SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આસક્તિ રહિત ક ૩૦૧ શાસ્ત્રકારીએ એક બીજે મા “ આસક્તિ રહિત કમ ” ના સ્થાપેલા છે. આ માર્ગ એ શીખવે છે કે મનુષ્ય સંસારમાં રહેવા છતા, સંસારનું પ્રત્યેક કાર્ય ધ્યાનપૂર્વક કાળજીથી કરતા હાવા છતાં, તે અમ ધપણે કેવી રીતે રહી શકે. આત્મબંધ રહિતપણે-ઉદાસીનપણું-સમભાવપૂર્ણાંક સંસારના કાર્યો કરવા બાબત શાસ્રોમાં સ્થળે સ્થળે ઉલ્લેખ જોવામાં આવે છે. આ માર્ગને અન્ય દનામાં “ ક ચેગ ” કહેવામાં આવે છે. આપણે તેને “ અખંધ યાગ નામ કહીશુ. આ યુગમાં આ માર્ગ અધિક અનુકૂળતાવાળા અમને જણાય છે. વમાન જમાનામાં મનુષ્યાને અસાધારણ બુદ્ધિંગત ચિંતન, મનન, અને તત્વ શાધન માટે ભાગ્યેજ અવકાશ રહેતા જણાય છે. મનેા-સંયમ પણ તે જ પ્રકારે જનસમાજના મેાટા ભાગ માટે દુષ્કર અને કઠિન જણાય છે. વ્યવહારના બધા કાર્યો કરવા છતાં નવા કર્મોની જાળમાં ન ફસાવુ, અને તે સાથે જીના કર્મો અને સંસ્કારોને નષ્ટ કરતા જવું એ આ યુગમાં સૈા કરતાં અનુકૂળ રસ્તા જણાય છે. આથી આ સ્થળે હમે એ વિષયના વિવેચનમાં ઉતરવાનું યોગ્ય વિચાયું છે. તેમ છતાં હમારે આ સ્થળે કહેવુ જોઇએ કે મનુષ્ય પોતાની પ્રકૃતિને અનુકૂળ પડે તેવા ગમે તે માર્ગ ગ્રહણ કરે છતાં તે સ્વીકારેલા માર્ગ સિવાય અન્ય માર્ગો તરફ તે લેશ પણ ઉપેક્ષા રાખે એ અયોગ્ય અને હાનિકર છે. મેાક્ષમાર્ગના બધા ફાંટાઓ એક ખીજા સાથે એવા સંકળાએલા છે કે કાઈ પણ મુમુક્ષુ તે સર્વમાંથી એક પણ કાંટાના અનાદર કરે તેા તે ચાલી શકે જ નહીં. સ માર્ગાની ચેાગ્ય કદર તેણે ખુઝવી જોઇએ, દરેકનું રહસ્ય ચને સાર તત્વતેણે સમજવુ જોઇએ; પરંતુ એ સ માંથી એક માર્ગનું પ્રાધાન્ય તેના અંત:કરણ ઉપર હાવુ જોઇએ. “ અબંધ ચેાગ ” અથવા આસક્તિ રહિતપણે વ્યવહાર પ્રવૃત્તિના વિજ્ઞાનમાં ઉતરતા પહેલા હમારે એક વાત સ્પષ્ટપણે પ્રતિપાદન કરવાની રહે છે, આ બધા શિક્ષણુનું, ચાગ માર્ગના અવલંબનનું, વિવિધ પ્રકારની ક્રિયાનું, વિધિઓનુ, આચરણાનું અંતિમ લક્ષ્ય શુ છે ? એ બધાંના અર્થ શું ? આ સર્વ પ્રયત્નાદ્વારા આત્મા કઈ વસ્તુ શોધે છે ? જીવનના, સંવનના, વિકાસના, ઉન્નતિના અ શું ? પ્રાણીમાત્રના વિશમરહિત પ્રયત્ન છેવટ કયા ફળના દાવા રાખે છે ? આ બધા પ્રશ્નના પ્રત્યેક મુમુક્ષુના હૃદયમાં સ્વાભાવિકપણે પ્રકટે છે. ઘણા લેાકા એ સવાલના ઉત્તર માગે છે. મહાજાએ એ પ્ર^નાના ઉત્તર ગત કાળમાં આપેલ છે. હમે એ ઉત્તર ટુકામાં આપીશું. અને તે આ છે:— મનુષ્ય પ્રયત્નના ચરમ ઉદ્દેશ એ છે કે આત્માના વિકાસ કરી આખરે તેના પરમ આત્મામાં લય કરવા, અર્થાત્ ઇશ્વર સાથે તેના અભેદભાવ–એકતા સિદ્ધ For Private And Personal Use Only
SR No.531168
Book TitleAtmanand Prakash Pustak 014 Ank 12
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1916
Total Pages49
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy