SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવન સાધ્યું. ૩૧૭ એટલું તેા નિર્વિવાદ છે કે સૌંદયે પોતાના વેશ અત્યારસુધીમાં ભળ્યે છે તે કરતાં અધિકગણા મહાન વેશ ભવિષ્યમાં ભજવશે. આપણને જે મુશ્કેલી નડે છે તે એ છે કે મહાન ભૌતિક લાભા એટલા બધા લલચાવે એવા છે કે આપણે ઉચ્ચતર ગુણા પ્રતિ દુલ ક્ષજ રહીએ છીએ, અને આપણું જીન ક્ષુદ્ર રીતે વહન કરીએ છીએ. આત્માની તૃષા તૃપ્ત કરનાર સૌંદર્ય સમાન એક પણ વસ્તુ દુનિયાની સપાટી ઉપર નથી. અનાવ એક વૃદ્ધ મુસાફર પાતાની મુસાફરી વિષે લખતાં એક વર્ણવે છે કે તેની મુસાફરી દરમ્યાન તે એક વૃદ્ધ સ્ત્રીને મળ્યા હતા, જે સ્ત્રી એક શીશીમાંથી કંઈ પ્રવાહી વસ્તુ ભૂમિ ઉપર છાંટતી હતી. જ્યારે શીશી ખાલી થઈ જતી ત્યારે તે ફરી વખત ભરીને પહેલાંની જેમ વારંવાર કર્યા કરતી. જે મિત્રને તેણે આ વૃત્તાંત કહ્યો તેણે તેને કહ્યું કે તેને તે સ્ત્રીના પરિચય છે અને તે સ્ત્રીને પુષ્પાપર અપ્રતિમ સ્નેહુ છે, અને “રસ્તે ચાલતાં તુ પુષ્પા વેરજે, કેમકે તુ તેજ રસ્તે થઇને ફ્રી વખત પસાર થવાના નથી.” એ વચના પ્રમાણે વર્તાતી હતી. તેણે કહ્યું કે જે જે પ્રદેશેામાં તેણે મુસાફરી કરી છે તે તે પ્રદેશેાના સૌંદર્ય માં તેની પુષ્પબીજ વેરવાની ટેવથી અત્યત વધારા થયા છે. સૌંદર્ય પ્રસારવાના આ સ્રીના અવિચ્છિન્ન પ્રયત્નથી અને તેના સૌંદર્ય પરના સ્નેહુથી અનેક રસ્તાએએ સુંદરતા અને નવીન’સ્વરૂપ ધારણ કર્યું છે. જેમ જેમ આપણે જીવનપથપર આગળ વધીએ તેમ તેમ જો આપણે સૌંદર્યના સ્નેહને કેળવીએ અને સૌંદર્ય ખીજ સત્ર પાથરીએ તે આ પૃથ્વી અલ્પકાળમાં સ્વર્ગ સમાન મની ય. સૌંદર્ય પારખવાની જે શક્તિ ઘણાખરા લેાકેામાં બિલ્કુલ વિકાસ પામ્યા વગર દબાઈ જાય છે, તે શક્તિને ખીલવવાને અને જીવન સમય અનાવવાને વેંકેશન કેવી સરસ તક છે? કેટલાકને તે તે કુદરતના સાંદર્ય અને લાવણ્યના નિવાસ સ્થાનમાં જવા સમાન છે. તે ખીણમાં, પર્વતામાં, પુષ્પામાં, ઝરાઓમાં, અને નદીઓમાં જે વિભૂતિ અને મેાહિની અનુભવે છે તે દેવાને પણ ચકિત કરે તેવી હાય છે; પરંતુ આ સૌંદય અને વિભૂતિ દ્રવ્યથી અપ્રાપ્ય છે. જે લેકે તેને જુએ છે અને જે તેની કિ ંમત જાણે છે તેઓને માટે તે વસ્તુએ છે. કુદરતમાં જે સાંઢ છે તેની ચમત્કારિક શક્તિનું તમને કઢિ ભાન થયું છે? જો ન થયુ હોય તે તમે આનંદ પ્રાપ્ત કરવાના ખરેખર પ્રસંગ ખાય છે. સુદર ચારિત્ર્ય, લાવણ્યમય રીતભાત, આકર્ષક અને રમ્ય આકૃતિ, દ્વિવ્ય વ ન-આ સર્વના આપણે જન્મથી અધિકારી છીએ. છતાં પણ આપણામાંના કેટલા For Private And Personal Use Only
SR No.531168
Book TitleAtmanand Prakash Pustak 014 Ank 12
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1916
Total Pages49
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy