતા હો તે પણ જે તમને સંદર્યપર પ્રીતિ હશે તો તેથી તમારું જીવન પવિત્ર, ઉદાત્ત, અને ઉચ્ચ ઘણા અલ્પ સમયમાં અને ઘણી સહેલાઈથી બની જશે.
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન સાધ્યું.
૩૧૭
એટલું તેા નિર્વિવાદ છે કે સૌંદયે પોતાના વેશ અત્યારસુધીમાં ભળ્યે છે તે કરતાં અધિકગણા મહાન વેશ ભવિષ્યમાં ભજવશે. આપણને જે મુશ્કેલી નડે છે તે એ છે કે મહાન ભૌતિક લાભા એટલા બધા લલચાવે એવા છે કે આપણે ઉચ્ચતર ગુણા પ્રતિ દુલ ક્ષજ રહીએ છીએ, અને આપણું જીન ક્ષુદ્ર રીતે વહન કરીએ છીએ. આત્માની તૃષા તૃપ્ત કરનાર સૌંદર્ય સમાન એક પણ વસ્તુ દુનિયાની સપાટી ઉપર નથી.
અનાવ
એક વૃદ્ધ મુસાફર પાતાની મુસાફરી વિષે લખતાં એક વર્ણવે છે કે તેની મુસાફરી દરમ્યાન તે એક વૃદ્ધ સ્ત્રીને મળ્યા હતા, જે સ્ત્રી એક શીશીમાંથી કંઈ પ્રવાહી વસ્તુ ભૂમિ ઉપર છાંટતી હતી. જ્યારે શીશી ખાલી થઈ જતી ત્યારે તે ફરી વખત ભરીને પહેલાંની જેમ વારંવાર કર્યા કરતી. જે મિત્રને તેણે આ વૃત્તાંત કહ્યો તેણે તેને કહ્યું કે તેને તે સ્ત્રીના પરિચય છે અને તે સ્ત્રીને પુષ્પાપર અપ્રતિમ સ્નેહુ છે, અને “રસ્તે ચાલતાં તુ પુષ્પા વેરજે, કેમકે તુ તેજ રસ્તે થઇને ફ્રી વખત પસાર થવાના નથી.” એ વચના પ્રમાણે વર્તાતી હતી. તેણે કહ્યું કે જે જે પ્રદેશેામાં તેણે મુસાફરી કરી છે તે તે પ્રદેશેાના સૌંદર્ય માં તેની પુષ્પબીજ વેરવાની ટેવથી અત્યત વધારા થયા છે. સૌંદર્ય પ્રસારવાના આ સ્રીના અવિચ્છિન્ન પ્રયત્નથી અને તેના સૌંદર્ય પરના સ્નેહુથી અનેક રસ્તાએએ સુંદરતા અને નવીન’સ્વરૂપ ધારણ કર્યું છે. જેમ જેમ આપણે જીવનપથપર આગળ વધીએ તેમ તેમ જો આપણે સૌંદર્યના સ્નેહને કેળવીએ અને સૌંદર્ય ખીજ સત્ર પાથરીએ તે આ પૃથ્વી અલ્પકાળમાં સ્વર્ગ સમાન મની ય.
સૌંદર્ય પારખવાની જે શક્તિ ઘણાખરા લેાકેામાં બિલ્કુલ વિકાસ પામ્યા વગર દબાઈ જાય છે, તે શક્તિને ખીલવવાને અને જીવન સમય અનાવવાને વેંકેશન કેવી સરસ તક છે? કેટલાકને તે તે કુદરતના સાંદર્ય અને લાવણ્યના નિવાસ સ્થાનમાં જવા સમાન છે. તે ખીણમાં, પર્વતામાં, પુષ્પામાં, ઝરાઓમાં, અને નદીઓમાં જે વિભૂતિ અને મેાહિની અનુભવે છે તે દેવાને પણ ચકિત કરે તેવી હાય છે; પરંતુ આ સૌંદય અને વિભૂતિ દ્રવ્યથી અપ્રાપ્ય છે. જે લેકે તેને જુએ છે અને જે તેની કિ ંમત જાણે છે તેઓને માટે તે વસ્તુએ છે. કુદરતમાં જે સાંઢ
છે તેની ચમત્કારિક શક્તિનું તમને કઢિ ભાન થયું છે? જો ન થયુ હોય તે તમે આનંદ પ્રાપ્ત કરવાના ખરેખર પ્રસંગ ખાય છે.
સુદર ચારિત્ર્ય, લાવણ્યમય રીતભાત, આકર્ષક અને રમ્ય આકૃતિ, દ્વિવ્ય વ ન-આ સર્વના આપણે જન્મથી અધિકારી છીએ. છતાં પણ આપણામાંના કેટલા
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન
૩૧૮
શ્રી આત્માનંદ પ્રકાશ. બધા બાહ્ય દેખાવમાં કુરૂપ અને વર્તનમાં કઠોર અને કર્કશ હોય છે જે આપણે બાહ્ય દેખાવને સૌદર્યસંપન્ન કરવા ઈચ્છતા હોઈએ તો પહેલાં તે આપણે અત્યંતરને સુંદર બનાવવું જોઈએ, કેમકે આપણું પ્રત્યેક વિચાર અને વ્યાપાર આપણું આકૃતિની નાજુક રેખાઓને સુરૂપ અથવા કુરૂપ કરે છે. નાશકારક અને વિષમ માનસિક વૃત્તિઓ સુંદરમાં સુંદર આકૃતિને કુરૂપ બનાવી મુકે છે. મન તેની ઈચ્છા મુજબ સુરૂપતા અથવા વિરૂપતા રચી શકે છે. બાહ્ય સૌંદર્યને માટે ઉદાત્ત અને ઉમદા સ્વભાવ ખાસ અગત્યની વસ્તુ છે. તેનાથી ઘણા માણસોના ચહેરા બદલાઈ ગયેલા જોઈએ છીએ. ખરાબ ઈર્ષ્યાળુ સ્વભાવથી સૈથી સુંદર ચહેરે પણ વિરૂપ થઈ જાય છે. જે સાંદર્ય સુંદર ચારિત્ર્ય ઉત્પન્ન કરે છે તેના જેવું અન્ય સંદર્ય જ નથી. અસદ્વિચાર સેવવાની ટેવના પરિણામે સ્વાથી પણાની, ઈર્ષાની, ચિંતાની અને માનસિક અસ્થિરતાની જે રેખાઓ પડેલી હોય છે તે કોઈ પણ પ્રકારના કૃત્રિમ સાધનથી ભૂંસાતી નથી.
આંતર સંદર્ય જ અતિ ઉપયોગી છે. જે પ્રત્યેક મનુષ્ય આંતર સંદર્ય ખીલવે તો તે બાહ્યાભંતર સુંદર થશે એ નિ:સંદેહ છે. આનાથી તેની આસપાસ જે સંદર્ય અને રમ્યતા પથરાય છે તેની સાથે સરખાવતા કેવળ શારીરિક સંદર્ય કંઈ હિસાબમાં નથી. આપણે ઘણા માણસોના પરિચયમાં આવીએ છીએ કે જેઓના સ્વત્વના સંદર્યથી આપણે તેઓને અધીન થઈ જઈએ છીએ. આનું કારણ એજ કે તેઓના શરીરદ્વારા પ્રદર્શિત થતા તેઓના સુંદર આત્માના ગુણોએ શરીરને પિતાના જેવું બનાવી દીધું છે. સંદર્યસંપન્ન આત્મા શરીરને સંદર્યથી વિભૂષિત કરે છે.
શરીરની વા આકૃતિની સુંદરતા કરતાં આત્માની શ્રેષ્ઠ સુંદરતા પ્રત્યેક માણસને વધારે સરળતાથી પ્રાપ્ત થઈ શકે તેવી છે. હદય સેંદર્ય અને આત્મસંદર્યના વિચારનું મનમાં નિરંતર રમણ થવાથી સાદામાં સાદી આકૃતિ સુંદર બને તે અશક્ય નથી. માયાળુ અને આનંદી વર્તન રાખવાથી અને સર્વત્ર આનંદ પ્રસરાવવાની ઇચ્છાથી ખરે ખરૂં આંતર સાંદર્ય પ્રાપ્ત થાય છે, અને આ સંદર્ય મુખદ્વારા પ્રકાશમાન થઈ, મુખાકૃતિને સુંદર બનાવે છે. ચારિત્ર્યને સાંદર્યથી અલંકૃત કરવાના તમારા યત્ન અને અભિલાષથી તમારું જીવન અવશ્ય સાંદર્યસંપન્ન થશે. અને બાહ્ય એ આંતરને જ આવિર્ભાવ માત્ર હોવાથી તમારી મુખાકૃતિ અને રીતભાત તમારા વિચારને જ અનુસરશે અને અંતે મધુર અને ચિત્તાકર્ષક થશે જ. જે તમે સેંદર્યના વિચારનું, પ્રેમના વિચારનું આગ્રહપૂર્વક નિરંતર મનમાં સેવન કરશે તે જ્યાં જ્યાં તમે જશો ત્યાં ત્યાં મા
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન સાંદ્ર
૩૧૯
ધુર્ય અને ઐક્યની એવી સરસ છાપ પાડી શકશે કે તમારી શારીરિક વિરૂપતા કોઇના ધ્યાનમાં પણ આવશે નહિ. આપણે સુંદર શરીરની, સુ ંદર મુખાકૃતિની પ્રશંસા કરીએ છીએ; પરંતુ સુદર આત્માથી તેજસ્વી થયેલી મુખાકૃતિ પર આપણને સ્નેહભાવ ઉપજે છે. આપણને તેના પર પ્રેમ ઉપજે છે, કેમકે તે પૂર્ણ સ્ત્રી અથવા પુરૂષના નમુનારૂપ છે. આપણામાં આપણા મિત્રને માટે જે સ્નેહની લાગણી જાગૃત થાય છે તે તેના ખાહ્ય દેખાવથી નહિ, પરંતુ આપણી આદર્શરૂપ ત્રિત્રતાથી થાય છે.
પ્રત્યેક માણસે અને તેટલા સુંદર, આકર્ષક અને સોંપૂર્ણ થવા યત્ન કરવા જોઇએ. ઉચ્ચતમ સાંઢ મેળવવાની ઇચ્છામાં મિથ્યાભિમાનના લેશ પણ અશ નથી. માત્ર માહ્ય દેખાવને સુદર કરવાની વૃત્તિથી તેની ખરેખરી ઉપયેાગિતા ભૂલી જવાય છે; કારણકે અવ્યવસ્થિત અને વિરૂપ ચિત્ત અનત સાંઢ ને જોઇ શકતું નથી. આત્મ સાંદયથી જ સઘળી વસ્તુએ સુંદર બને છે, અને આપણે ઉચ્ચગામી અને ઉન્નત થઇએ છીએ. આપણે બાહ્ય સાંદર્યને ચાહીએ છીએ અને તેથી જે પુરૂષા અને વસ્તુઓ આપણા માનુષી આદર્શ સુધી ૫હાંચે છે તેઓની પ્રશંસા કર્યા વગર રહી શકતા નથી. પરંતુ સુંદર ચારિત્ર્યવાન પુરૂષ પ્રતિકૂળ સંજોગોને પણ સાંદ મય બનાવે છે, અધકારથી વ્યાસ સ્થાનને પ્રકાશિત કરે છે, અને અત્યંત પ્રતિકૂળ સંજોગોમાં સાંદર્યનું જ ભાન કરાવે છે.
જે જીવનની મહત્તા સમજે છે અને જેઓ સદા જીવન સાં દ દર્શાવવા મથે છે તેવા મહાત્માએ ન હેાત તા . જગનું શું થાત તે કહી શકાતુ નથી. આવા સૌંદર્ય ના રચનાર કે જે દરેક સ્થળમાં અને દરેક સ્થિતિમાં સોંદર્ય જ ખતાવે છે તેના વગર આપણા જીવન કેવળ શુષ્ક અને
સામાન્ય થઇ પડત.
સાંદર્યની પરીક્ષા કરવાની શક્તિથી માણસને જે આનદ, સતાષ અને કલ્યાણુ પ્રાપ્ત થાય છે તે કરતાં વધારે મનના ખીજા કોઇપણ ગુણથી પ્રાપ્ત થઇ શકે તેમ નથી. ખળવયમાંથી જ સૌંદર્ય પારખવાની શક્તિના વિકાસ થવાથી ઘણા માણુસા દુષ્ટ કર્મ કરતાં અને પાપી જીવન વહન કરવામાં પ્રવૃત્ત થતાં અટકે છે. ખરેખરા સૌંદર્યપરના સ્નેહને લઈને જે વસ્તુઓ માળકોને પશુસમ અને કર્કશ મનાવે છે. તે વસ્તુઓના પંજામાં સપડાતા અને અનેક લાલચાને વશ થતા બચી જાય છે. પરંતુ મુશ્કેલી એ છે કે માબાપેા પોતાના બાળકેમાં પ્રથમથી જ સાંદની પ્રીતિના અને તેને પારખવાની શક્તિના વિકાસ કરવાને જોઇએ તેટલા શ્રમ લેતા નથી. તે
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૦
શ્રી આત્માનંદ પ્રકાશ
ભાગ્યેજ સમજે છે કે ગ્રહની આસપાસની પ્રત્યેક વસ્તુ અને દિવાલપરના ચિત્ર બાળકના ચારિત્ર્યપર સચોટ સંસ્કાર પાડે છે. પોતાના પુત્ર પુત્રીઓને કારીગરીના સુંદર નમુનાઓ બતાવવાની અથવા મધુર સંગીત સંભળાવવાની એક પણ તક તેઓએ જવા દેવી જોઈએ નહિ. માબાપોએ પિતાના બાળકને કેઈ ઉત્તમ કાવ્ય અથવા પ્રોત્સાહક ફકરાઓ વાંચી સંભળાવવાની અથવા તેઓની પાસે વંચાવવાની ટેવ પાડવી જોઈએ. આનાથી તેઓના મન સંદર્યના વિચારોથી ભરાશે અને જે દિવ્ય પ્રેમતિ આપણી આસપાસ ફરીવળેલી હોય છે તેના પ્રવાહભણ તેઓના આત્માનું વલણ થશે. આપણું બાળવયમાં જે સંસ્કાર પડે છે તેનાથીજ આપણું ચારિત્ર્ય અને આપણું આખા જીવનનું સુખ ઘડાય છે.
જગત સુંદર વસ્તુઓથી ભરેલું છે, પરંતુ મનુષ્ય જાતિને મોટે ભાગે તે સઘળી વસ્તુઓ જેવાને અને તેની પરીક્ષા કરવાને કેળવાયેલ નથી. આપણી આસપાસ રહેલું સઘળું સાંદર્ય આપણે જોઈ શકતા નથી, કેમકે તે જેવાને આપણું દૃષ્ટિને કેળવેલ નથી અને આપણી સંદર્યને પારખવાની શક્તિને વિકાસ થયેલ નથી. દ્રવ્યપ્રાપ્તિની સ્વાથી ઘેલછામાં આપણે કેટલું ગુમાવીએ છીએ તેને વિચાર કરે. રશ્કિને જે ચમત્કાર સૂર્યાસ્તમાં જે તે જેવાને તમે પિતે શક્તિવાન થાઓ એમ શું તમે ઈચ્છતા નથી? તમારા સ્વભાવને કઠેર અને કર્કશ થવા દેવાને બદલે, તમારી સાથે પારખવાની શક્તિઓને ગુપ્ત રહેવા દેવાને બદલે, હલકી વસ્તુઓ મેળવવા જતાં તમારી ઉચ્ચતર વૃત્તિઓને નષ્ટ થવા દેવાને બદલે, અને
અધિક દ્રવ્ય પ્રાપ્ત કરવાને દુનિયામાં માર્ગ કરવાની તમારી અધમ વૃત્તિને ખીલ"વવાને બદલે તમે તમારા જીવનને અધિક સેંદર્યથી ભર્યું હોત તે સારું એમ શું તમે નથી ઈચ્છતા ?
સંદર્યને જોવાની અને જીવનને સંદર્યથી વિભૂષિત કરવાની કળામાં જેણે શિક્ષણ લીધું છે તે જ ખરે ભાગ્યશાળી અને સુખી ગણાય છે. તેને તે અધિકાર એવા પ્રકારને છે કે તેનાથી તેને રહિત કરવા કોઈ પણ માણસ સમર્થ નથી, તે પણ જે માણસે આત્માના, નેત્રના, અને હૃદયના ઉચ્ચતર ગુણોને ખીલવવાનું કામ હેલું શરૂ કરવાને પરિશ્રમ લે છે તે સર્વને તે અધિકાર સુલભ છે. તે તે અધિકારની પ્રાપ્તિને અર્થે કરવા જોઈતા પરિશ્રમનો આરંભ કરે અને તમારા જીવનને બાહ્યાંતર સંદર્યથી ભરે.
અસ્તુ!
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મારાધન.
૩ર૧
ધરાધન,
(યજકા–વકીલ નંદલાલ લલુભાઈ–વડોદરા)
(ગતાંક પૃષ્ઠ ૨૨૫ થી શરૂ ) ચૈભંગીને બીજો ભાગ પરીહારરૂપ ધર્મારાધન છે. પરીવાર એટલે નિધિને ત્યાગ કર એટલી એની વ્યાખ્યા છે. મુખ્ય વૃત્તિ એ તે વિભાવદશાન ત્યાગ કરવાનું ફરમાન છે. આ વિભાવ દશાનું સ્વરૂપ સર્વ જી સમજી શકે અને તે પ્રમાણે વતી શકે એ બનવું અશક્ય છે, ત્યારે આપણે અહીં સ્થળદ્રષ્ટિથી તેને વિચાર કરીએ. મિથ્યાત્વને ત્યાગ કર, પાપસ્થાનાદિ આશ્રવ ધ કરવો જે થકી જ્ઞાનવર્ણાદિ અષ્ટ કર્મ બંધ પડે એવા કૃત્યને મન વચન અને કાયાથી ત્યાગ કરો.
સ્વામીદ્રોહ, મિત્રદ્રોહ, વિશ્વાસ દ્રોહ, (વિશ્વાસઘાત) દેવદ્રોહ, ગુરૂદ્રોહ, વૃદ્ધહ, ન્યાસાપહાર (થાપણુએસ-થાપણ ઓળવવી) કરે, તેઓના કેઈ પણ હિત ના કામમાં આડે આવવું, તેઓને કોઈ પણ પ્રકારના માનસિક, વાચિક અને કાયિક દુ:ખ આપવાં. ઘાત ચિંતવ, ઘાત કરે, કે કરાવ, આજીવિકાને ભંગ કરો, કે કરાવ વિગેરે જે મહા અકૃત્ય છે તે મહાપાપની ગણત્રીમાં ગણવેલાં છે. તેથી તે સર્વથા વર્જવા ગ્ય છે. કુડી શાખ પુરનાર, ઘણા વખત સુધી કઈ તકરારનો દ્વેષ રાખનાર, વિશ્વાસમાં રહેલાને હણનાર, કરેલા ગુણને ભુલી જનાર, એ ચાર કર્મ ચંડાળ ગણાય છે, અને જાતિ ચંડાળ, ઢેડ, ભંગી, ચમાર વિગેરે ગણાય છે. એમાં એટલું વિશેષ સમજવાનું છે કે, જાતિચંડાળ કરતાં પણ કર્મચંડાળ ઘણું હોય છે, અને જાતિચંડાળ કરતાં પણ કર્મચંડાળ સર્વથા સ્પર્શ કરવા લાયક નથી. (જુઓ શ્રાદ્ધ વિધિ પ્રકરણ પૃ. ર૭૧) એ અને બીજાં જે કૃત્ય નિષેધ કરેલાં છે, તે સર્વને ત્યાગ કર એની ગણત્રી ધર્મારાધનમાં કરેલી છે. આ પરિહારરૂપ ધર્મારાધનની કીંમત વધારે ગણેલી છે. તીર્થકર ભગવાને પિતાના જ્ઞાનમાં એ પ્રમાણે જાણેલું છે ને તે પ્રમાણે વર્તન કરવાની આપણને આજ્ઞા કરેલી છે. તેમની આજ્ઞાનું પાલન કરવું એ જાતે જ ધર્મારાધન છે. તે પણ આપણે એ સંબંધે વધુ વિચાર કરશું તો આપણી એવી ખાત્રી થશે કે છે એ આજ્ઞાનું પાલન કરવું એ ઘણા અપાયને અટકાવનારૂં છે. - ત્રીજો ભાગ પરીહાર રહીત સ્વીકારરૂપ ધર્મારાધન.એક પાસથી નિષેધ કરેલી વાતેનું સેવન ચાલતું હોય અને બીજી બાજુ સ્વીકારરૂપ ધર્મારાધન કરવામાં આવતું
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩રર
શ્રી આત્માનંદ પ્રકાશ
હોય એ બીજા ભાંગ કરતાં ઉતરતા પ્રકારનું ધર્મારાધન છે. એક લેકિક કહેવત છે છે કે-એરણની ચેરી ને સેયનું દાન-એવા પ્રકારનું એ ધર્મ આરાધન છે.
ચોથો ભેદ પરીવાર સહીત સ્વીકારરૂપ ધર્મારાધન–ભગવંતે જે જે વાતે નિવેધ કરેલી છે તે વાતોના ત્યાગપૂર્વક સ્વીકારરૂપ ધર્મારાધન એટલે પાપાચરણને શક્તિ મુજબ ત્યાગ કરે અને આત્માને હિતકારક જે જે વાત અંગીકાર કરવાની કહી છે, તથા જે જે ક્રિયાઓ કરવાની કહી છે તે તે ક્રિયાશક્તિ મુજબ ઉલ્લાસભાવે કરવી તે રૂપ ધર્મારાધન.
આચાર ભેદ પિકી બીજા ત્રીજા અને ચોથા ભેદને આપણે વિચાર કરશું તો તેમાં ઉત્તમ મધ્યમ અને કનિષ્ટ પ્રકારનું ધર્મારાધન કયું છે તે સમજાશે. પહેલે ભેદ સર્વથા સ્વીકારરૂપ ધર્મારાધનના સંબંધમાં આપણે તે જગ્યાએ જ વિચાર કરી ગયા છીએ. ત્રીજા ભેદમાં બતાવેલા પ્રકારનું ધર્મારાધન એ કનિષ્ટ પંક્તિમાં આવે છે. શાસ્ત્રકારોએ નિષેધ કરેલા પાપાચરણમાં હમેશ રાચી માચી રહેનાર, જેના મનમાં આ કૃત્ય પાપમય છે એટલો વિચાર પણ આવે નહિ એવા જીવની વૃત્તિ બહુધા ધમરાધન કરવું એવી થવી જ મુશ્કેલ છે. ધર્મ એ પાપને પ્રતિપક્ષ છે. પાપાચરણનું સેવન કરનારને ધર્મ શબ્દ ઉપર રૂચી થવી મુશ્કેલ ત્યાં ધર્મારાધનની વાત જ કયાં રહી? ત્યારે કેટલાક જ ધર્માચરણ કરતા માલુમ પડે છે તેનું કેમ? ધર્મારાધન કરવામાં મુખ્ય વૃત્તિ એ આ લોક અને પરલોકના સુખની ઈચ્છા હોવી જોઈએ નહી. આ લોક અને પરલોકના સુખની ઇચ્છા માત્રથી કરેલું ધર્મારાધન આત્માને ગુણનું કારણ થતાં સંસારવૃદ્ધિના હેતુરૂપ નીવડે છે. પાપવૃત્તિથી આજીવિકા ચલાવનાર અથવા પાપમય કાર્યમાં હમેશા જીવન ગાળનારને સુખની ઈચ્છા તે હોય જ. સુખની ઈચ્છા તો પ્રાણી માત્રને હોય છે. તેથી તેઓ પિતાને દુ:ખ ન પડે અને હમેશા અમારૂં જીવન સુખશાંતિમાં જાય અથવા જે કંઈ દુઃખ આવેલું હોય તે દુ:ખનાશ થાય એવી ઈચ્છાથી અથવા લોકમાં સારા દેખાવાની ભાવનાથી અથવા વડિલ-ગુરૂ વર્ગના દબાણથી તેઓ ધર્મારાધનના કાર્યમાં ભાગ લેતા જણાય છે. વાસ્તવિક તેમના અંતર પ્રદેશમાં ધર્મની ગંધ પણ હોતી નથી. તેથી તેમનો પ્રયાસ યશકીતિ અથવા કદાચિત્ પિલ્ગલિક સુખના હેતુરૂપ નીવડે એ સિવાય વિશેષ ફળ રૂપ નિવડવાને સંભવ જ્ઞાનીઓ કહેતા નથી. જેઓ પાપાચરણમાં જીવન ગાળી ધર્મનું નામ પણ સાંભળતા નથી કે યાદ કરતા નથી, તેમની અપેક્ષાએ તેઓ ધર્મારાધનની ગણત્રીમાં આવે છે, એ વાત ખરી છે તેથી જ તેઓ ત્રીજા ભેદની જગ્યા રોકે છે.
પરીવાર એટલે નિષેધને ત્યાગ કરવાવાળા મધ્યમ ધર્મારાધનની પંકિતમાં ૧ ની લેકે જેના ઉપર સોનું, રૂપું ઇત્યાદિ મુકી હથોડાથી ઘાટ ઘડે છે તે
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્માશધન.
૩૩
આવી શકે. કનિષ્ટ પંકિતની ગણત્રીમાં આવનારાની અપેક્ષાએ આવી વૃત્તિવાળા જીવા હુન્દર દર ઉત્તમ ગણાય. કેમકે તેઓના નિષેધના ત્યાગરૂપ ધર્મથી તે કોઈને પણ અપાયકર્તા નિવડતા નથી. નિષેધ વાર્તાને અંગીકાર કરી તેમાં રાચી માચી રહેનારાએ સ્વપર અન્નને અપાયકર્તા છે. તેઓ પેાતાની અધેતિ કરી ખીજાઆને ઉપદ્રવ કરનારા છે. જ્યારે નિષેધના ત્યાગ કરવાવાળા પેાતાની અધેા ગતિ કરતા નથી તેમજ ખીજાઓને ઉપદ્રવકારક નીવડતા નથી. ભલે તેએ સ્વીકાર રૂપ ધર્મારાધન કરી શકતા નથી, તેથી તેઓ સ્વઉન્નતિ સાધી શકે નહીં તેા પણ અધાગિત તા કરી શકે નહીં જ. કનિષ્ક પ ંક્તિનું ધર્મારાધન કરનારાઓની ઉન્નતિ કદી થાય કે ન થાય પણ ઘણા ભાગે તેએ પેાતાની કૃતિથી અધેાાંત કરી લે છે એમ અનુમાન કરવાને હરકત નથી. માત્રનિષેધના ત્યાગ એ ધર્મારાધનની ગણત્રીમાં આવે છે એવી માન્યતા જૈન સમાજમાં હાય એમ ઘણા ભાગે જણાતુ નથી.
ધર્મારાધનના અર્થ ઘણા અત્યારે સંકુચિત રીતે કરવામાં આવે છે. ભગવતની આ મહાન આજ્ઞાના અમલ થવાથી ઘણી જરૂર છે. આ નિષેધરૂપ ધર્મારાધન કરનારાઓના ઉન્નતિક્રમના માર્ગ ઘણા સરળ થઇ શકે. જંગલની જમીનમાં ખેતી કરનારાએ બે જણા પૈકી એક જણ જમીન સાફ કર્યા સિવાય ખેતી કરવાની શરૂઆત કરે તેથી તેને જે ફળ પ્રાપ્તિ થાય તેના કરતાં જમીન સાફ કરી ખેતી કરનારા વિશેષ ફાયદો મેળવી શકે. જો કે પ્રથમના ખેતી કરનારા કરતાં આ ખીજા પ્રકારની ખેતી કરનારને મેહેનત મજુરી વધુ પડે, ફળ મેળવતાં થેાલવુ પડે પણ પરિણામે તે વધારે નફા મેળવી શકે. જે ઉપરથી ભૂમિ સાફ કરવાની આવશ્યકતા કેટલી છે તે આપણને જણાઈ આવે છે. શાસ્ત્રમાં એક દષ્ટાંત આપેલું છે કે-એક રાજાને પાતાના મહેલમાં એક ચિત્રશાળા અનાવવી હતી, તે સારૂ એ નિપુણ ચિત્રકારોને રાકી દરેકને ચિત્રશાળાના અડધા અડધ ભાગ નિયમિત મુદ્દતમાં તૈયાર કરી આપવા આજ્ઞા કરી. એકે પોતાના ભાગ પુરતી જગા સાફ્ કરી ચિત્રનું કામ શરૂ કરી નિયમિત મુદતમાં પુરૂ કર્યું. ખીજાએ તેટની મુદતમાં પોતાને નીમી આપેલી જગા ઘણી સફાઈદાર મનાવવાને મહેનત કરીને એટલી ધી સફાઈદાર બનાવી કે સામી ભીંત ઉપર કરેલા ચિત્રનું તેમાં પ્રતિષિખ પડવા લાગ્યું. રાજાનીમેલી મુદતે ચિત્રશાળા જોવા આવ્યા, તે એક ખાજુની ભીંત ઉપર ચિત્ર આલેખવામાં આવ્યું નથી એ વાત એકદમ જાણી શકયા નહીં, બારીકાઈથી તપાસ કરતાં તેને એ વાતના ભેદ માલુમ પડ્યા. ચિત્રકારે જણાવ્યું કે જયાંસુધી જમીન ખરાઅર ચાખ્ખી અને સફાઇદાર થઇ નથી ત્યાંસુધી તેના ઉપર કરેલું ચિત્ર ખરાખર ઉઠી શકે તેમ ટકી પણ શકે નહી. એ વાતની રાજાની ખાત્રી થવાથી તેણે ચિત્રકારને મુદ્દત વધારી આપી. તે વધારેલી મુદતમાં તેણે તે ભીંત ઉપર ચિત્રનું કામ કર્યું. તે ખીજી ભીંત કરતા હજાર દરજ્જે સુ ંદર થયું. એજ મિશાલે નિષેધરૂપ ધોરાધ
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
શ્રી આત્માનંદ પ્રકાશ. નથી જેએનું અંત:કરણ મળરહિત થયું છે તેના ઉપર જ્યારે ધાર્મિક સંસ્કાર પાડવામાં આવે તે વખતે તે ઘણા સારા રૂપમાં પડી શકે. નિષેધરૂપ ધમરાધન એજ વિરતિના પ્રદેશમાં આવી શકે. વિરતિ શું છે? નિષેધને ત્યાગ જ. એટલે જેટલે અંશે નિષેધને ત્યાગ તેટલે તેટલે અંશે વિરતિ. અને વિરતિ એ જાતે જ ધર્મ છે, કેમકે વિરતિ ભાવિ આવતા પાપને અટકાવે છે. એક માણસ ઘણે કર્જદાર થઈ ગયે હોય તેણે પોતાની સ્થિતિ સુધારવાની ઈચ્છા હોય તે નવીન કજે ન વધે એના માટે પ્રથમ સંકલ્પ કરવો જોઈએ. એ પ્રમાણે સંક૯પ કરી પછી કમાઈ કરી જુનું કર્જ અદા કરે તે કાળે કરીને કર્જરહિત થઈ શકે. તેમજ રેગી માણસ પથ્ય પાળી દરદ વધતું અટકાવે તે જ તે બીજી દવાના ગુણથી નિગી દશા પ્રાપ્ત કરે. તે જ મુજબ નિષેધરૂપ ધર્માચરણના પ્રભાવથી પ્રસંગ પ્રાપ્ત થતાં તેનામાં ઉત્તમ સંસ્કાર પડવાનો સંભવ છે. અને તેનામાં જ્યારે ઉત્તમ સંસ્કાર પડે એટલે તે સ્વઉન્નતિ જલદી સાધી શકે.
| નિષેધના ત્યાગપુર્વક સ્વીકારરૂપ ધર્મારાધન કરનારા ઉત્તમ કટિમાં આવી શકે. ધર્મારાધનને ઉદ્દેશ અને તેનું સ્વરૂપ યથાર્થ સમજી યથાશક્તિ યેગ્યમાગે પ્રવૃત્તિ કરનારા જીવેજ ક્રમે ક્રમે સ્વહિત સાધી શકે. આત્મા પોતાનું સ્વરૂપ સમજી સ્વરૂપે પ્રગટ કરવાની જેટલી જેટલી પ્રવૃત્તિ કરે તે તમામ તેને હિતકારક છે. ધર્મારાધનને હેતુ આત્મિક નિર્મળતા વધારતાં વધારતાં પોતાનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરવાને છે. જીવ પાપાચરણને ત્યાગ કરી સ્વીકારરૂપ ધર્મારાધનમાં વધતું જાય તે તે પિતાની ઇચ્છિત સ્થિતિ થોડા કાળમાં પ્રાપ્ત કરી શકે. સ્વીકારરૂપ ધર્મારાધન એટલે શુભ કરણીનું સેવન કરવું એવી શાસ્ત્રકારોએ એની વ્યાખ્યા કરેલી છે. એ શુભ કરણ નિષેધના ત્યાગપૂર્વક હોય તો જ તે ફળદાયી નિવડે છે. સમકિત દ્રષ્ટિની સર્વ ક્રિયાઓ સંવરરૂપ છે. જ્યારે મિથ્યાત્વીની આશ્રવરૂપને પામે છે. જૈન દર્શન નિર્મળ ગુણને પક્ષપાત કરનારું છે. તેણે કઈ પણ ઠેકાણે ગુણ રહિત કે મલીન ગુણને પક્ષપાત કરેલ જ નથી. ગુણસ્થાનકનું સ્વરૂપ આપણને શું શીખવે છે– જીવનને ઉન્નતિકમ ચોથા અવિરતિ સમ્યકત્વદ્રષ્ટિ ગુણસ્થાનકથી શરૂ થાય છે. મિથ્યાત્વને ત્યાગ–ક્ષય અથવા તેને ઉપશમ અથવા ક્ષયોપશમ કરનાર સમ્યકત્વ ગુણસ્થાનક પ્રાપ્ત કરી શકે છે. આ સ્થિતિ પ્રાપ્ત કરવામાં પૂર નહી થએલી એવી આત્મિક નિર્મળતા તેને કરવી પડે છે, આ નિર્મળતા પરિહારરૂપ ધર્મારાધન ઉપર તેને પ્રેમ થયા સિવાય અને કષાયની પ્રથમ પંક્તિને ખસેડ્યા સિવાય તે કરી શકતું નથી. તેથી પરિહારરૂપ ધર્મારાધનને જે પ્રથમ દરજજે મહત્વ આપ્યું છે તે વાસ્તવિક છે એમ આપણી ખાત્રી થયા સિવાય રહેતી નથી. ચોથા ગુણસ્થા
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મારાધન.
૩૨૫
નકથી ક્રમે ક્રમે જેમ આગળ વધાય છે તેમ પરિહારરૂપ ધર્મારાધન સાથે સ્વીકારરૂપ ધર્મારાધનમાં પણ વધવું જ પડે છે. દેશવિરતિ ગુણસ્થાનકના અધિકારી ગૃહસ્થ યથાશક્તિ પરિહારરૂપ ધર્મઆરાધન પહેલું જ કરવું પડે છે. તેણે દેશથી પાપાચરણ ત્યાગ કરવાને શ્રાવકનાં વૃત ગ્રહણ કરવા પડે છે. અહીં ગૃહસ્થ-શ્રાવકના ઉત્તમ, મધ્યમ અને કનિષ્ટ ત્રણ ભેદ પાડેલા છે. સાત વ્યસનને ત્યાગ કરનાર અને નવકારશી અને દુવિહારનું પચખાણ કરી તપ આરાધનની શરૂઆત કરનારજ કનિષ્ઠ શ્રાવકમાં આવે છે. આટલે પણ જેમણે ત્યાગ કરેલ નથી તેઓ શ્રાવકપણુના નામને ધારણ કરવાના અધિકારી નથી. સાત વ્યસનના ત્યાગરૂપ પાપાચરણ પરિહારરૂપ ધર્મારાધનમાં પણ જે તત્પર થતા નથી એવા જેન નામ ધારણ કરવાના અધિકારી શી રીતે થઈ શકે. કષાયની બીજી ચેકડીને ત્યાગ કરનાર તથા ઉત્તરોત્તર ગુણમાં આગળ વધનાર મધ્યમ તથા ઉત્કૃષ્ટની ગણત્રીમાં ગણાય છે. દ્રવ્ય તથા ભાવ શ્રાવક એવા બીજા પણ બે ભેદ શ્રાવકના છે. શ્રાવક કરતાં વધારે નિષેધ પરિહાર ત્યાગસહ સ્વીકારરૂપ ધર્મારાધનમાં આગળ વધનાર ત્યાગી મહાત્મા સાધુની પંકિતમાં આવે છે. તેમને કષાયની ત્રીજી ચેકડીને ત્યાગ કરવો પડે છે. સાધુ મહાત્માઓ સર્વ સાવઘ–પાપને મન, વચન, કાયાથી, કરવું, કરાવવું અને અનમેદનરૂપ કારણ સર્વથા ત્યાગ કરે છે, અને સ્વીકારરૂપ ચરણસિતરી અને કરણસિત્તરરૂપ ધર્મારાધનમાં આગળ વધે છે માટે જ તેઓ જગતવંદનીય બને છે. છઠા ગુણસ્થાનકવતી સાધુ મહાત્માઓ પણ પ્રમાદને વશ હોય છે, તેથી સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકવતી સાધુ મહાત્માઓ કરતાં વિશુદ્ધિમાં કમતી હોય છે. આ નિષિધના ત્યાગપૂર્વક સ્વીકારરૂપ ધમોરાધનમાં વધનારે દ્રવ્યક્રિયા જે ભાવની શુદ્ધિનું નિમિત્ત કારણ છે, તે સહિત ઉત્તરોત્તર ભાવશુદ્ધિમાં આગળ વધવાનું છે. એ બન્નેને ઘણે નિકટ સંબંધ છે–તેથી બન્નેમાંથી એકેની ઉપેક્ષા કરવા જેવું નથી. પ્રમાદાચરણ એ ગુણને ઘાત કરનાર છે. સાતમાંથી બારમાં ગુણસ્થાનકના અંત સુધી ઉત્તરોત્તર ત્યાગ અને સ્વીકારરૂપ ધમરાધનમાં ઘણું આગળ વધવું પડે છે. અધ્યવસાયની નિર્મળતા જેમ જેમ વધતી જાય તેમ તેમ તે આગળ વધી શકે છે. આત્માની સકળ સમૃદ્ધિ તેરમાં ગુણસ્થાનકે પ્રગટ થાય છે, અને તે થાય ત્યારે જ ધમરાધનને જે મૂળ હેતુ છે તે પાર પડે છે.
જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અને અંતરાય કર્મ જે ઘાતકર્મના નામથી ઓળખાય છે, જે આત્માના સ્વસ્વરૂપના રોધક છે, તેના ઉત્તરભેદ સુડતાવીસ છે. બારમાં ગુણસ્થાનકના અંતે એ કર્મોને સર્વથા સત્તામાંથી નાશ થાય છેતેઓ તેરમાં ગુણસ્થાનકમાં દાખલ થાય છે. આ તેરમા -ગુણસ્થાનકવાસી જીવે
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૨૬
શ્રી આત્માનઢ પ્રકાશ.
પરમાત્મા–જીન—ની ગણત્રીમાં આવે છે. આખા વિશ્વલેાક–માં રહેલા પ્રાણી પદાર્થના ત્રણે કાળના ભાવને જાણી અને જોઇ શકે છે. તે તે ભવના આયુષ્યના છેવટના વખતમાં ચાક્રમા અચેાગી ગુણસ્થાનકે દાખલ થઇ આ મનુષ્યભવનું આયુષ્ય પુરૂં કરી એક સમયમાં ચાદ રાજલેાકના સિદ્ધ સ્થાનમાં દાખલ થાય છે. સર્વથા કમળથી રહિત હૈાવાથી તેમને જન્મ, જરા મરણુ કરવાનુ હતુ નથી. ત્યાં તે અખંડ આત્માનદ પદના ભાકતા થાય છે. તેઓજ પરમેશ્વર-ઇશ્વર છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગૃહસ્થ ધર્મ આરાધનના અંગે દ્રવ્યપૂજા તથા ભાવપૂજા કહેલ છે. ગૃહસ્થ અને સાધુધમ આશ્રિત ખાદ્ય ક્રિયા દરેકના અધિકાર પરત્વે જુદી જુદી કરવાની કહેલી છે. મુનિએ માત્ર ભાવપૂજાના પાષક છે, તે ક્રિયાએ તીર્થંકર ભગવંતે કહેલી છે. તેથી તેના ઉપરના અભાવ એ તીર્થંકર ભગવંતની આજ્ઞાના ઉપર અભાવ આણુવા ખરાખર છે. અને આજ્ઞા ઉપર અભાવમાં ધમ ડાવાના સંભત્ર નથી. કેમકે આજ્ઞાનું આરાધન એ ધર્મ છે. બાહ્ય ક્રિયા કરવામાં સાધ્યું–લક્ષ્યખિંદુ-આત્મધર્મ પ્રકટ કરવાના તેમજ નિષેધ અને સ્વીકારરૂપ ધર્મારાધન કરવાના છે એ ધ્યાનમાં રાખવાનુ છે. આ લાક અથવા પરલેાકના સુખ મેળવવાની ઇચ્છા બિલકુલ થવી ન જોઇએ. અથવા ગતાનુગતિક ખીજા કરે છે તે પ્રમાણે કરવાની પ્રવૃત્તિ ન હેાવી જોઈએ. તšતુ અને અમૃત આ એ ક્રિયાએ જ માદરણીય છે. ગ્રહસ્થ અને સાધુધમ આશ્રિત જે જે ક્રિયાઓ કરવાની કહેલી છે તેનું યથાર્થ સ્વરૂપ સમજી જે હેતુથી તે કરવાની કહેલી છે તે હેતુ ધ્યાનમાં રાખી ભાવ અને વીયેđદ્યાસપૂર્વક તેમાં પ્રવૃત્તિ કરવાથી તે આત્મસ્વરૂપ પ્રકટ કરવાના—આત્માની પ્રગતિ કરવાની પાષક થાય છે. આત્મધર્મ પ્રકટ કરવાને તે ક્રિયા જ કારણરૂપ અને છે. આ આત્મધર્મ પ્રકટ કરવાને જે જે નિમિત્ત કારણેાના ઉપયોગ ઉપાદાન કારણ જે આપણા આત્મા છે. તેણે કરવાના છે. આ ઉપાદાન અને નિમિત્ત કારણના ભેદનુ સ્વરૂપ જાણ્યા સિવાય જેપ્રવૃત્તિએ આત્મસત્તા પ્રકર્ડ કરવાના કારણરૂપ છે તે જાતે જ ધર્મ છે એવી કેટલીક વખતે ભુલ થતી જોવામાં આવે છે તેવી ભુલ ન થાય તે સાવચેતી રાખવાની છે.
ઉપર આપણે ચાર ભેદથી ધર્મારાધનનું યત્કિંચિત્ સ્વરૂપ તપાસી ગયા તે ઉપરથી આપણે પોતે કઇ દ્દિશામાં પ્રવૃત્તિ કરવી એ નક્કી કરવાનુ છે. જ્ઞાનીઓએ જે જે વાતા નિષેધ કરેલી છે, તે તે નિષેધ કરેલી વાતાનુ સેવન આપણા આત્માને પાપરૂપ બનાવી આપણી અધારિત કરવાના કારણરૂપ બને છે; તે નિષેધન પરિહાર કરવાને હમેશા લક્ષ્યમાં રહેવુ જોઇએ. એ નિષેધના પરિહાર કરવા અને તેમાં આપણે ન ફસાવું એ જાતેજ ધર્મ છે, અને તે આપણી અધાતિ અટકાવનાર છે. દુર્ગતિમાં પડતા પ્રાણીને જે ધર્મ અંચાવે છે, તે આ નિષેધના પરીહારરૂપ
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સફળતા પ્રાપ્ત કરવાને સર્વોત્તમ માગ.
૩૭ ધર્મજ બચાવે છે. અધોગતિ અટકાવનાર જ પિતાની પ્રગતિ કરી શકે છે, માટે આપણી ગેરસમજથી કે વડિલ વર્ગની શરમને લીધે કે કષાયના ઉદયને લીધે તેવા નિષેધ કારણોનું સેવન ન થાય એની સાવચેતીપૂર્વક જીવન ગાળવું એ કઠણુમાં કઠણ ધર્મારાધન છે. તેનાથી આપણે કંટાળી કે ડરી જવાનું નથી. એટલે જેટલે અંશે એ ધર્મારાધનમાં આપણે આગળ વધશું તેટલે તેટલે અંશે આપણે આપણે પિતાને જ બચાવ કરી શકશું. એમાં બીજાઓને બચાવવાને હેતુ નથી, છતાં બીજાઓને બચાવ સ્વતઃ થઈ જાય છે. આ નિષેધ પરિહારરૂપ ધમરાધન એ આપણી પિતાનીજ દયા છે, અને જે સ્વદયા પાળી શકે તેજ પરયા પાળી શકે છે. જ્યાં સુધી આપણે પાપરૂપ કર્મ કરવાથી પાછા હઠશું નહિ ત્યાં સુધી ધોરાધન કરવાની આપણે આપણામાં લાયકાત ઉત્પન્ન કરી છે એવો દાવો કરી શકશું નહિ.
ગૃહસ્થ અને સાધુધર્મ આશ્રી જે જે સ્વીકારરૂપ ધર્માસધન કરવાનું ફરમાવેલું છે તે તે નિષેધના પરિહારના ત્યાગ પૂર્વક કરવાનું છે. તે કરવામાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, જે પિતાની શકિતપૂર્વક તેને આદર કરવાને છે. આ ધર્મારાધનના વિષયમાં હમેશા પિતાની છતી શક્તિ છુપાવવી–ગોપવૃવી નહિ, અને શક્તિ ઉપરાંત કરવાને આદર કરે નહિ. આ બે વાત ધ્યાનમાં રાખી પ્રમાદના ત્યાગપૂર્વક ક્રમે ક્રમે આગળ વધવાનો પ્રયત્ન કરવો એ પણ આપણી ફરજ છે. આ વાતે લક્ષમાં રાખી આપણે આપણું જીવન વ્યતીત કરવા પ્રયતન કરીશું તો આપણે આપણા જીવનને આનંદમય બનાવી શકશું, અને એજ આપણું ભાવિ સુખ અને આનંદનું કારણ છે.
સલતા પ્રાપ્ત કરવાનો સર્વોત્તમ માર્ગ
લેખક. જગજીવન માવજી કપાસી.(ચુડા) જગતમાં એક અતિ સૂક્ષમ કીટથી લઈને મનુષ્ય પ્રાણી સુધી અનેક પ્રકારનાં પ્રાણીઓ વસી રહેલાં છે. તે સર્વમાં મનુષ્ય સર્વોત્તમ કહેવાય છે. આત્માની સ્વરૂપ પ્રાપ્તિને માટે મનુષ્ય જીવન જ સાધન હોવાથી તેને સર્વોત્તમ કહેવામાં આવે છે. નિશ્ચયથી વિચારીએ તે આત્મ સ્વરૂપની પ્રાપ્તિ અર્થેજ પ્રયત્નશીલ રહેવું એ પ્રત્યેક મનુષ્યની ફરજ છે, પરંતુ જ્યારે આપણે સંસારના સઈ અજય પ્રાણીઓ પ્ર
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાશ, ત્યે દ્રષ્ટિ કરીએ છીએ, ત્યારે સર્વ કેઈ પિતાના સર્વોત્તમ લક્ષ્યને એક બાજુ મુકી અનેક પ્રકારનાં વ્યવહારિક સુખોને મેળવવાને અથાગ પરિશ્રમ કરતાં જણાય છે. જેઓ આત્મસ્વરૂપ એ શું વસ્તુ છે અને તેને પ્રાપ્ત કરવા માટે યોગ્ય પ્રયત્ન કરતાં હોય, તેઓને તે અમે કાંઈ કહેવું ઉચિત ધારતા નથી, પરંતુ જેઓ પિતાના આત્મ ધર્મને ભૂલી જઈ, વ્યવહારિક વિષમાંજ કેવળ રચ્યા પચ્યા રહેતા હોય, તેઓને તત્ત્વજ્ઞાન અને ધર્મને ઉપદેશ રૂચતો નથી અને ધર્મજ્ઞાનના અભાવથી આવા મનુષ્ય, અધર્મ, ક્રોધ, દુરાચાર આદિ અનેક દુર્ગણોના ધારક થઈ જાય છે, અને મનુષ્ય જીવન જેવા ઉચ્ચ જીવનને અત્યંત કલેશમય બનાવી મૂકે છે. મનુષ્ય પોતાના અંતિમ હેતુને લક્ષમાં રાખી વ્યવહારિક સફળતા માટે પ્રયત્ન કરતા હોય, તે તેમની ક્રમે ક્રમે ઉન્નતિ થવાનો સંભવ છે પરંતુ આત્માની હયાતીની અવગણના કરી એટલે ધર્મના સ્વરૂપને સમજ્યા વિના અનેક સ્વાર્થ પરાયણ અધમ કૃત્ય કરી જે મનુષ્યો વ્યવહારમાં સફળતા પ્રાપ્ત કરવાનો વિચાર રાખતા હોય તેઓની અવનતિ જ થાય છે. કોઈ સમયે અધમ કૃત્ય કરનારા મનુષ્ય બાહ્ય દ્રષ્ટિએ જોતાં સુખી હોય એમ જણાય છે, ત્યારે કેટલાક અંધ શ્રદ્ધાળુ મનુષ્ય નીતિના માર્ગને ત્યજી દઈ અનીતિના માર્ગે સફલતા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવા લાગી જાય છે. તેમની આ અજ્ઞાનતાનો વિચાર સરખો પણ તેમને આવતો નથી. અધમ મનુષ્ય સુખી જણાતાં હોય તે તેઓ વર્તમાન જન્મના દુષ્કૃત્યેના ફળથી સુખી નથી, પરંતુ પૂર્વ જન્મના કેઈ શુભ કૃતકર્મનું એ ફળ છે. કારણકે બાવળના બીજને વાવીને આમ્રફળની આશા રાખવી એ જેમ નિરર્થક છે, તેમ દુક્યુ ક રીને સફળતા પ્રાપ્ત કરવાની આશા રાખી એ પણ નિરર્થક છે. મનુષ્ય જેવાં કર્મો કરે છે તેવું જ ફળ તેને મળે છે, એ આ વિશ્વને એક અબાધિત નિયમ છે.
ભારત વર્ષને એક સમય એવો હતો કે મનુષ્યને વ્યવહારિક સુખ અથવા સફળતા પ્રાપ્ત કરવાને માર્ગ દર્શાવવાની જરૂર નહોતી. તે સમયે મનુષ્ય ધર્મને પ્રધાનભૂત ગણીને સર્વ પ્રયત્ન કરતા હોવાથી વ્યવહારિક અને આત્મિક ઉન્નતિ સહજમાં પ્રાપ્ત કરી શકતા હતા. અધુના સમયનું પરિવર્તન થઈ ગયું છે; તેથી વ્યવહારમાં સફલતા પ્રાપ્ત કરવી એ પણ દુષ્કર થઈ પડયું છે. મનુષ્ય
જ્યાં સુધી વ્યવહારમાં સુખી હોય નહિ, ત્યાં સુધી તે આત્માની ઉન્નતિ સાધવાને પ્રયત્ન શીલ રહે નહિ. જગમાં જે અશાંતિ, જે દુ:ખ, જે કલેશ અને જે દેડધામ છે તેનું મૂળ કારણ નિર્ધનતા છે. આપણા સમાજની, આપણા ધર્મની અને આ પણા દેશની અવનતિ થવામાં નિર્ધનતા એ મુખ્ય કારણ છે. તત્ત્વવિદ્ મનુષ્યનું એમ કહેવું છે ધનાદિ વ્યવહાર સુખના સાધનો દુખતું છે. અમારું માનવું
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સફલતા પ્રાપ્ત કરવાનું સર્વોત્તમ માગ.
૩૯
પણ એમજ છે કે આત્માનું વાસ્તવ સ્વરૂપ વ્યવહાર સુખમાં મશગુલ રહેવાથી પ્રાપ્ત થઈ શકતું નથી. પરંતુ વ્યવહારિક સુખના ભકતા પુણ્યવાન આ-માઓ હોય છે, એ ભૂલવું જોઈતું નથી. આત્મસ્વરૂપની સત્તમ સ્થિતિએ પહોંચેલા તીર્થકર ભગવાને અને કેવળી મહાશ પોતાના જીવનની પૂર્વાવસ્થામાં અતુલ
વ્યવહારિક સુખોના ભકતા હતા, એ કાંઈ આપણુથી અજાણ્યું નથી. ધનવાન થવું અને વ્યવહારમાં સુખી હોવું, એ કાંઈષ પાત્ર નથી. ધનવાન મનુષ્ય ધનના મદમાં અહંકારી, અભિમાની અને દુષ્ટ વર્તનવાળા થઈ જાય છે, એવી ફરીયાદ ઘણા મનુષ્ય તરફથી આપણે સાંભળીએ છીએ, અને તેઓની એ ફરીયાદમાં સત્ય પણ રહેલું છે. કારણકે ઘણાં ધનવાન મનુષ્યો ધનના મદમાં દુષ્ટ ચારિ,
વ્યવાળાં થઈ જાય છે, એમ વારંવાર આપણે જોઈએ છીએ, પરંતુ આ ઉપરથી એમ સિદ્ધ નથી થતું કે ધનવાન થવું એ દષપાત્ર છે. વ્યવહારની દ્રષ્ટિએ ધનવાન થવું એ જેમ અગત્યનું છે તેમ જીવનને ઉત્તમ અને સચ્ચારિત્ર્યવાન બનાવવું અને ધર્મ અને નીતિના માર્ગે વતી વ્યવહારિક અને આત્મિક સુખ પ્રાપ્ત કરવાનો પ્રયત્નશીલ થવું એ પણ તેટલું જ અગત્યનું છે. વ્યવહારની દ્રષ્ટિથી આ લેખ અમે લખતા હોવાથી વ્યવહારમાં જીવનને કેમ ઉત્તમ બનાવવું એ વિષય ઉપર વધારે વિવેચન થયેલું જોવામાં આવશે. આપણા જૈન સમાજની વર્તમાન સ્થિતિનું અવલોકન કરતાં જેનધર્માનુયાયી વર્ગની વ્યવહારમાં એટલી બધી નિકૃષ્ટ સ્થિતિ થયેલી છે કે જે તેઓને યથાર્થ જ્ઞાન આપી સુધારવા પ્રયત્ન નહિ કરવામાં આવે તો જેનોની ભવિષ્યમાં કેવી અધમ સ્થિતિ થશે એનો વિચાર માત્ર પણ અતિ દુ:ખદાયક છે. ગરીબાઈ અને નિર્ધનતા એ આપણું સમાજમાં મૂળ ઘાલીને બેઠા અને તેને લઈને જેનેની સંખ્યામાં દિનપ્રતિદિન આશ્ચર્યકારક ઘટાડો થતો જ્ય છે. જેનસમાજની આવી દશા હોવાથી અમને આ લેખ લખવાની કુરણ થઈ અને તદનુસાર આ લેખમાં પિતાના વર્તમાન જીવનને વ્યવહારથી અને નિશ્ચયથી શી રીતે ઉન્નત કરવું, તેને ઉલેખ કરાયો જણાશે; તેથી વાંચનાર પ્રસ્તુત લેખમાં લખેલા નિયમાનુસાર પિતાનું વર્તન રાખે તે વ્યવહારિક તેમજ કમે ક્રમે આત્મિક ઉન્નતિ સાધવાને ભાગ્યશાલી થશે.
કઈ પણ આરંભેલા કાર્યને ઉત્તમતાપૂર્વક સંપૂર્ણ કરવું અને તેનાથી યથેષ્ટ લાભની પ્રાપ્તિ થવી, એનું નામ સફલતા છે. સફલતા શબ્દને આ સામાન્ય અર્થ છે. સંસારમાં ઘણા મનુષ્ય ધન પ્રાપ્ત કરવામાં જ સફળતા માને છે. તેઓની આ માન્યતા વ્યવહારદષ્ટિએ કેટલેક અંશે સત્ય પણ છે, કારણકે વ્યવહારમાં જે મનુષ્ય ધનવાન હોય છે, તેને જ મહાપુરૂષ માનવામાં આવે છે તેની સર્વ
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૦
શ્રી આત્માનંદ પ્રકાર.
કેઈ પ્રશંસા કરે છે અને તેને જ માનપાન મળે છે. એક વિદ્વાન મનુષ્ય અનેક સંક કટ સહન કરી પોતાના વિષયમાં ગમે તેટલી સફલતા પ્રાપ્ત કરી હોય, પરંતુ સામાન્ય જનસમાજની દ્રષ્ટિમાં તેનું વિશેષ મહત્તવ હોતું નથી. વર્તમાન સમયમાં વિદ્વાન અથવા ઉત્તમ ચારિત્ર્યશાળી મનુષ્યને જેટલે આદર થતું નથી તેટલો એક ધનવાન મનુષ્યને થાય છે. તેનું કારણ એ છે કે આપણે દેશ નિધન થઈ ગયે છે અને તેમ છતાં જીવનની જરૂરીઆતે બહુ વધી ગઈ છે, તેથી ધનવાન માણસ વ્યવહારમાં સર્વ પ્રકારની અનુકૂળતા મેળવી શકે છે અને વિદ્વાન કે ઉત્તમ મનુષ્ય ધન વિના ત~કારની અનુકૂળતા મેળવી શકે નહિ; તેથી તેનું મૂલ્ય ધનવાન મનુબે જેટલું અંકાતું નથી. આ ઉપરથી ધનવાન મનુષ્યની કિસ્મત અમે વધુ આંકીએ છીએ એમ નથી. વસ્તુતઃ તે એક વિદ્વાન કે ઉત્તમ વર્તનશાલી પુરૂષે જ પિતાના કાર્યમાં શ્રેષ્ઠ સફળતા પ્રાપ્ત કરેલી છે, અને આવા મનુષ્ય જનસમાજ ઉપર જેટલે ઉપકાર કરી શકે છે તેટલે ઉપકાર ધનવાન મનુષ્ય કરી શકતા નથી. પરંતુ અમારું કહેવાનું તાત્પર્ય માત્ર એટલું જ છે કે વિદ્વત્તા, પ્રસિદ્ધિ, સર્વપ્રિયતા, માન મર્યાદા અને જીવતની ઉચ્ચતા માટે પ્રયત્નશીલ રહેનારા મનુષ્ય કરતાં, સંસારમાં મોટી સંખ્યા ધનને જ પ્રાપ્ત કરવા ઈચ્છનારાઓની છે. વ્યવહારમાં રહેતા મનુવ્યને ધનની અગત્ય છે, પણ કેવળ ધનને જ પ્રાપ્ત કરવા પાછળ અમૂલ્ય જીવનને વ્યય કરવા એ વાસ્તવિક નથી. જે ધન સંસાર, માનવજાતિ અથવા જનસમાજના કાર્યોમાં સુગમતા ઉત્પન્ન કરવાને અને અનેક ગરીબ પ્રાણીઓના ઉપકાર અર્થ ઉપાર્જીત કરવામાં આવે તે તે ઈષ્ટ છે. પણ જે ધન અનેક કુકર્મ કરી, ગરીના છ દુ:ખાવીને અને સમાજનું અહિત કરીને ઉપાર્જીત કરવામાં આવે તો તે અનિષ્ટ છે. આ ઉપરથી ધનવાન થવા ઈચ્છનાર મનુષ્ય તેને કયા ન્યાય અને નીતિના મગથી ઉપાર્જન કરવું અને તેને વ્યય કેવા શુભ કાર્યોમાં કર, તે સમજવું અત્યંત અગત્યનું છે, અને જો એ ઉમદા સમજણપૂર્વક ધન ઉપાર્જન કરી તેને સદુપગ કરે છે તે મનુષ્ય વ્યવહારિક તેમજ આત્મિક ઉન્નતિ પ્રાપ્ત કરવા ભાગ્યશાલી થાય. ન્યાય અને નીતિના માર્ગે ધનવાન થવું અને જીવનને ઉચ્ચતર બનાવવું એ વ્યવહારિક સફલતા છે. આત્મવિકાસ અથે પ્રયત્નશીલ થવું અને તેમાં સફલ મને થ થવું, એ આમિક સફલતા છે. આ બન્ને પ્રકારની સફલતામાંથી કયા પ્રકારની સફલતા તમારે પ્રાપ્ત કરવી, એ વાત અમે તમારી મરજી ઉપર રાખીએ છીએ. જે તમે ગરીબ હે, નિર્ધન છે, તમારું જીવન દુઃખી હોય, તે તમે પ્રથમ પ્રકી ની સફળતા પ્રાપ્ત કરવા ઈચ્છા રાખે તે ખોટું નથી. પણ જો તમે વ્યવહાર દશામા વત હો તે પછી અમે તમને તેવી જ સ્થિતિમાં મશગુલ રહેવાનું કહેતાં
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સફલતા પ્રાપ્ત કરવાના સર્વોત્તમ મા
૩૩૧
નથી. તમારે અવશ્ય આત્મવિકાસ કરવા પ્રયત્નશીલ થવુ જોઇએ, અને જો તમે તમારી એ ફરજમાં ભૂલ કરશે। તા:તમારા વિનિપાત થવા સંભવ છે. વ્યવહારિક ઉન્નતિ તમે ન સાધી હોય તેા તે સાધવા તમારૂ લક્ષ પ્રથમ દરજ્જે તેમાં લગાડા તા હરકત નથી, પણ તમે વ્યવહારિક રીતે સંપૂર્ણ સુખી । તે તમારે આત્મિક ઉન્નતિ સાધવી જોઈએ જ. આત્મિક ઉન્નતિ એ પ્રત્યેક મનુષ્યનું લક્ષ્યબિન્દુ હાવુ જોઇએ; કારણ કે તે વિના મનુષ્ય સ્થાયી શાંતિના અનુભવ કરી શકવા સમર્થ નથી.
,,
સફલતા—વ્યવહારિક તેમજ આત્મિક અને પ્રકારની સફલતા પ્રાપ્ત કરવામાં સામાન્યત: એ વાત લક્ષમાં રાખવાની છે. તેમાં એક જ્ઞાન અને ખીજું કમ છે. કેવા પ્રકારની સફલતા પ્રાપ્ત કરવી છે તથા તે માટે કયા ઉદ્યોગ કરવાની જરૂર છે ઇત્યાદિ સારાસાર વિચાર શક્તિ એ જ્ઞાન છે. અને નિશ્ચિત કરેલા કાર્ય માં પોતાની સર્વોત્તમ શક્તિના ઉપયાગ કરવા એ ક છે. ગમે તેવા કાર્ય માં સફલતા પ્રાપ્ત કરવા માટે જ્ઞાનની પ્રથમ આવશ્યકતા છે; કારણ કે જ્યાંસુધી તમે કયુ કાય કરવા ઇચ્છેછે અથવા તમારે કેવા પ્રકારની સલતા પ્રાપ્ત કરવી છે, એ તમારા જાણવામાં ન હોય ત્યાંસુધી તમારા સર્વ પ્રયત્ન નિષ્ફળ જાય છે. આપણા શાસ્ત્રકારોએ પણ “ પ્રથમ જ્ઞાન ને પછી રે ક્રિયા ” આદિ શબ્દોથી જ્ઞાનનું મહત્ત્વ દર્શાવેલુ છે, અને તેને વિચાર કરતાં તેમના એ ઉપદેશ સત્ય અને જનસમાજને અત્યંત ઉપયોગી છે. આપણા શાસ્ત્રકારોએ.એવા અનેક બહુમૂલ્ય સત્યે પ્રોાધેલાં છે; પરંતુ આપણે તેનું રહસ્ય પુમજવા માટે પ્રયત્ન કરતા નથી. કહેવાતી ઉચ્ચ કેળવણીના સંસર્ગથી આપણામાં મિ યા આડંબર બહુ વધી ગયા છે અને તેને લઈને આપણે આપણા શાસ્ત્રકારોએ ઉપદેશેલા સત્યાની અવગણના કરતા શીખ્યા છીએ. જીવનયાત્રાને આરભ કર્યા પૂર્વે કેવા પ્રકારની સફલતા પ્રાપ્ત કરવા જીવનને વ્યતીત કરવું છે, એ પ્રથમ દરજજે નિશ્ચિત કરવુ જોઇએ. જીવનના ઉદ્દેશ્ય અથવા તેનુ લક્ષ્યબિન્દુ નકી કર્યો પછી જ કા માં જોડાવાથી વાસ્તવિક સફલતા પ્રાપ્ત થઈ શકે છે, ઉદ્દેશની સ્થિરતા એ સફલતા શિખરનું પ્રથમ પગથીયુ' છે. ઉદ્દેશ ઉપર મનુષ્યનું ભવિષ્ય અવલ ીને રહેલું છે. અને તેથી સફલતા અથવા વિફલતાના આધાર લક્ષ્યસ્થાન ઉપર રહેલા છે. આ ઉપરથી તમે કેવા પ્રકારની સફલતા પ્રાપ્ત કરવા ઇચ્છે તેનુ સ`પૂર્ણ જ્ઞાનપ્રથમ પ્રાપ્ત કર્યા પછી તેની પૂર્તિ માટે પરિશ્રમ કરાતા તમે સહેજમાં સલમનારથ થઇ શકશેા. સફલતા પ્રાપ્ત કરવામાં જેમ જ્ઞાનની અગત્ય છે તેમ ફની પણ તેટલી જ અગત્ય છે. કાર્ય માં સંકટ અથવા વિઘ્ન આવે તેા નિરાશ જરૂ નથી. પણ એક સરખી શ્રદ્ધાપૂર્વક કાર્યમાં જોડાયલા રહેશે તે
થવાની
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૩૨
શ્રી આત્માનંદ પ્રકાશ.
તમે સફલતા પ્રાપ્ત કરી શકવા સમર્થ થશેા. જ્ઞાન અને કર્મના સિદ્ધાંતના પ્રતિપાદન અર્થે જેટલું વિવેચન કરીએ તેટલુ થાડું જ છે, પરંતુ અત્ર તેટલા સમય અમને નથી. આ લેખના અંતમાં એટલુ કહેવાની જરૂર છે કે કેવા પ્રકારની સફલતા ત મારે પ્રાપ્ત કરવી છે એનુ જ્ઞાન પ્રથમ મેળવીને અને તત્પ્રકારનાનિશ્ચય કરીને પછી ઉદ્યાગમાં પ્રવૃત્ત થશેા તેાજ તમે ઇચ્છિત સફલતા પ્રાપ્ત કરી શકશો. વ્યહારમાં જો તમે દુ:ખી હૈ। તેા તેવા પ્રકારની સફલતા પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ થશેા તા હરકત નથી, પણ તેને પ્રાપ્ત કરવા હંમેશાં શુભકમ કરવાની જરૂર છે એ ભૂલી જશે! નહિ. વ્યવહારમાં તમે સુખી હૈ! તેા વ્યવહારિક સફલતા પ્રાપ્ત કરી રહ્યા પછી આત્મ વિકાસ માટે તરતજ પ્રયત્ન કરશેા. આત્મ વિકાસ એ પ્રત્યેક મનુષ્યની અનિવાર્ય ફરજ છે. અને એ માટે મનુષ્ય જ્યાં સુધી પ્રયત્ન નકરે ત્યાં સુધી તેનુ વાસ્તવ કલ્યાણુ પણ થવાનુ નથી. જો તમે ઉપરના સર્વ વિજ્યી માર્ગને અનુસરી સફ઼લતા પ્રાપ્ત કરવા પ્રયત્ન શીળ થશે તેા તમે અવસ્ય તમારા કાર્યમાં સફલ મનારથ થશેા. અસ્તુ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્તમાન સમાચાર.
આ સભાના સભાસદ શાહુ આધવજી ધનજીભાઇ ભાવનગરનિવાસી આ વર્ષ બી. એ. ની પરીક્ષા ( સેકન્ડ કલાસ )માં પાસ થયા છે જેથી અમારા આનંદર્શિત કરવા સાથે તેમને મુબારકબાદી આપીયે છીયે એને ભવિષ્યમાં હજી પોતાનો અભ્યાસ આગળ વધારી જૈન ક્રામમાં સારી નામના મેળવી પેાતાના જેવા બીજા જૈન બંધુઓને કેળવણીમાં આગળ વધારવા સહાયભૂત થાય એમ ઈ છીયે છીયે.
ભાવાય
અને સ્પષ્ટ છે જે
ગ્રંથાવલોકન અને ગ્રંથસ્વીકાર.
શ્રીમાન્ યશવિજયજી વિરચિત ચેાવિશી. ( ભાવાર્થ –વિવેચન સાથે. )
ઉપરના ગ્રંથ પ્રકાશક શ્રી જૈન શ્રેયસ્કર મંડળ મ્હેસાણા-વિવેચક શાહ દુર્લભજી કાળીદાસ તરફથી અમાને અભિપ્રાયાથે ભેટ મળેલ છે. ભાવપૂજામાં કહેવાતા પૂર્વાચાયાના સ્તવના તેના રહસ્યાની સમજ સાથે તે ખેલવામાં આવે તા ભકિતનો ખરેખર રસ પ્રકટ થવા સાથે આત્માને અપૂર્વ આહ્લાદ થાય છે. આવા મહાન પુરૂષોની કૃત્નુિં રહસ્ય જાણવા માટે તેના ભાવાર્થ-વિવે ચનની જે જરૂર હતી તે આ ગ્રંથ પ્રકટ થવાથી કેટલેઅ ંશે પુરી પડેલ છે. શ્રીમાન આનંદઘનર્જી દેવચ દ્રજી મહારાજ અનેશ્રીમદ્દ યશોવિજયજી મહારાજની ચેાવિશીના સ્તવનાના પ્રાર્જૈન સમાજમાં ઘણે ભાગે છે પરંતુ પ્રથમની એ ચેાવીશિના ભાવાથવિવેચન પ્રકટ થયેલ છે અને આ ચાવિશના તે આ ગ્રંથ પ્રકટ થવાથી તે ખાટ પુરી પડેલ છે. ભાવા—વિવેચન સરલ જોઈ અમને આનંદ થાય છે. કિ ંમત રૂા. ૦-૩૦ પ્રકાશકો ત્યાંથી મળશે.
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કચ્છી જૈન મિત્ર. આ નામનું સચિત્ર માસિક કચ્છી જૈન બંધુઓ તરફથી પ્રગટ થતુ' જોઈ ગુજરાતી સાહિત્યની તે જાતની વૃદ્ધિ માટે અમે આનંદ પામીયે છીયે. એક વખતે અજ્ઞ કહેવાતી કછી જન પ્રા દિવસોદિવસ વેપારમાં વૃદ્ધિ પામતી, ધામિ કે ઉદારતા અને ધર્મ શ્રદ્ધામાં આગળ વધતી પોતાની કામની કાળવણીની ઉન્નતિ ઈચ્છતી અત્યારે એક આવા સચિત્ર આકર્ષ ક માસિકના જન્મ આપી ગુજરાતી સાહિત્ય ક્ષેત્રમાં ( અત્યારે મહાન યુદ્ધ જેવા પ્રસંગે જ્યાં પેપરને લગતા સાહિત્યની દિવસાનદિવસ માંધવારી વધતી જતી હોવા છતાં ) સાહસ ખેડી આવી એક સારા માસિકના જન્મ આપી જે ઉત્સાહ જણાવ્યો છે તેને માટે તે ધન્યવાદને પાત્ર છે..
- તેના આદ્યપ્રેરક શ્રીમાન અને વિદ્વાન ગૃહસ્થ તેમજ મૂનિ મહારાજ હોવાથી તેમજ જેમ સુધરેલી પ્રજામાં વર્તમાન પત્રો, માસિક, ગ્રંથા વગેરે સચિત્ર અને આકર્ષ કે પ્રકટ થાય છે તેમ તેનું અનુકરણ હાલમાં મુંબઈ ઈલાકામાં એ ચાર વર્ષ થી શરૂ થયેલ છે, તેનું અનુકરણ આ માસિકિના જન્મદાતાએ કરેલ છે, તે જોઈ સર્વ કાઈને આનંદ થાય તે સ્વભાવિક છે. આ માસિકના મુખ પૃષ્ટ ઉપર એક સુંદર ચિત્ર અને અંદર કેટલાક વિષયને લગતા ચિત્રો આપી તેની બાહ્ય સુદરતા જેમ બતાવી છે, તેમ જુદા જુદા વિદ્વાનોના વિવિધ લેખાથી તેની અભ્યતર સાંદ તા પણ કરેલ છે. એકંદર રીતે કચડી જૈન બંધુઓનું આ સાહસ પ્રશંસા પાત્ર હોઈ ભવિષ્યમાં તેની ઉન્નતિ ઈચ્છીએ છીયે.
- નીચેના ગ્રંથ ઉપકાર સાથે સ્વીકારીયે છીયે. ૧ ચન્દ્રચુડ.
જેન શાસનના અધિપતિ તરફથી. ૨ જૈન સમાજ માસીક પુ. ૧ લુ અંક ૧=૨ જે. શ્રીયુત ટેકચંદ સીધી બી. એ. મુબઇ. ૩ પ્રતિજ્ઞાપાલન. ૦-૫-૦ ૪ સાબરમતી ગુણશક્ષણ કાવ્ય. - ૬-છે ? શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રઢ મઠળ .
“ જૈને ઐતિહાસિક ગ્રંથ છે તૈયાર છે !!!
તૈયાર છે !!! शत्रुजय तीर्थोछार प्रबंध.
(સંસ્કૃત ગ્રંથ) संपादक-मुनिराज श्री जिनविजयजी महाराज. તિર્થાધિરાજ શ્રીશત્રુ જયના વર્તમાન ઉદ્ધારના કત્તાં પ્રભાવક શ્રીકસ્મશાહના સુનામથી કન્યા જેન અજણ્યા હરો ? તેમજ તે મહાપુરૂષના પવિત્ર જીવનવૃત્તાંત જાણવા માટે ક્રિાણુ ઉત્સ&! નહિં થાય ? આ પ્રબંધમાં એજ મહાપુરૂષનું વિસ્તૃત વૃત્તાંત આપવામાં આવ્યું છે. કમોશાહ ક્રાણ હતો ? કયાં રહેતા હતા ?. શી રીતે તેમણે ઉદ્ધાર કર્યો વિગેરે બાબતો જાણવી હોય તે આ પુસ્તક ચરિત્ર વાંચો. આ પ્રબ ધના કત્તાં ખુદ તે વિદ્વાન છે, કે જેમણે એ ઉદ્ધાર કાર્યમાં સર્વથી મુખ્ય ભાગ ભજવ્યો હતો. શ્રીશનું જય તીર્થનું આધુનિક અને પ્રાચિન પ્રમાણિક વર્ણન વાંચવું હોય અને તીથૉધિરાજના મહત્વનું ગાન કરવું હોય તો એકવાર આ પુસ્તક અવસ્થ. વાંચવું. આના પ્રારંભમાં સંપાદકે ૮૦ પૃષ્ટ જેટલી વિસ્તૃત “ મકા, રસીલી હિ દી ભાષામાં લખી છે, જેમાં અનેકાનેક ઐતિહાસિક હકીકતો લખવામાં આવી છે. પ્રારંભમાં આદિનાથ ભગવાન્તા મહાન મંદિરને સુંદર ફેટ પણ આપવામાં આવ્યા છે. કાગળ, છપાઈ, બાઈડીગ વિગેરે સર્વ ઉત્તમ પ્રકારનું કરવામાં આવ્યું છે.
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૃભાનું જ્ઞાનોકાર છપાતા ઉપયોગી પ્રો.
માંગીસંસક્ત સૂળ અવસૂરિ ટીકાના ગ્રંથા. ૯ સત્તરીય ઠાણ સટીક શા. ચુનીલાલ ખુબચંદ પાટણવાળા તરફથી. ર જ સિદ્ધ પ્રાકૃત સટીક ” પ્રાંતિજવાળા શેઠ કરમચંદની બીજી સ્ત્રીના સ્મરણાર્થે
- હા. રોડ મગનલાલ કરમચંદ તરફથી. કે “ રત્નોખરી સ્થા ” શા. હીરાચંદ મહેલચંદની દીકરી એન પશીબાઈ પાટણવાળ! ત. ૪. “દાનપ્રદીપ”
શા. મુળજી ધરમશી તથા દુલભજી ધરમશી પોરબંદરવાળા ત. ૫ બિશ્રીમહાવીર ચરિત્ર’ શા. જીવરાજ મતીચદ તથા પ્રેમજી ધરમશી પારખંદર. | શ્રી નેમચંદ્ર સુરિ કૃત. - વાળા તરફથી શા. મુળજી ધરમશીના સ્મરણાર્થ. ૬ શ્વથાનક પ્ર-સટીક શા, પ્રેમજી નાગરદાસની માતુશ્રી બાઈ રળીયાત”ાઈ માંગ.
રાળવાળા તરફથી. ૭ બુધહેતૃય ત્રિભંગી સટીક” શા. કુલચ'દ વેલજી માંગરોળવાળા તરફથી. ૮ સુમુખાદિમિત્ર ચતુષ્ક કથા’ શા. ઉત્તમચંદ હીરજી પ્રભાસ પાટણવાળા તરફથી. કે “ચૈત્યવદન મહાભાષ્ય” શા, હરખચંદ મકનજી પ્રભાસપાટણવાળા તરફથી. ૧૦ “પ્રતિક્રમણ ગભ હેતુ” શો. મનસુખલાલ લલ્લુભાઇ પેથાપુરવાળા તરફથી. ૧૧ “સસ્તાર પ્રકાણુ સુટીક” શા. ઘરમશી ગોવીંદજી માંગરોળવાળા તરફથી. | ૧૨ શ્રાવકધર્મ વિધિ પ્રકરણ સટીક” શા. જમનાદાસ મોરારજી માંગરોળવાળા તરફથી.'
8 ધર્મ પરિક્ષા જિનમડનુગણિકૃત” એ શ્રાવિકાઓ તરફથી. ૧૪ ૮પંચનિસથી સાવચરિ”
૧૫ પર્યત આરાધના સાવચૂરિ’ ૧૬ (પ્રજ્ઞાપના તૃતીયપદ સંગ્રહણીસાવચૂરિ”૧૭ (બુધદયસત્તા પ્રકરણ સાવચૂરિ” ૧૮ “પંચમહ”
| શેઠ રતનજી વીરજી ભાવનગરવાળા તરફથી. ૧૯ ધૂદ્દ ન સમુચ્ચય', શેઠ જીવણભાઈ જેચંદ ગાવાવાળા તરફથી. ૨૦ ૮ઉત્તરાધ્યયન સૂત્ર” શ્રીમદ્ બાબુ સાહેબ ચુનીલાલજી પન્નાલાલજી પાટણવાળા તરફથી !
ભાવવિજ્યજી કૃત ટીકા ૨૧ &શ્રી વિજયાદા કેવળ ચરિત્ર (મૂળ), પાટણ નિવાસી બેન રૂક્ષમણિા તરફથી.
- હાલમાં નવા ગ્રથા છપાવવાની થયેલી ચાના. નાના એવું સહ (વિસ્તારયુકત ટિધિપૂણી અને ઉપાધ્યાત સાથે ) १. विज्ञप्ति संग्रह.
ફિગવાન મહાવ. ( બે ભાગમાં ભાષાંતર વિગેરે ઉપગી માહિતી સાથે) 9 ના શૈક્ષ મણિત સંગ્રહ (જેન ઇતિહાસનાં અંગભૂત સાધન) ५जैन ऐतिहासिक रास संग्रह.६ भाचीन पांचमो कर्मग्रंथ. बाइमणीबाई
जामनगरवाळा तरफथी. ७ लिंगानुशासन-स्वोपज्ञ टीका, ८ धातुपारायण,
For Private And Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only