Page #1
--------------------------------------------------------------------------
________________
महायोगी मानंहधन
એક અધ્યયન
T કુમારપાળ દેસાઈની વિવેચનાત્મક ગદ્યશૈલીમાં વિવરણાત્મક વિશદતા, વક્તવ્યની પારદર્શકતા, ભાષાની સરળતા, પ્રૌઢિ અને શાલીનતા જેવાં તત્ત્વો અનાયાસ પ્રકટી રહ્યાં છે. તેથી એમાં ક્યાંય પાંડિત્યની કુબોધતા નથી. યથાવકાશ મુળ ગ્રંથોનાં દૃષ્ટાંતો-અવતરણો એમનાં સંશોધન-વિવેચનને પ્રમાણભૂતતા અર્પે છે. આવી સંશોધનૂત આલોચના એમનું મૂલ્યવાન પ્રદાન છે.
– ડૉ. ભાનુપ્રસાદ પંડ્યા
Page #2
--------------------------------------------------------------------------
________________
અર્પણ
એનુક્રમ
સૌજન્યશીલ સારસ્વત પં. દલસુખભાઈ માલવણિયાને
૧. જીવન ૨. કવન ૩. પરંપરા અને આનંદધન ૪. સ્તવનોની સંખ્યા ૫. છેલ્લાં બે સ્તવનો ૬. સ્તવનોનું ભાષાસ્વરૂપ
૧૧૭ ૭. આનંદઘનનો પદવૈભવ
૧૨૫ ૮, યોગમાર્ગીય રહસ્યવાદી કવિતા
૧૩૯ ૯. આનંદઘન અને યશોવિજય
૧૪૯ ૧૦. આનંદઘન : કબીર, મીરાં અને અખાના સંદર્ભમાં ૧૫૭ ૧૧. પાદટીપ
૧૭૮ ૧૨. આનંદઘન : સંદર્ભ-સાહિત્ય
૧૮૭
સાદર
Page #3
--------------------------------------------------------------------------
________________
निवेहन
મધ્યકાલીન સંત પરંપરામાં કવિત્વ અને અધ્યાત્મનું એક ઉત્તુંગ શિખર એટલે મહાયોગી આનંદઘન. એમનાં સ્તવનો અને પદોમાં એક રહસ્યવાદી કવિ તરીકેની એમની ગરિમાનો સતત અનુભવ થતો રહે છે, આથી જ કાવ્યરસિકથી માંડીને અધ્યાત્મરસિક સુધીના સહુ કોઈ મહાયોગી આનંદઘનજીનાં પદો. અને સ્તવનોમાં કાવ્યમસ્તી કે યોગાનંદનો અનુભવ કરે છે. સ્તવનમાં ગહન સિદ્ધાંતબોધ, વ્યાપક શાસ્ત્રદૃષ્ટિ અને ઘૂંટાઈ ઘૂંટાઈને આવતો ઊર્મિનો કવિત્વમય ઉછાળ, ભાવોની રમણીય લીલાનો અનુભવ થાય છે.
એક વાર મારા પિતાશ્રી જયભિખનુને મળવા માટે ગુજરાતના સમર્થ નવલિકાકાર ધૂમકેતુ આવ્યા હતા. એમણે વાતવાતમાં ‘જયભિખ્ખું ને હળવી ટકોર કરતાં કહ્યું કે આનંદઘન અને મીરાં અધ્યાત્મ અને કવિતાની ઊંચી કોટિએ બિરાજમાન છે. પરંતુ મીરાં હિંદુઓ પાસે આવી, તેથી આખા વિશ્વની મહાન કવિયત્રી બની અને આનંદઘન જૈન સમાજ પાસે રહ્યા, તો એમની ઓળખ માત્ર સમાજ પૂરતી સીમિત રહી ગઈ.
સર્જક ધૂમકેતુએ કરેલો વ્યંગ સ્મરણમાં રહ્યો હતો અને તેથી ગુજરાતી વિષયમાં મહાનિબંધ લખતી વખતે આ વિષય પર, અભ્યાસ કરવાનું મન થયું. મહાનિબંધના મારા માર્ગદર્શક ડૉ. ધીરુભાઈ ઠાકર પાસેથી આ વિષયમાં મૂલ્યવાન માર્ગદર્શન મળ્યું અને તેને પરિણામે ‘આનંદઘન : એક અધ્યયન” નામનો ગ્રંથ તૈયાર કર્યો.
આ ગ્રંથમાં અપાયેલ સામગ્રીમાં હસ્તપ્રતોના સંશોધન દરમ્યાન આનંદથનનાં આઠ અપ્રગટ પદો અને બે સ્તવનો મળી
આવ્યાં છે. ઉપરાંત સિદ્ધતુર્વિશતા નામનું એક સંસ્કૃત સ્તવન પણ પ્રાપ્ત થયું છે. આ કૃતિઓની પ્રમાણભૂતતા અને વિશેષતા પરત્વે પણ પ્રસંગોપાત વિચાર કરેલો છે. આનંદઘનને નામે પાછળથી ચડેલાં પદોના તેમજ એમની કહેવાતી પાંચ સજઝાયોના કર્તુત્વ વિશે પણ નિર્ણયાત્મક ચર્ચા કરેલી છે.
અત્યાર સુધી દંતકથાઓને આધારે આનંદઘનના જીવન અને કવનને લગતી હકીકતો તારવવાના પ્રયાસો થયેલા છે. આ હકીકતોની પાછળ રહેલી કિંવદન્તીઓની અવિશ્વસનીયતાને ગાળી નાખીને પ્રમાણભૂત પ્રતીત થાય તેટલી જ હકીકતને અહીં ઉપસાવવાનો પ્રયત્ન કર્યો છે. મહાયોગી આનંદઘનના જીવનને લગતી અમુક હકીકત પર નવો પ્રકાશ પાડતો ઉલ્લેખ “શ્રી સમેતશિખર તીર્થના ઢાળિયાંમાંથી પ્રાપ્ત થયેલ છે.
આનંદઘનનો જીવનકાળ, તત્કાલીન રાજ કીય અને ધાર્મિક પરિસ્થિતિ, સમકાલીન સમાજ પ્રત્યેનું આનંદઘનનું વલણ, ઉપાધ્યાય યશોવિજય જેવા જૈન કવિઓની તુલનાએ આનંદઘનનાં દર્શન-કવનની વિશેષતાઓ અને મર્યાદાઓ, જૈન પરંપરામાં આનંદઘનનું સ્થાન, સ્તવનોનો બોધ, સ્તવનો અને પદોની તુલના, આનંદઘન નામના અન્ય કવિઓ વગેરે અન્ય મુદ્દાઓની પણ તદ્વિષયક પ્રકાશિત સામગ્રીને આલોચના કરતાં કરતાં જરૂરી છણાવટ કરી છે.
મહાયોગી આનંદઘનજી વિશે મહાનિબંધ લખ્યા બાદ લખાયેલા લેખોનો પણ આ ગ્રંથમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ‘આનંદઘનજીની યોગમાર્ગીય રહસ્યવાદી કવિતા'એ લેખમાં એમનાં પદો અને સ્તવનોમાં મળતી યોગની પરિભાષાની ચર્ચા કરી છે, જ્યારે મહાયોગી આનંદઘન સાથે ઉપાધ્યાય યશોવિજયજી, કબીર, મીરાં અને અખાના કાવ્યસર્જન સાથે તુલનાત્મક અભ્યાસ કર્યો છે. શ્રી કનુભાઈ શાહ અને શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરના સહયોગથી અભ્યાસીઓને ઉપયોગી બની રહે તેવી આનંદઘન વિશેની સંદર્ભ-સામગ્રી આપવામાં આવી છે.
આ ગ્રંથમાં સ્તવનોની શુદ્ધ વાચના વિષયક સંશોધન અને પાઠાંતરો પુસ્તકનું કદ વધી જવાના ભયને લીધે આપવામાં આવ્યા નથી. જિજ્ઞાસુઓને એ સામગ્રી અગાઉ પ્રકાશિત થયેલા ‘આનંદઘન : એક અધ્યયન’ પુસ્તકમાંથી મળી રહેશે.
આશા છે કે આ વિષયના અભ્યાસીઓને ગ્રંથ ઉપયોગી બનશે. ૧૯ મે, ૨૦૧૧
-કુમારપાળ દેસાઈ
Page #4
--------------------------------------------------------------------------
________________
જીવન
આનંદઘનજીનો સમય આશરે વિ. સં. ૧૯૬૦ થી વિ. સં. ૧૭૩૦ સુધીનો ગણાય. ભારતની રાજકીય તવારીખની દૃષ્ટિએ આ સમય એ શહેનશાહ અકબરનાં અંતિમ વર્ષોથી શરૂ થઈને જહાંગીર અને શાહજહાંના અમલ પછી ઔરંગઝેબના રાજ્યકાળનાં પ્રારંભનાં પંદર વર્ષો સુધી પથરાયેલો ગણાય. આનંદઘનજીની જન્મભૂમિ રાજસ્થાન હોવાથી એમના જીવનનાં પ્રારંભનાં વર્ષો રાજસ્થાનમાં વીત્યાં હતાં. આ વર્ષોમાં રાજસ્થાનમાં રાજકીય સંઘર્ષ પરાકાષ્ઠાએ હતો. વિ. સં. ૧૬પ૩ની મહા સુદ ૧૧ને દિવસે મહારાણા પ્રતાપનો સ્વર્ગવાસ થયો. પ્રતાપના સ્વર્ગવાસ પછી પણ અકબરની મેવાડ તાબે કરવાની ઇચ્છા એટલી જ તીવ્ર રહી. એણે શાહજાદા સલીમને મહારાણા અમરસિંહ સામે લડવા મોકલ્યો પણ એમાં ફાવ્યો નહીં. ફરી પોતાના રાજ્યકાળના અડતાલીસમા વર્ષે વિ. સં. ૧૯૬૦માં દશેરાના દિવસે શાહજાદા સલીમને વિશાળ સેના અને શુરવીર સોદાગરો સાથે મેવાડ પર ચડાઈ કરવા મોકલ્યો, પણ સલીમને સફળતા ન મળી. વિ. સં. ૧૯૬૨ના કારતક સુદ ૧૪ને મંગળવારે શહેનશાહ અકબરનું અવસાન થતાં જહાંગીર ગાદીએ આવ્યો. મેવાડની સ્વતંત્રતા અને તેનું અણનમ ગૌરવ જહાંગીરને ખૂંચતાં હતાં. આથી તેણે મેવાડ પર એક પછી એક આક્રમણો કર્યા. શાહજાદા પરવેઝ , મહોબ્બતખાન
Page #5
--------------------------------------------------------------------------
________________
અને અબ્દુલ્લાખાની આગેવાની હેઠળ કરેલી ચડાઈઓ નિષ્ફળ ગઈ. પરિણામે જહાંગીર પોતે અજમેર આવીને રહ્યો. શાહજાદા ખુર્રમને લડવા મોકલ્યો અને ચારે તરફથી મેવાડને ઘેરી લીધું. મેવાડના મહારાણા અમરસિંહને સુલેહ કરવી પડી. ચારસો વર્ષના મેવાડના સંઘર્ષનો અંત આવ્યો. આ સુલેહ પછી પણ મેવાડના મહારાણા મોગલોની કદમબોસી કરવાને બદલે સ્વતંત્ર રીતે વર્તતા હતા. આ પછી અમરસિંહ, કર્ણસિંહ, જગતસિંહ અને રાજસિંહ (પ્રથમ) મેવાડની ગાદીએ આવ્યા. વિ. સં. ૧૭૭પના શ્રાવણ સુદ ૩ના દિવસે ઔરંગઝેબ મોગલ રાજ્યનો સ્વામી બન્યો. ધર્મઝનૂનથી પ્રેરાઈને તેણે પરધર્મીઓનાં મંદિરો અને પાઠશાળાઓ તોડવાની આજ્ઞા આપી. આ માટે ઠેર ઠેર અધિકારીઓ નીમ્યા અને એમના કાર્યના નિરીક્ષણ માટે એક ઉચ્ચ અધિકારી નીમ્યો. આ સમયે પોતાના ધર્મની આરાધ્યા મૂર્તિઓને બચાવવા માટે બધા મેવાડમાં દોડી આવવા લાગ્યા અને મેવાડે એ સૌને આશ્રય આપ્યો.* ઉત્તરમાં મેવાડના મહારાણા રાજ સિંહ અને દક્ષિણમાં શિવાજી એ બંને ઔરંગઝેબના પ્રબળ હરીફો બન્યા. વિ. સં. ૧૭૨૭માં શિવાજીએ ઔરંગઝેબના તાબાના પ્રદેશ પર આક્રમણ શરૂ કરી દીધું.
ગુજરાતની પરિસ્થિતિ આનંદઘનજીનો સમયની ગુજરાતની રાજ કીય પરિસ્થિતિ જોઈએ તો મોગલ શહેનશાહના સૂબાઓ ગુજરાતનો વહીવટ ચલાવતા હતા. વિ. સં. ૧૯૫૭ થી ૧૯૬૨ દરમ્યાન મીરઝા અઝીઝ કોકાએ આગ્રામાં રહીને ગુજરાતનો વહીવટ ચલાવ્યો. બાદશાહ જહાંગીરના રાજ્યઅમલ દરમ્યાન ગુજરાતમાં આઠ જેટલા મોગલ સૂબેદારો આવી ગયા. જહાંગીર એના સ્મરણગ્રંથ ‘તુઝુકે જહાંગીરી'માં નોંધ છે કે એને ગુજરાતની મુલાકાત લેવાની તીવ્ર ઇચ્છા હતી. પોતે કદી કર્યો ન હતો તે હાથીનો શિકાર કરવા માટે અને પોતે કદી જોયો ન હતો તે ખારો સમુદ્ર જોવા માટે જહાંગીર ગુજરાતમાં આવ્યો. ખંભાતમાં દસ દિવસ દરિયાઈ સફરની મોજ માણી અને પંચમહાલનાં જંગલોમાં હાથીનો શિકાર કર્યો. શાહજાદા શાહજહાંએ જહાંગીર સામે બંડ કર્યું અને આ આંતરવિગ્રહની અસર ગુજરાત પર પડી. શાહજહાંના અમલ દરમ્યાન આરંભનાં આઠ વર્ષોમાં ગુજરાતમાં પાંચ સુબેદાર બદલાયા. ઈ. સ. ૧૭૦૧માં ગુજરાતની તવારીખમાં નોંધપાત્ર બનાવ બન્યો. બાદશાહ શાહજહાંએ ૨૭ વર્ષના ઔરંગઝેબને ગુજરાતના સુબેદાર તરીકે મોકલ્યો. ઔરંગઝેબની પરધર્મ પ્રત્યેની અસહિષ્ણુતા આ સમયે જોવા મળે છે. ‘મિરાતે અહમદી'ના લેખકના કહેવા મુજબ અમદાવાદના સરસપુર વિસ્તારમાં આવેલા ચિંતામણિ-મંદિરને ‘કુવ્રત-ઉર્દૂ
મહાયોગી આનંદથન
ઇસ્લામ’ નામની મસ્જિદમાં ફેરવી નાખવા ઔરંગઝેબે હુકમ કર્યો હતો અને તેનો અમલ કરવામાં આવ્યો હતો. જોકે એ પછી બાદશાહ શાહજહાંએ જૈન શ્રેષ્ઠી શાંતિદાસ ઝવેરીને એમની મૂળ માલિકીનું આ મંદિર પાછું સોંપવા ફરમાન કર્યું હતું. એ ઇમારતમાં જે ફકીરો અને ભિખારીઓ રહેતા હતા તેમને માટે અને મંદિરમાંથી માલસામાનની ચોરી કરી ગયેલા વહોરાઓ માટે કેટલાક આદેશ આપવામાં આવ્યા હતા. આ ફરમાન પરથી મોગલદરબારમાં શાંતિદાસ ઝવેરીનો પ્રબળ પ્રભાવ અને ઊંચી પ્રતિષ્ઠા હોવાનું પ્રગટ થાય છે. દારાસિકોહ, શાઈસ્તખાન અને મુરાદબલ ગુજરાતના સૂબેદાર તરીકે આવ્યા અને આ સમયે મોગલ શહેનશાહત મેળવવાના જહાંગીરના પુત્રોના રાજ્યપ્રપંચની ગુજરાત પર અસર થઈ. વિ. સં. ૧૭૧૧માં ઔરંગઝેબે ગુજરાતની પ્રજાના ધાર્મિક અને સામાજિક ઉત્સવો સામે મનાઈ ફરમાવી હતી. દિવાળીની રાત્રે કરવામાં આવતી રોશની અને હોળીના તહેવારમાં પ્રગટાવવામાં આવતી હોળીનો વિરોધ કર્યો. આ વિગતોની નોંધ ‘મિરાતે અહમદીનાં ફરમાનોમાંથી મળે છે.
આ રીતે આનંદઘનજીના સમય દરમ્યાન રાજસ્થાનની સ્થિતિ રાજકીય સંઘર્ષોથી ક્ષુબ્ધ રહી, તો ગુજરાતના સૂબા તરીકે ઔરંગઝેબ આવતાં ગુજરાતની ધાર્મિક સ્થિતિ પણ ડામાડોળ બની હતી. ધર્મરક્ષક સાધુસંતોનો અડીખમ સાંસ્કૃતિક દુર્ગ એની સામે ટક્કર લેતો ઊભો હતો. આ સમયની આથી વિશેષ ઐતિહાસિક ઘટનાઓનું કે આર્થિક પરિસ્થિતિઓનું વર્ણન રાજ કીય કે પ્રજાકીય ઇતિહાસમાં મહત્ત્વનું બની રહે, પરંતુ આનંદઘન જેવા સાધકનાં જીવન અને કવન માટે અન્ય વિગતો પ્રસ્તુત ગણાય નહીં. આ સાધકો તો બહિરંગી સુષ્ટિના રસાભાસોમાં ફસાયા વગર વિશ્વના અંતરંગમાં બિરાજતા પરમચૈતન્ય સાથે સમાધિ સાધતા હતા. દુનિયાની આળપંપાળને જંજાળ માનીને એ જગતની જવનિકા પાછળ છુપાયેલા પરમતત્ત્વને શોધવા પ્રયત્ન કરતા, ચર્મચક્ષુ દ્વારા જે પદાર્થ પકડમાં આવતો નહીં, તેને આંતરચક્ષુ વડે પામવાનો પ્રયાસ કરતા. આનંદઘનનાં જીવન અને કવનમાં નગદ સત્યની શોધની ઝંખના હતી. બાહ્ય પરિસ્થિતિ, આસપાસની પ્રવૃત્તિઓનો ઝંઝાવાત, દૃશ્યમાન ઘટનાઓ એ બધાંને ઓળંગીને આ સાધક પરમતત્ત્વની પ્રાપ્તિ માટે મથતા.
જૈન ધર્મ અને સાહિત્ય યોગી આનંદઘનના સમયની જૈન ધર્મની પરિસ્થિતિ જોઈએ. વિક્રમના સોળમા શતકમાં જૈન ભંડારોમાં શુદ્ધ હસ્તપ્રતો તૈયાર કરવાની અને ભંડારોને વ્યવસ્થિત ગોઠવવાની જ્ઞાનપ્રવૃત્તિ શરૂ થઈ હતી. એની સાથે સાહિત્યસર્જનની
જીવન
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રવૃત્તિ પણ વિકસવા માંડી હતી. આ ભંડારોએ વિદ્વાનોને જ્ઞાનપ્રવૃત્તિ કરવા માટે ઘણી અનુકુળતા કરી આપી હતી. વિક્રમના સત્તરમા શતકમાં એકલા તપાગચ્છમાં બાવન પંડિતો થયા હતા. ઘણાં વર્ષો પછી ધર્મપ્રવૃત્તિ માટે આવો અનુકૂળ સમય આવ્યો હતો.
બીજી બાજુ જૈન સાધુઓ જ્ઞાન અને વૈરાગ્ય દ્વારા જૈન ધર્મનો પ્રભાવ ફેલાવતા હતા. તપાગચ્છના હીરવિજયસૂરિએ શહેનશાહ અકબરને જૈન ધર્મનું સ્વરૂપ સમજાવ્યું હતું. જૈન ધર્મનાં પાંચ વ્રતોનો ઉપદેશ આપ્યો હતો. અકબરે આ જૈન સૂરિને કેટલીક ભેટ આપવાની ઇચ્છા રાખી ત્યારે અપરિગ્રહી સાધુ માટે કોઈ પણ ભેટ અસ્વીકાર્ય છે એમ કહ્યું. બાદશાહ અકબરે અત્યંત આગ્રહ કરતાં હીરવિજયસૂરિએ કહ્યું કે, બંદીવાનને કેદમાંથી મુક્ત કરો અને પાંજરામાં પૂરેલાં પક્ષીઓને છોડી દો. આ ઉપરાંત પર્યુષણના આઠ દિવસ હિંસાનો નિષેધ ફરમાવ્યો. વસ્તુત: એ આઠ દિવસમાં બાદશાહે પોતાના ચાર દિવસ ઉમેરીને બાર દિવસ સમસ્ત રાજ્યમાં “અમારિ ” પ્રવર્તે તેવું ફરમાન કર્યું. આ સમયે હીરવિજયસૂરિને “જગદ્ગુરુ”નું બિરુદ આપ્યું. અકબર પર અહિંસાની ભાવનાનો પ્રભાવ એટલો બધો પડ્યો કે એક વર્ષમાં છ મહિના કોઈ જીવની હિંસા ન કરવાનો પછીથી એણે હુકમ કર્યો હતો.૧૦ હીરવિજયસૂરિ પછી અકબરના દરબારમાં શાંતિચંદ્રસૂરિ અને ભાનચંદ્રસૂરિએ મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું. ભાનુચંદ્રસૂરિએ શત્રુંજય તીર્થની યાત્રાએ આવતા યાત્રાળુઓ પરનો કર માફ કરવા એકબરને વિનંતી કરી અને એકબરે એનો સ્વીકાર પણ કર્યો. આ પછી વિજયસેનસૂરિ અકબરના આમંત્રણને માન આપીને દિલ્હી ગયા. બાદશાહના દરબારના ૩૬૬ બ્રાહ્મણોને વાદવિવાદમાં હરાવ્યા. આથી બાદશાહ અકબરે વિજયસેનસૂરિને “સવાઈ હીરવિજયસૂરિ” (હીરવિજયસૂરિથી પણ ચડ્યા તે બતાવતું) બિરુદ આપ્યું. આ વિજયસેનસૂરિએ અમદાવાદના સૂબા મીરઝા અઝીઝ કોકાને પોતાના ઉપદેશથી પ્રસન્ન કર્યો હતો.'' સિદ્ધિચંદ્રસૂરિની શતાવધાનની શક્તિ જોઈને બાદશાહ અકબરે એમને “ખુશફહેમ ની માનભરી પદવી આપી હતી.૧૨ “આઇને અકબરી "માં અકબરના દરબારના વિદ્વાનોની યાદીમાં આવતા “હરિજીસુર”, બિજ ઈસેનસુર” અને “ભાનુચંદ” એમ ત્રણ નામો અનુક્રમે હીરવિજયસૂરિ, વિજયસેનસૂરિ અને ભાનચંદ્ર ઉપાધ્યાયનાં નામો સૂચવે છે.૧૩ શ્રી વિજયસેનસૂરિની પાટે આવેલા શ્રી વિજયદેવસૂરિને બાદશાહ જહાંગીરે એમની તપશ્ચર્યાથી મુગ્ધ થઈને માંડવગઢમાં “જહાંગીરી મહાતપા"નું બિરુદ આપ્યું હતું. ઉપાધ્યાય વિવેકહર્ષે કચ્છના રાજા ભારમલ્લવિ. સં. ૧૬૪૨ થી ૧૬૮૮)ને ઉપદેશ આપ્યો અને રાજ્યમાં
મહાયોગી આનંદઘન
અહિંસાની ભાવના પ્રવર્તાવી. આ સમયે અહિંસાના પ્રવર્તનમાં, જજિયાવેરો દૂર કરવામાં તેમજ ધર્મતીર્થો રચવામાં અને સંઘો કાઢવામાં જૈન ધર્મીઓએ મહત્ત્વનો ફાળો આપ્યો હતો.
તપાગચ્છના શ્રી વિજયદેવસૂરિ પછી વિજયસિંહસૂરિ અને વિજયપ્રભસૂરિના સમયમાં ધર્મપ્રવૃત્તિ અને ધર્મમહોત્સવો થતા રહ્યા. આ પછી તપાગચ્છમાં કેટલાંક કારણોસર બે આચાર્યોની જરૂર જણાતાં શ્રી વિજયદેવસૂરિ અને શ્રી વિજયઆનંદસૂરિને ગચ્છાધિપતિ બનાવવામાં આવ્યા હતા, પણ આગળ જતાં આમાંથી તપાગચ્છમાં બે વિભાગ પડી ગયા હતા. એક શાખા “દેવસુર” અને બીજી શાખા “અણસુર” તરીકે ઓળખાતી હતી.
શ્રી વિજયસિંહસૂરિના શિષ્ય શ્રીમદ્ સત્યવિજયજીએ સૂરિપદ સ્વીકારવાને બદલે સાધુસમાજમાં પેઠેલી ક્રિયાશિથિલતાને દૂર કરવા માટે કિયોદ્ધાર કરવા ગુરુની અનુમતિ મેળવી. તીવ્ર વૈરાગ્ય દાખવીને શ્રીમદ્ સત્યવિજયજીએ ધર્મપ્રભાવના માટે પ્રયત્નો કર્યા. જો કે એ સમયના સમાજે એમને ઉમળકાભેર પ્રતિભાવ આપ્યો નહોતો. આમાં ઉપાધ્યાય યશોવિજયજીએ પં. સત્યવિજયજીને સાથ આપ્યો હતો. આ સત્યવિજયજી આનંદઘનજીના મોટા ભાઈ હતા, એવો ઉલ્લેખ મળે છે. આ રીતે સત્યવિજયજી, આનંદઘનજી અને યશોવિજયજી સમકાલીન હતા.
ત્રણ પ્રતાપી સાધુપુરુષો આનંદઘનજીના સમયની જૈન ધર્મની પરિસ્થિતિનો વિચાર કરીએ તો ત્રણ પ્રતાપી સાધુપુરુષો સમાજ પર ઝળહળતો પ્રકાશ પાથરી રહ્યા હતા. પં. સત્યવિજયજીમાં ક્રિયા, આનંદઘનજીમાં યોગ અને યશોવિજયજીમાં જ્ઞાન એમ આત્મજ્ઞાનનાં ત્રણ અંગોનો ત્રિવેણીસંગમ સધાયો હતો. આ ત્રણે મહાપુરુષ પરસ્પરના ગાઢ સંપર્કમાં હોવા છતાં એમણે પોતાના સાધનામાર્ગની આગવી રીતે જાળવી રાખી હતી. ૫, સત્યવિજયજી સાથે આનંદઘનજીનો અને યશોવિજયજીનો તેમજ આનંદઘનજી સાથે શ્રી સત્યવિજયજી અને યશોવિજયજીનો મેળાપ પ્રમાણસિદ્ધ છે. પં. સત્યવિજયજીએ ક્રિયા-ઉદ્ધાર માટે સૂરિપદ સ્વીકાર્યું નહીં. તેઓ સંવેગમાર્ગ પર આગળ ચાલ્યા.૧૪ આનંદઘનજી તો નિજાનંદની મસ્તીમાં ડૂબેલા યોગ અને આધ્યાત્મના માર્ગે અહર્નિશ આગળ વધતા યોગી જ હતા. એ જ રીતે ઉપાધ્યાય યશોવિજયજી જ્ઞાની અને દીર્ઘદર્શી મહાત્મા હતા. આ ત્રણે સાધુપુરુષોએ પોતાના સાધુસમાજમાં ચાલતી શિથિલતા જોઈ અને એને છાવરવાને બદલે એના પર સ્પષ્ટ શબ્દોમાં પ્રહાર કરી સાચા માર્ગ તરફ અંગુલિનિર્દેશ કર્યો.
જીવન
Page #7
--------------------------------------------------------------------------
________________
આનંદઘનજીનાં સ્તવનોમાંથી એ સમયની ધાર્મિક સ્થિતિનો ખ્યાલ મળે છે. આ સમયે તપાગચ્છના “દેવસુર” અને “અણસુર ” એ બે મોટા પક્ષભેદ ચાલતા હતા. સાગર ગ૭નું પણ એ વખતમાં ખૂબ જોર હતું.૧૬ વળી શ્વેતાંબર મૂર્તિપૂજ કમાંથી જુદા પડીને શું કામત અને અન્ય મત નીકળ્યા હતા. એમની સાથે પણ વિરોધ ચાલતો હતો. વિ. સં. ૧૯૧૭માં ધર્મસાગરે તપાગચ્છ જ સાચો અને બીજા બધા ગચ્છ ખોટા એમ જણાવી ઉગ્ર પ્રહાર કરતા ગ્રંથો રચ્યા; જેને કારણે જૈન સમાજમાં જુદા જુદા ગચ્છ વચ્ચે અશાંતિ જાગી. ‘મિરાતે અહમદી'માં પણ જૈન સમાજ માં ૮૪ ગચ્છ અસ્તિત્વમાં હતા, એવી નોંધ મળે છે. અસવા ગચ્છ, જરાવલ ગચ્છ, કંકરા, બેરંટીઆ, ભરૂચા, આનપૂજા, અઢાવૈયા, કોડવીઆ, વેકોદીઆ, રહમ સાલીચા, મોડાસીઆ, વાસીઆ, કચ્છપાલીઆ, ઘોઘાવાલ, વડોદરીઆ, ખંભાતીઆ, બ્રહ્મના, ઝાલોરા, ભૂખડીઆ, ચિતોડા, બાપરવાલ, મોઢાહદીઆ, સાખોદ્રા, કુજ ડીઆ, કનીસા વગેરે જૈન સમાજના ગચ્છની નોંધ એમાં છે. આવા ગચ્છમાં રચ્યાપચ્યા રહેતા અને વાડાબંધીના યુદ્ધમાં પોતાની વીરતા દાખવનારાઓ ભણી આનંદઘન સ્પષ્ટ શબ્દોમાં પ્રહાર કરે છે. તેઓ કહે છે કે સંકુચિત વાડાબંધીમાં ખૂંપેલા એમના મુખમાં અનેકાંતવાદની વાત કેવી વરવી લાગે છે ! ગચ્છના પેટાભેદને જાળવી રાખીને પોતાનું માન, મહત્ત્વ અને ગૌરવ વધારવાની તરકીબો કરનારાઓ અને બીજાઓને હીણા બતાવનારાઓ સામે આનંદઘનજીનો પ્રકોપ ફાટી નીકળે છે. આવા કૂપમંડૂક માનવીને તત્ત્વની વાત કરવાનો કોઈ અધિકાર નથી, એમ તેઓ કહે છે.
આમાં સમકાલીન પરિસ્થિતિની વિપરીતતા પર પ્રહાર કરવાની વૃત્તિ નથી, પરંતુ આ શબ્દોમાં તો યોગીના અંતરને ચીરી નાખે એવી દારુણ પરિસ્થિતિ સામે વેદનાભર્યો ચિત્કાર છે “ગછના ભેદ બહુ નયન નિહાલતાં
તત્ત્વની વાત કરતાં ન લાજે. ઉદર ભરણાદિ નિજ કાજ કરતા થકાં
મોહ નડીઆ કલિકાલ રાજે ." (૧૪ : ૩) આખું જગત ભૂલું પડ્યું છે. કોઈ તર્કથી પ્રભુના માર્ગે જવા ચાહે છે, તો કોઈ જડ ક્રિયાથી પ્રભુમાર્ગે જાય છે. ગુરુ પાસેથી સાચા જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી, કારણ કે ગુરુ પોતે જ અજ્ઞાનમાં અટવાયેલા છે. આનંદઘનજીના સમકાલીન શ્રીમદ્ યશોવિજયજીએ “શ્રી સીમંધરસ્વામીની વિનતિરૂપ નવરહસ્ય ગર્ભિત સવાસો ગાથાનું સ્તવન” રચ્યું છે, એમાં પણ પોતાના સમયના ગુરુઓની દશા બતાવતાં તેઓ કહે છે
મહાયોગી આનંદથન
કુગુરુની વાસના પાસમાં, હરિણ પરિ જે પડ્યા લોક રે; તેહને શરણ તુજ વિણ નહીં, ટલવલે બાપડા ફોક ૨. સ્વામિ૦ ૨ જ્ઞાનદર્શનચરણ ગુણ વિના, જે કરાવે કુલાચાર રે, લૂટિયા તેણે જગિ દેખતાં, કિહાં કરે લોક પોકાર રે ? સ્વામિ૦ ૩ જેહ નવિ ભવ તર્યા નિરગુણી, તારશે કેણી પરિ તેહરે ? ઇમ અજાણ્યા પડે કંદમાં, પાપબંધ રહ્યા જેહ ૨. સ્વામિ૦ ૪૬
આગમશાસ્ત્રના પ્રમાણથી જો વસ્તુતત્ત્વનો વિચાર કરવામાં આવે તો ક્યાંય સાચી સાધના દેખાતી નથી. અરે ! ક્યાંય પગ મૂકી શકાય તેટલીય જગ્યા જડતી નથી. ઇષ્ટ વસ્તુને એના સાચા સ્વરૂપમાં કહેનારા તો જગતમાં કોઈક વિરલા જ મળે છે. બાકી બીજે બધે તો આંધળાની સાથે આંધળો અથડાતો હોય એવી અજ્ઞાન અને અંધકારની અથડામણ જ જોવા મળે છે
“પુરુષપરંપરા અનુભવ જોઈ
અંધઅંધ પિલાય, વસ્તુવિચારેં રે જો આગમ કરી રે
ચરણ ધરણ નહીં ઠાય.” (૨ : ૩) “તરક વિચારે ૨ વાદપરંપરા
પાર ન પુહચે રે કોઈ, અભિમત વસ્તુ રે વસ્તુગતે કહે
તે વિરલો જગિ કોય.” (૨ : ૪) શ્રી અભિનંદન જિન સ્તવનમાં કવિની એ જ અકળામણ પ્રગટ થાય છે. એને તો જીવન અને મરણની પીડા દૂર કરવી છે. સચ્ચિદાનંદના દુર્લભદર્શનની પ્રાપ્તિ કરવી છે. તર્કથી ત્યાં પહોંચી શકાતું નથી. આગમશાસ્ત્રો એનો માર્ગ બતાવે છે, પણ તે સમજવા માટે કોઈ ગુરુ નહીં હોવાથી મોટા વિવાદ થાય છે. આખરે “એકલો જાને રે ” એમ કરીને આ દોહ્યલા માર્ગે સંચરું છું, તો કોઈ સાથીય મળતો નથી. પ્રભુના દર્શનનો આ તલસાટ કઈ રીતે છીપાવવો ? બીજા મતવાળાને જઈને પૂછું તો એ તો પોતાના જ માર્ગનું પ્રતિપાદન કરે છે. સત્યને બદલે સઘળે મતનું મમત્વ જોવા મળે છે. “મતમત ભેદં રે જો જઈ પૂછીઇ
સહૂ થાપે અહમેવ” (૪ : ૧)
જીવન
15
Page #8
--------------------------------------------------------------------------
________________
મતમતાંતર અને વાદવિવાદના જાળામાં ચિત્ત અટવાઈ પડે છે. એને માર્ગ સૂઝતો નથી. એક બાજુ દર્શનનો તલસાટ બેચેન બનાવે છે, તો બીજી બાજુ ક્યાંય પ્રકાશ ન દેખાતાં હૃદય અકળામણથી છટપટે છે
ઇમ અનેક વાદી મત વિભ્રમ
સંકટ પડિઓ ન લહે, ચિતસમાધિ તે માટે પૂછું.
તુમ વિણ તત કોઈ ન કહે.” (૨૦ : ૭) બાહ્ય સુખમાં રપચ્યા રહેનારા માણસો આત્માના અનંત સુખને ભૂલી ગયા છે, પાંજરામાં પુરાયેલો પોપટ મુક્તિનો આનંદ વીસરી ગયો છે. જે ગતના લોકો માયા, કામના કે વાસનાના મોહમાં ફસાયેલા છે. ગચ્છની વિતંડામાં વૈરાગ્યને ભૂલી બેઠા છે અને પછી નાભિમાં કસ્તુરી હોવા છતાં કસ્તુરીની શોધ માટે કસ્તુરી મૃગની માફક ઠેરઠેર ભટક્યા કરે છે. આ રાગીને એ વિરાગીની ઝાંખી કઈ રીતે થઈ શકે ? મોહમાં ફસાયેલાને નિર્મોહીનો દિદાર ક્યાંથી જોવા મળે ? આને માટે તો સઘળું છોડીને અધ્યાત્મની પ્રીત કરવી પડે. મનમધુકરને પ્રભુના ચરણમાં રાખવો પડે. પણ જગતની દશા તો એવી વિચિત્ર છે કે ભંડાર એની પાસે પડ્યો છે અને એ એક કોડી માટે ઠેરઠેર ફાંફાં મારે છે. “પરમનિધી પરગટ મુખ આગલે
જગત ઉલ્લંઘી હો જાય. જિ. જ્યોતિ વિના જૂઓ જગદીસની
અંધો અંધ મીલાય. જિ. ” (૧૫ : ૬) આનંદઘનજીના સમયમાં ધાર્મિક મતભેદો ખૂબ તીવ્ર રીતે પ્રવર્તતા હતા અને એને પરિણામે શ્રાવક કે સાધુજન સાચા માર્ગથી વિમુખ હતા. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી આનંદધનના સમકાલીન હતા અને એમણે આ વૈરાગ્ય-ધર્મમાં પડેલી વૈભવ અને વિષયોની “ધામધૂમ” સામે ચીમકી આપતાં લખ્યું છે :
“વિષયરસમાં ગૃહી માચિયા, નાચિયા કુગુરુમદપૂર રે; ધૂમધામે ધમાધમ ચાલી, જ્ઞાનમારગ રહ્યો દૂર રે. સ્વામિ ૭ કલહકારી કદાગ્રહ ભર્યા, થાપતા આપણા બોલ રે; જિનવચન અન્યથા દાખવે, આજ તો વાજતે ઢોલ રે.” સ્વામિ ૮.
| (ઢાળ ૧, કડી ૭, ૮) આત્મજ્ઞાની એકલવીર ભગવાન મહાવીરે સ્પષ્ટપણે કહ્યું છે
મહાયોગી આનંદઘન
ગુણે હિં સાધુ •ાળ મસાધુ” આનંદઘન આત્માનંદમાં લીન એવા સાધક હતા. સાધુજીવન સ્વીકાર્યા પછી રાગદ્વેષ, મોહ અને મમત્વમાં ફસાયેલા રહેવું એ તો સાધુજનને આત્માથી વિમુખ કરે છે, એને ધ્યેયભ્રષ્ટ કરે છે. આથી શ્રી વાસુપૂજ્ય જિનસ્તવનના સમાપનમાં એને જ આનંદઘન મતનો સંગી કહે છે, જે આત્મજ્ઞાની છે
“આતમજ્ઞાની શ્રમણ કહાવે
બીજો દ્રવ્યત લિંગી રે વસ્તુગતે જે વસ્તુ પ્રકાસે
આનંદઘન મત સંગી રે.” (૧૨ : ૬) જાણે આ જ શબ્દોનો પ્રતિભાવ શ્રીમદ્ યશોવિજયજીના “નયરહસ્ય શ્રી સીમંધર જિનસ્તવન”માં જોવા મળે છે. તેઓ કહે છે
“કેવળ લિંગધારી તણો, જે વ્યવહાર અશુદ્ધો રે; આદરીએ નવિ સર્વથા, જાણી ધર્મવિરુદ્ધ છે. તુજ. ૩૮*
(ઢાળ ૬, ગાથા ૭૮) આમ આનંદઘનનો પંથ આત્મજ્ઞાની એકલવીરનો પંથ હતો. લોકપ્રીતિનો મોહ કે ગચ્છપ્રેમની મર્યાદા એમને સ્પર્શી શકે તેમ નહોતી. સત્યોપાસક તરીકે જીવનમાં આવતા ઉપસર્ગોને સહેવાનું એમનામાં આંતરિક ખમીર હતું. અળગા માર્ગે ફંટાઈને આગળ ધપવાની આત્મશક્તિ હતી. આત્મજ્ઞાન અને ચિત્તસમાધિમાં લીન બનીને અધ્યાત્મની અનુભૂતિનાં એક પછી એક ઉન્નત શિખરો સર કરનારા મનમોજી સાધક હતા. સંકુચિતતાની દીવાલોને અને બાહ્ય આવરણોને ફગાવી દઈને યોગ અને અધ્યાત્મના દિવ્ય પ્રદેશમાં મુક્ત વિહાર કર્યો હતો. આવા સાધકના સમયમાં જૈન સમાજની જે ધાર્મિક પરિસ્થિતિ હતી એનું સ્પષ્ટ અને નિર્ભીક પ્રતિબિંબ એમનાં સ્તવનોમાં ઝિલાયું છે.
અનુશ્રુતિઓમાં વીંટાયેલું જીવન આધ્યાત્મિક અનુભૂતિના અતલ ઊંડાણને પંથે સંચરનારી વ્યક્તિને પ્રસિદ્ધિ કે નામનાની પરવા ક્યાંથી હોય ? અવર્ણનીય આત્માનંદની મસ્તીમાં લીન બનીને જીવનાર યોગીને કીર્તિનું પ્રલોભન કઈ રીતે આકર્ષી શકે ? પ્રિયતમ પ્રભુનાં દુર્લભ દર્શન માટે પળે પળે તડપનાર પોતાની જાતને ક્યાંથી યાદ રાખી શકે ? નામ, નામના, સ્થળ કે કાળનાં સીમિત બંધનોને પાર કરીને જ્યાં ચિત્ત અસીમ ઊંડાણમાં વિહરતું હોય, ત્યાં નામના કે કીર્તિની લોભામણી વાતને અવકાશ ક્યાંથી હોય ?
Page #9
--------------------------------------------------------------------------
________________
આવી મોહક અને લોભામણી ભૌતિક સીમાઓને પાર કરીને જ્યારે વ્યક્તિ અસીમ અને અલક્ષને પામવા પ્રયત્ન કરે, ત્યારે જ એ આનંદથનને દિવ્ય આનંદને પામી શકે છે.
અધ્યાત્મયોગી આનંદઘનના કવનમાંથી એમના જીવન વિશે કોઈ માહિતી સાંપડતી નથી. સાધનાના પ્રચંડ દાવાનળમાં સાંસારિક જીવનની ક્ષુદ્ર વિગતો તો ક્યાંય બળી જાય છે. એમના કવનમાંથી એક નિજાનંદી, સંસારથી સદંતર બેપરવા અને પરમાત્માના માર્ગે ઊર્ધ્વ પ્રયાણ કરનાર મુમુક્ષુની પ્રતિભા સ્વયમેવ ઊપસી આવે છે. ભૌતિક જગતની કોઈ પળોજણ એમને સ્પર્શી શકતી નથી. સંપ્રદાયના વાડા એમના ચિત્તને કેદ રાખી શકતા નથી. આત્મિક ધર્મને નામે ચાલતી અને ફૂલી-ફાલતી વાદવિવાદો અને મતમતાંતરોની દુનિયા તરફ આનંદઘનને ભારે નફરત હતી. એમના કવનમાંથી જ આત્મસાધનાને માર્ગે પરમાત્માને પામવા માટે પ્રયત્ન કરનાર સાચા સાધકનું વ્યક્તિત્વ જાણવા મળે છે, આત્મા જ્યારે પરમાત્મા બની જાય છે, ત્યારે યોગી આનંદઘનના અંતરમાંથી આપોઆપ આત્મા અને પરમાત્માની એકરૂપતાનો અનુભવ શબ્દસ્થ થઈને પ્રગટે છે.
અહો હું અહો હું મુઝને કહું,
નમ મુઝે નમો મુઝ રે.”
(સ્તવન : ૧૬, ગાથા : ૧૩) સાધનાની પહેલી શરત હુંપણાનો અને મારાપણાનો ત્યાગ છે. અહત્વ અને મમત્વના મોહને મારીને જ આ માર્ગે આગળ વધી શકાય છે. સાધક આનંદઘન તો પોતાના પ્રીતમ ઋષભ જિનેશ્વર સાથે પ્રીત લગાડીને બેઠા છે. આ પ્રીત એવી છે કે જે એક વાર જાગે તો જન્માંતરે જતી નથી. એ આદિ અનંત છે. જેનો આરંભ છે, પણ છેડો નથી. જે એક વાર બંધાય તો મૃત્યુ કે કાળનાં બંધનો પણ એને છેદી શકતાં નથી. પ્રભુ પ્રત્યેની આવી પ્રીતમાં લગની લગાડીને બેઠેલો સાધક પોતાની જાતનું તો પરમાત્મામાં ક્યારનોય વિલોપન કરી ચૂક્યો હોય છે.
આવા અલક્ષ્યને લક્ષ્ય કરનારા સંતોની પરમ ઉજ્જવળ પરંપરાનાં મધ્યકાલીન સાહિત્યમાં દર્શન થાય છે. મધ્યકાલીન સાહિત્યમાં પ્રેમાનંદ કે શામળ જેવા સર્જકો કૃતિને અંતે પોતાનો પરિચય આપતો હોય છે. પોતાનું નામ, જ્ઞાતિ, સ્થળ તેમજ કૃતિનું પ્રયોજન દર્શાવતા હોય છે, જ્યારે આનંદઘનની કોઈ કૃતિમાંથી એવો પરિચય સાંપડતો નથી. કવિનું ઉપનામ આનંદઘન છે અને એ આનંદઘન ઉપનામ સિવાય એમણે એમનું મૂળ નામ પણ એમની કૃતિઓમાં કોઈ ઠેકાણે દર્શાવ્યું નથી.
મહાયોગી આનંદથન
માત્ર એક પદમાં આ મરત એકલવિહારી આત્મસાધકે અનોખી રીતે પોતાની ઓળખ આપી છે. આ પદમાંથી એમની આનંદયતાનું જ સૂચન મળે છે. આનંદઘનનાં માતાપિતા કોણ ? એમની જાતિ કે જ્ઞાતિ કઈ ? એ સઘળાંને તેઓ આનંદઘન તરીકે ઓળખાવે છે. સચ્ચિદાનંદની પરમ અનુભૂતિ વખતે સાધકનું વ્યક્તિત્વ એમાં કેટલું બધું ઓતપ્રોત થઈ જાય છે, તે આ પદમાં દર્શાવે છે
“મેરે પ્રાન આનંદઘન, તાન આનંદઘન, માત આનંદઘન, તીત આનંદઘન, ગાત આનંદધન, જાત આનંદઘન. મેરે. ૧ રાજ આનંદઘન, કાજ આનંદઘન, આજ આનંદઘન, લાભ આનંદધન, મેરે ૨ આભ આનંદઘન, ગાભ આનંદઘન,
નામ આનંદઘન, લાભ આનંદઘન, મેરે રૂ” આ પદની પંક્તિએ-પંક્તિમાંથી ઊછળતા આધ્યાત્મિક આનંદની મસ્તીની છાલક અનુભવાય છે. સાધકની અવર્ણનીય દશાની મસ્તીનાં આ શબ્દોમાં તાશ દર્શન થાય છે.
મસ્ત યોગી આનંદઘનના જીવન વિશે અત્યંત અલ્પ માહિતી મળે છે. આથી જ એમના જીવનની આસપાસ અનેક દંતકથાનો ઘટાટોપ રચીને એને રજૂ કરવામાં આવ્યું છે. આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીએ ‘શ્રી આનંદઘન પદસંગ્રહ'માં આવી ઓગણીસ દંતકથાઓનું લંબાણભર્યું વર્ણન કર્યું છે. આમાંની અમુક કથાઓનું શ્રી મોતીચંદ કાપડિયાએ “શ્રી આનંદઘેનનાં પદો ”, ભાગ-૧માં નિરસન કરેલું છે. તો અમુકનો સ્વીકાર પણ કર્યો છે. આ દંતકથાઓને આધારરૂપ માનીને જ આજ સુધી આનંદઘનનું જીવનચરિત્ર આલેખવાનો પ્રયાસ થયો છે. આ દંતકથાઓ માટે કોઈ મજબૂત આધાર કે પ્રમાણ મળતાં નથી. જોકે આ દંતકથાઓ એ અધ્યાત્મયોગીની અધ્યાત્મ મસ્તીની સૂચક છે. કેટલીક દંતકથાઓ તો એમના સર્જનની કોઈ એક પંક્તિના આધારે રચાઈ છે; જેમ કે મેડતામાં ઉપાશ્રય બંધાવનાર શેઠને વ્યાખ્યાનમાં આવતાં વિલંબ થયો. શ્રી આનંદઘનજીએ તો પોતાનું વ્યાખ્યાન સમયસર શરૂ કરી દીધું હતું. વ્યાખ્યાન પૂરું થયું ત્યારે એ શેઠે આનંદઘનજીને કહ્યું : “સાહેબ ! કપડાં વહોરાવું છું, આહાર વહોરાવું છું, પરિચર્યા કરું છું તેનો ખ્યાલ રાખીને જરા થોભાવવું હતું ને !”
કહેવાય છે કે આ સાંભળીને ગુસ્સે થયા વગર આનંદઘનજી બોલ્યા, ભાઈ ! આહાર તો ખાઈ ગયા અને લે આ તારાં કપડાં” એમ કહી તેઓ કપડાં
Page #10
--------------------------------------------------------------------------
________________
છોડી દઈ જંગલમાં ચાલ્યા ગયા અને ત્યાં “આશા ઓરનકી ક્યા કીજે” એ પદ એમના અંતરમાંથી વહી નીકળ્યું.
ઉન્નત આધ્યાત્મિક ભાવોને વ્યક્ત કરતું આનંદઘનજીનું આ પદ મળે છે ખરું, પરંતુ આમાં સાધક કવિએ રૂપક આપ્યું છે. સંસારી સુખોની માયામાં ડૂબેલાઓને આશારહિત થઈને જ્ઞાનસુધારસ પીવાનો બોધ આપ્યો છે. એ પદમાં ક્યાંય જગતના સુખદુ:ખના કોઈ અનુભવની આછી ઝલક પણ દેખાતી નથી.
આવી રીતે એક રાજાના મેળાપ સમયે તાવને કપડાંમાં ઉતારી એમણે તે કપડાં બાજુએ મૂકી રાખ્યાં હતાં. એ કપડાંને ધ્રુજતાં જોઈને મળવા આવેલા રાજાએ આ વિશે પૂછ્યું હતું એવી કથા મળે છે. હકીકતમાં માત્ર આનંદઘનજી વિશે જ નહીં, પણ શ્રી હેમચંદ્રાચાર્ય, શ્રી હરિભદ્રસૂરિ અને શ્રી હીરવિજયસૂરિના જીવન વિશે પણ આવી જ દંતકથા મળે છે. ૧૯
આનંદઘનજીના જીવનની આવી દંતકથાઓને ઘણા લેખકોએ લંબાણથી અને છટાદાર શૈલીમાં નિરૂપી છે, પરંતુ અહીં એમને વિશેની શક્ય તેટલી પ્રમાણભૂત માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો છે. મૂળ નામ કયું ?
આનંદઘન” એ ઉપનામ છે. એમનું દીક્ષા અવસ્થાનું નામ “લાભાનંદ” છે. એમની ચોવીશી પર સ્તબક (ટબો) લખનાર શ્રી જ્ઞાનવિમલસૂરિ બાવીસ સ્તવનોના સ્તબકને અંતે લખે છે.
લાલાનંદજી કૃત તવન એટલા ૨૨ દીસઈ છઈ. યદ્યપિ હસ્યું તોહઈ આપણ હસ્તે નથી આવ્યા. અને આનંદઘનની સંજ્ઞા તે સ્વનામની કરી છઈ. એહવું વિગ (વ્યંગ્ય) સ્વરૂપ મૂક્યાથી જણાઈ છઈ તે જાણવું.”
એવી જ રીતે શ્રી દેવચંદ્રજીએ “વિચાર રત્નસાર ” પુસ્તકમાં આનંદઘનજીના ધર્મનાથ જિનસ્તવનનું
પ્રવચન અંજન જો સદ્ગુરુ કરે.
દેખે પરમ નિધાન.'' આ ચરણ અવતરણ તરીકે ટાંકીને “એવું શ્રી લાભાનંદજીએ કહ્યું છે.” એમ લખ્યું છે.
એ રીતે “મેરે પ્રાન આનંદઘન” એ પદમાં કર્તાએ છેલ્લે “લાભ આનંદઘન* એમ લખ્યું છે, એમાં પણ કવિએ પોતાના લાભાનંદ નામ પ્રત્યે કદાચ સંકેત કર્યો હોય એમ માની શકાય. એમણે પોતાની રચનાઓમાં “આનંદઘન” ઉપનામ રાખ્યું છે. શ્રી કર્ખરવિજયજીએ પણ પોતાનાં પદોમાં “ચિદાનંદ” એવું ઉપનામ રાખ્યું છે. “આનંદઘન બહોતેરી "ની માફક “ચિદાનંદ બહોતેરી” પણ પ્રસિદ્ધ છે. શ્રી કૃષ્ણલાલ
મહાયોગી આનંદથન
મો. ઝવેરીએ એમનું નામ લાભવિજય બતાવ્યું છે. તે સરતચૂક જણાય છે, કારણ કે ક્યાંય આ નામનો ઉલ્લેખ મળતો નથી. એક સુચક ઉલ્લેખ
અમદાવાદના શેઠ હઠીસિંહનાં પત્ની હરકુંવર શેઠાણીએ પ્રસિદ્ધ હઠીસિંહનાં દહેરાંની પ્રતિષ્ઠાનું ભગીરથ કાર્ય કર્યું હતું. વેપારમાં તેમણે અસાધારણ સમજ , ધીરજ અને કાર્યદક્ષતા દાખવી હતી. કન્યાકેળવણી અને ધાર્મિક કાર્યોમાં એમણે મહત્ત્વનો ફાળો આપ્યો હતો, એ જાણીતું છે. ગુજરાતના આ નારીરને એમના જીવનકાળ દરમ્યાન ત્રણ વાર યાત્રા-સંઘ કાઢેચી હતી. એક વાર પંચતીર્થનો સંઘ કાઢ્યો હતો, એ પછી સમેતશિખરનો સંઘ કાઢ્યો હતો અને ત્રીજો પાલીતાણાનો સંઘ કાઢ્યો હતો. એ જમાનામાં વાહનવ્યવહાર અને અન્ય સુવિધાઓનો અભાવ હોવા છતાં આવા ત્રણ યાત્રા-સંઘો કાચી એ હકીકત હરકુંવર શેઠાણીની અપ્રતિમ ધર્મપ્રીતિ અને વ્યવસ્થાશક્તિનું નિદર્શન છે. એમણે અમદાવાદથી કાઢેલ સમેતશિખરના સંઘ વિશે શ્રી વીરવિજયજી મહારાજના એક શિષ્ય “શ્રી સમેતશિખર તીર્થનાં ઢાળિયાં” લખેલાં છે.
આ ઢાળિયાંમાં હરકુંવર શેઠાણી અને ઉમાભાઈ અમદાવાદથી સંઘ લઈને કયા રસ્તે થઈને શ્રી સમેતશિખર તીર્થ પહોંચ્યાં અને રસ્તામાં શું શું બન્યું તેની વિગતો આપવામાં આવી છે. એ પછી કયા રસ્તે પાછા આવીને સંઘે રાજનગરમાં પ્રવેશ કર્યો તે દર્શાવ્યું છે. આ સંઘમાં સામેલ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા તેમજ વાહનનું પણ વર્ણન આપ્યું છે. વળી જે ઉમદા ધર્મભાવના સાથે આ સંથે પ્રયાણ કર્યું અને રસ્તામાં આવતાં મંદિરોમાં પૂજા-સેવા કરી તેની પણ વિગત આપી છે.
શ્રી સમેતશિખર તીર્થનાં ઢાળિયાં "ની અગિયારમી ઢાળ પછી છેલ્લે કલશમાં કવિ કહે છે
“ધન ધન શાસન મહાવીરજીનું જે હનો છે ઉપકાર છે , ધન ધન ગણધર ગૌતમ સ્વામીને પ્રશ્ન પૂછવા એક ધાર જી. ધન ૧ તે શાસન રહે શે આ જુગમાં એકવીસ વરસ હજાર જી, પાટ સાંપી પંચમ ગણધરને, ગૌતમ વર્યા શિવનાર જી. ધન ૨ સુધર્મા સ્વામી પાટ જે બૂને, અક્ષય પદ વર્મા સાર જી , દશ વસ્તુ લઈ સાથે જે બૂ, સિદ્ધ થયા નિરધાર જી . ધન. ૩ તેને માટે પ્રભવ સ્વામી ચંદ પૂરધર સાર જી . શ્રુત કેવલી ખટ થયા અનુક્રમે, થુલીભદ્ર છેલ્લા મનોહાર જી. ધન ૪ એમ અનુક્રમે પરંપરા પટધર, વિજયદેવસૂરિ રાયા જી . નામ દશાદશ જેનું ચાઉં, ગુણીજન વૃંદ ગવાયા જી. ધન ૫
જીવને
20
Page #11
--------------------------------------------------------------------------
________________
અઢાર સંવચ્છર અડતાલીસમાં, રત્ન આપે ગુરુ પાંચ જી, ગુરુ સાથે વિચરતા અહનિશ, ત્રિવિધ જાણે સાચ જી. ધન ૨૨. નવકલ્પી વિહાર કરતા, વરસ માં (થયા) સુભ તીસ જી, સંઘ તણા આગ્રહથી વશીયા, નહીં મમતા નહીં રીસ જી. ધન ૨૩ ઓગણીસ સાઠ ભાદરવા કૃષ્ણ, શુભ ચોથે..........૨ ૧
અધ્યાત્મયોગી આનંદઘનજી વિશેનો આ ઢાળિયામાં મળતો ઉલ્લેખ એમના જીવન વિશે નવીન પ્રકાશ પાડે છે. પં. સત્યવિજયજીથી ૫. વીરવિજયજી સુધીનો ગાળો આશરે એકસો વર્ષનો છે. પંન્યાસ સત્યવિજયજીની શિષ્ય પરંપરા આ પ્રમાણે મળે છે.
સત્યવિજય પંન્યાસ કપૂરવિજય
સં. ૧૭૫૭
સં. ૧૭૭૫ ક્ષમાવિજય
જિનવિજય
જ શવિજયગણિ
સં.૧૭૯૯
વિજયસિંહસૂરિ ત્રેસઠ પાટે , કુમતિ મતંગજ સિંહો જી , તાસ સીસ સૂરિ પદવી લાયક, લક્ષણ લક્ષિત દેહો જી. ધન ૯ સંઘ ચતુર્વિધ દેશ વિદેશી, મલીઓ તિહાં સંકેતે જી , વિવિધ મહોચ્છવ કરતા દેખી, નિજ સૂરિપદને હેતે જી. ધન ૭ પ્રાય સીથિલપણું બહુ દેખી, ચિત્ત વૈરાગે વાસી જી , સુરિવર આગે વિનય વિરાગે. મનની વાત પ્રકાસી જી. ધન ૮ સૂરિ પદવી નવિ લેવી સ્વામી, કરશું ક્રિયા ઉદ્ધાર જી , કહે સૂરિ આ ગાદી છે તુમ સીર, તુમ વશ સહુ અણગાર જી. ધન ૯ ઈમ કહી સ્વર્ગ સધાયા સૂરિવર, સંઘને વાત સુણાવી જી, સત્યવિજય પંન્યાસની આણી; મુનિગણમાં વરતાવી જી . ધન ૧૦ સંઘની સાથે તેણે નિજ હાથે, વિજયપ્રભસૂરિ થાપી જી , ગચ્છ નિશ્રાએ ઉગ્ર વિહારી, સંવેગતા ગુણ વ્યાપી જી. ધન ૧૧ રંગીલ ચેલ લહી જ ગ વંદે, ચૈત્ય ધ્વજાએ લક્ષી જી , સૂરિ પાઠક કહે સન્મુખ ઊભા, વાચક યશ તસ પક્ષી જી. ધન ૧૨ મુનિ સંવેગી ગૃહ નિર્વેદી, ત્રીજો સંવેગ પાખી જી , શિવમારગ એ ત્રણ કહીએ, ઇહાં સિદ્ધાંત છે સાખી જી. ધન ૧૩ તેમના લધુભાઈ લાભાનંદજી, તે પણ ક્રિયા ઉદ્ધાર જી , કપુરવિજય ક્ષમાં સુજસવિજય બુધ, શુભ વિજય ગુણધાર જી. ધન ૧૪ દેશના અમૃત સરખી જે હની, પીતા ભવિજ ન લોક જી , સેહસ અમે ચોખદ (પોસહ) સાલામા, નરનારી પાસે અશોક જી. ધન ૧૫ દેશના સાંભળીને ભવી પ્રાણી, વ્રત પચ્ચખાણ ધરંત જી, કુમતિ કદાગ્રહ છે ડી નિજ પદ, આતમ ધ્યાને ઠરંત જી. ધન ૧૯ તેના લઘુ શિષ્ય પંચમ કાલે, કુમતિ કુતર્ક હઠાએ જી , રાજ દ્વારે વર્યા જયકમલા, ટૂંઢમતી ભાગા જાયે જી. ધન ૧૭ વીરવિજય પન્યાસ પ્રભાવીક, જ્ઞાન તણો ભંડાર જી , શ્રી પુજ્ય આવી પોસહ સાલે. કહે વાચસ્પદ વ્યો સાર જી. ધન૧૮ વીર કહે જોઈએ નહિ હારે, હું નહિ પદવી જોગ જી , પરગુલ બોલે આપ અવગુણ ખોલે, કુમતિ ના કહાડે રોગ જી. ધન. ૧૯ સંવત અઢાર સતાવીસ વરસે, વિજય દશમી મનોહાર જી , જન્મ સ્થિતિ એ વીરની જાણ, બ્રાહ્મણકુળ અવતાર જી. ધન ૨૦ ધીને કાંટે રાજ નગર માં , ૨ હે વાનું છે ધામ જી , પુણ્ય ઉદયથી ગુરુજી મલ્યા, ખંભાત પાસે લઘુ ગામ જી. ધન ૨૧
મહાયોગી આનંદઘન
ઉત્તમવિજય
શુભવિજય
સં.૧૮૨૭
પદ્મવિજય
વીરવિજય પંડિત
સં. ૧૮૬૨
રૂપવિજય બુદ્ધિવિજય યા બુટેરાયજી
મુક્તિવિજય વૃદ્ધિવિજય આત્મારામજી ખાંતિ- નિત્ય- આનંદ- મોતી
એથવી અથવા અથવા વિજય વિજય વિજય વિજય મૂળચંદજી વૃદ્ધિચંદજી વિજયાનંદસૂરિ
૫. ગંભીરવિજય
સત્યવિજય અને લાભાનંદ ૫. વીરવિજયજીએ વિ. સં. ૧૮૪૮ના કાર્તિકમાં દીક્ષા લીધી હતી તેમજ અમદાવાદના હઠીસિંહ શેઠે બંધાવેલા જિનપ્રાસાદમાં હઠીસિંહ શેઠની પત્ની હરકુંવર
જીવન
Page #12
--------------------------------------------------------------------------
________________
શેઠાણીએ પ્રભુને પધરાવ્યા ત્યારે પં. વીરવિજયજીએ અંજનશલાકા કરી હતી. વિ.સં. ૧૯૦૦ના ભાદરવા વદ ત્રીજ અને ગુરુવારે ૫. વીરવિજયજીનો દેહોત્સર્ગ થયો. આ જ શિષ્ય પરંપરામાં થયેલા શ્રીમદ્ વિજયાનંદસૂરિએ (આત્મારામજી મહારાજે ) એમના “જૈનતજ્વાદર્શ” નામના પુસ્તકમાં લખ્યું છે–
“श्री सत्यविजयगणिजी क्रिया का उद्धार करके आनंदघनजी के साथ बहुत वर्ष लग वनवास में रहे, और बड़ी तपस्या योगाभ्यासादि करा ।"
પં. સત્યવિજયગણિ સંવેગી, સંયમી, વિદ્વાન, ધ્યાન અને તપસ્વી હતા. તપાગચ્છમાં ક્રિયોદ્ધાર કરીને સંવેગી માર્ગ પ્રવર્તાવવા માટે તેઓ પ્રયત્નશીલ હતા. આત્મરંગી પં. સત્યવિજયગણિએ ગચ્છનાયક ભટ્ટારક બનીને શાસનસેવા કરવાને બદલે ધ્યાન અને ત્યાગમાં મસ્ત રહેવાનું સ્વીકાર્યું હતું. પં. સત્યવિજયગણિ જેવી તપ, ત્યાગ અને ધ્યાનની ભાવના આનંદઘનજીમાં પણ મનોરમ રૂપે પ્રતીત થાય છે.
આનંદઘનજીએ સાંપ્રદાયિક મર્યાદાઓ ઓળંગીને નિજાનંદની મસ્તીમાં રમણા કરી, જ્યારે પં. સત્યવિજયગણિએ તપ અને ત્યાગના સંવેગીપણાથી આત્મસાધના કરી. આનંદઘનજીમાં યોગીની ઉચ્ચ ભૂમિકા અને નિજાનંદની મસ્તી જોવા મળે છે,
જ્યારે પં. સત્યવિજયગણિમાં ક્રિયોદ્ધારની ભાવના અને સંવેગીપણાની ઉત્કટતા નજરે પડે છે. બંનેની પ્રવૃત્તિ પણ વિશેષત: અંતર્મુખ રહી છે. પ્રસિદ્ધિ કે પદવીની લાલસા તેમને સ્પર્શી શકી નથી. જ્ઞાન અને ધ્યાનમાં બંને ઉચ્ચ ભૂમિકાએ પહોંચેલા હતા.
આનંદઘનજીના જીવનને જાણવા માટે પં. સત્યવિજયગણિના જીવનની હકીકતો ઉપયોગી હોવાથી અહીં તે જોઈએ.
પં. સત્યવિજયગણિની જન્મસંવત કે દીક્ષાસંવત મળતી નથી, પરંતુ અનુમાનથી જન્મસંવત આશરે વિ. સં. ૧૬૫૬ ગણવામાં આવે છે. લાડનૂના ડૂગળ ગોત્રના ઓશવાલ શા. વીરચંદની પત્ની વીરમદેની કુખે એમનો જન્મ થયો. એમનું નામ શિવરાજ હતું. આશરે વિ. સં. ૧૯૭૧માં માતા-પિતાની સંમતિ લઈને ચૌદ વર્ષના શિવરાજે દીક્ષા લીધી. તપાગચ્છના શ્રી વિજયસિંહસૂરિએ એમને દીક્ષા આપી અને એમનું નામ સત્યવિજય આપવામાં આવ્યું. ૨૪
સત્યવિજયજીએ ગીતાર્થ મુનિ પાસે શાસ્ત્રસિદ્ધાંતનો ઊંડો અભ્યાસ કર્યો અને તેમને દાદા-ગુરુ અને ગુરુદેવ તરફથી સાચા ત્યાગી બનવાનો ઉપદેશ સાંપડ્યો. વિદ્યા અને તપ બંનેમાં તેઓ આગળ વધવા લાગ્યો. વિ. સં. ૧૭૦૬ના મહા સુદ તેરસ અને ગુરુવારે આચાર્ય વિજયસિંહસૂરિએ પાટણમાં સંવેગી સાધુ-સાધ્વીને પાળવાના
મહાયોગી આનંદઘન
નિયમોનો ૪૫ બોલનો પટ્ટક ગુરુદેવની નિશ્રામાં બનાવ્યો. તેમાં પં. સત્યવિજયગણિના હસ્તાક્ષર મળે છે. આ પછી વિજયસિંહસૂરિનું વિ. સં. ૧૭૦૮ના મહા સુદ બીજના રોજ સમાધિપૂર્વક સ્વર્ગગમન થયું, ત્યારે પં. સત્યવિજયને ગચ્છનાયક ભટ્ટાર કે બનવાનું કહેવામાં આવ્યું, પણ ત્યાગ અને ધ્યાનમાં ડૂબેલા આ મહાત્માએ ગચ્છનાયક બનવાની સાફ ના પાડી. સં. ૧૭૧૧ના મહા સુદ તેરશ ને ગુરુવારે પાટણમાં પં, સત્યવિજયગણિવરે ક્રિયોદ્ધાર કરીને સંવેગીપણું સ્વીકાર્યું અને સંવેગી મુનિઓની માફક તેઓ કાથાના રંગથી રંગેલું વસ્ત્ર પહેરવા લાગ્યા. ક્રિયાને અંગે ૪૮૦ બાબતો ફેરવવી પડી એમ કહેવાય છે. કે પં. સત્યવિજય શુદ્ધ ક્રિયાના ચાહક હતા અને ઉપદેશમાં ત્યાગ અને વૈરાગ્ય પર ભાર મૂકતા. તેઓ મેડતા, નાગોર, જોધપુર, સૌજત તથા સાદડી વગેરે પ્રદેશમાં વધુ વખત વિચર્યા હતા અને એ તરફ ઘણા ચાતુર્માસ ગાળ્યા હતા. પં. સત્યવિજયગણિએ વિ. સં. ૧૭૫૪માં અમદાવાદમાં અને વિ. સં. ૧૭૫૫માં પાટણમાં ચોમાસું કર્યું. વિ. સં. ૧૭૫૬ના પોષ મહિનામાં તેઓ બીમાર પડ્યા. પાંચ દિવસ બીમાર રહ્યા. પં. સત્યવિજયગણિ સં. ૧૭૫કના પોષ મહિનામાં પાટણમાં અનશન સ્વીકારી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા.
પં. સત્યવિજયજીના લઘુ ભાઈ લાભાનંદ હોય અને એ જ લાભાનંદ આનંદઘન હોય તો લાભાનંદ એટલે કે આનંદઘનના જીવનકાળને નિર્ધારિત કરવા માટે ઉપર દર્શાવેલું સાધન મહત્ત્વનું ગણાય. ૫. સત્યવિજયજીનો જન્મ આશરે સં. ૧૯૫૬માં થયો, આથી એ પછી શ્રી આનંદઘનજીનો જન્મ ગણી શકાય. જન્મસ્થાન
આ મસ્ત અને એકલવિહારી સાધકનો જન્મ ક્યાં થયો હશે ? એમની રચનાઓમાંથી આ વિશે કોઈ ઉલ્લેખ મળતો નથી. એમના કોઈ સમકાલીને પણ આ અંગે કશી નોંધ કરી નથી. આને પરિણામે માત્ર ભાષાને આધારે આનંદઘનના જન્મસ્થાન વિશે વિદ્વાનોએ જુદાં જુદાં મંતવ્યો પ્રગટ કર્યા છે. જોકે ભાષાને આધારે સંતસાહિત્યમાં કોઈ કવિનું જન્મસ્થાન શોધવું એ ઘણું કપરું કામ છે. એક તો સંતોએ પોતાના પ્રદેશમાં બોલાતી જનસમુદાયની ભાષાને બદલે સંતો દ્વારા પ્રયોજાતી વ્યાપક પ્રદેશો પર ફેલાયેલી વિશિષ્ટ કાવ્યભાષાનો ઉપયોગ કર્યો છે. વળી આનંદઘનજીએ પોતે જ પોતાની કૃતિ લખી હોય એવી પદો કે સ્તવનોની એક પણ હસ્તપ્રત મળતી નથી.
બીજી નોંધપાત્ર બાબત એ છે કે, જે પ્રદેશના લહિયાએ હસ્તપ્રત લખી હોય તે પ્રદેશની ભાષાની અસર પણ એના લખાણમાં ઝિલાતી હોય છે. લોકકંઠમાં જળવાયેલાં અને લોકવ્યાપક બનેલાં આ પદો કે સ્તવનોમાં જે સમયે હસ્તપ્રત
જીવન
Page #13
--------------------------------------------------------------------------
________________
લખાતી હોય એ સમયની ભાષાની લઢણો અનાયાસે જ આવી જવા પામી હોય છે. “આનંદઘન બાવીસી”ની પ્રતોમાં ગુજરાતી ભાષામરોડ ધરાવતી અને રાજસ્થાની ભાષામરોડ ધરાવતી ભાષાભૂમિકાના બે પ્રવાહો સ્પષ્ટપણે જોઈ શકાય છે. વળી, વિહારી સાધુની ભાષામાં તો કેટલીય જુદી જુદી બોલીઓના અંશો ભળી જાય છે. આમ, સ્તવનો કે પદોની ભાષામાંથી આનંદઘનજીનું જન્મસ્થાન તારવવાનું કામ મુશ્કેલ છે. આ દિશામાં થયેલા પ્રયત્નોનું અવલોકન કરીએ.
આ અંગે શ્રી મનસુખલાલ રવજીભાઈ મહેતા કહે છે : “તેઓનું હિન્દી ગુજરાતીના મિશ્રણ છતાં ઉત્તરહિન્દના મૂળ વતનીને મળતું હોય, તો તેઓનો જન્મ ઉત્તર હિન્દના કોઈ ભાગમાં થયો હોય. નાની વયમાં ઉત્તરહિન્દના પ્રદેશમાંથી નીકળી ગુજરાતી ભાષા બોલતા એવા પ્રદેશમાં આવ્યા હોવા જોઈએ. જ્યારે આનંદઘનજીએ પ્રથમ સ્તવનોની રચના કરી અને પછી પદો લખ્યાં એવું અનુમાન કરીને આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી કહે છે કે “ગુર્જર દેશમાં તેમનો જન્મ થયો હોય એમ અનુમાનો વડે નિર્ણય થાય છે.” આવી જ રીતે શ્રી આનંદઘનજીની કૃતિઓમાં વિશેષપણે શુદ્ધ ગુજરાતી ભાષા અને ગુજરાતી લોકભાષાના શબ્દોનો સુંદર ઉપયોગ જોઈને ડૉ. મદનકુમાર જાની એવું અનુમાન કરે છે કે તેઓનો જન્મ ગુજરાતમાં થયો હોય તેવો વિશેષ સંભવ છે. આવું વિધાન કરવા છતાં આનંદઘનની ભાષામાં ગુજરાતની લોકભાષાના કેટલાક સુંદર શબ્દો પ્રયોજાયેલા જોવા મળે છે, તે તેઓ દર્શાવતા નથી. હકીકતમાં સ્તવનોની ભાષામાં તો ગુજરાતી કરતાં રાજસ્થાની ભાષા તરફ ઢળતા શબ્દો, કહેવતો અને રૂઢિપ્રયોગો વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીની માફક શ્રી નટવરલાલ વ્યાસ પણ આનંદઘન ચોવીસીને પ્રથમ ગ્રંથ માનીને અનુમાન કરે છે કે આનંદઘન ગુજરાતમાં જન્મ્યા હશે, અથવા તો ગુજરાતમાં લાંબા સમય સુધી રહ્યા હશે.૧
30
આ અંગે શ્રી મોતીચંદ કાપડિયા સ્પષ્ટપણે કહે છે કે, આનંદઘન સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં જન્મ્યા હોય તેમ દર્શાવતો ખાતરીલાયક એક પણ આંતરિક કે બાહ્ય પુરાવો મળ્યો નથી. તેઓ માને છે કે આનંદઘનનો જન્મ બુંદેલખંડમાં થયો હશો. આવા અનુમાન પર તેઓ કઈ રીતે આવ્યા તે જોઈએ. શ્રી મોતીચંદભાઈએ બુંદેલખંડમાં જન્મેલા શ્રી ગંભીરવિજયજી પાસેથી આનંદઘનજીનાં પદો અને સ્તવનોનો ભાવાર્થ સાંભળ્યો હતો. શ્રી ગંભીરવિજયજી આનંદઘનજીની ભાષાને સારી રીતે સમજીપામી શકતા હતા. આથી આનંદઘનજીનો જન્મ બુંદેલખંડમાં થયો હશે તેમ માનવા તેઓ પ્રેરાયા હતા. આ બુંદેલખંડ એ આજના મધ્ય પ્રદેશમાં આવેલો છે.
મહાયોગી આનંદઘન
26
શ્રી મોતીચંદભાઈએ જે પ્રમાણ પરથી આ તારણ કાઢ્યું છે તે થોડું દૂરાકૃષ્ટ લાગે છે ખરું. એમના આ અનુમાનનો વિરોધ કરતાં આચાર્ય ક્ષિતિમોહન સેન કહે છે કે આનંદઘનની રચનાઓમાં ગુજરાતી અને રાજસ્થાની ભાષાનો પ્રભાવ જોવા મળે છે, તો પછી તેઓ બુંદેલખંડમાં જન્મ્યા હતા તે કેવી રીતે માની શકાય ? આચાર્ય ક્ષિતિમોહન સેનને આનંદઘનજીની ભાષા પૂર્વ રજપૂતાનાના ઘણા સંતોની ભાષા જેવી લાગે છે. વળી એ પ્રદેશમાં આનંદઘનની પૂર્વે અને પછી ઘણા ભક્તોનો જન્મ થયેલો છે. આનંદઘનજીનું અંતિમ જીવન પશ્ચિમી રજપૂતાનાના મેડતા નગરમાં વ્યતીત થયું હતું. વળી, રાજસ્થાનની રચનાઓમાં આવી ખૂબીઓ જોવા મળે છે. આથી શ્રી ક્ષિતિમોહન સેન રાજપૂતાનાને આનંદઘનનું જન્મસ્થાન માને છે.
“શ્રી સમેતશિખર તીર્થનાં ઢાળિયાંમાંથી મળેલી માહિતીના પ્રકાશમાં એમના જન્મસ્થાનનો વિચાર કરીએ તો એમના મોટાભાઈ પંન્યાસ સત્યવિજયજીનો જન્મ
૩૪
લાડલું ગામમાં થયો હતો. આ લાડલું ગામ માળવા તરીકે ઓળખાતા સપાદલક્ષ દેશમાં આવેલું હતું. આથી આનંદઘનનો જન્મ આ સ્થળે થયો હોય, અને પછી એમણે પણ પંન્યાસ સત્યવિજયજીની માફક રાજસ્થાનમાં લાંબો સમય વિહાર કર્યો હોય તેમ અનુમાન કરી શકાય.
ગચ્છ
આનંદઘનજીના સમયમાં ગચ્છના ભેદો બહુ તીવ્રપ્રણે પ્રવર્તતા હતા અને એ જ રીતે આનંદઘનજી કયા ગચ્છના હતા, એ વિશે પણ તીવ્ર મતભેદ પ્રવર્તે છે. આ સમયે શ્વેતાંબર સંપ્રદાયમાં તપાગચ્છ, ખરતરગચ્છ, પાયચંદગચ્છ અને અંચળગચ્છ જેવા ગચ્છો હતા. એક મત એવો છે કે આ મસ્ત યોગીએ તપાગચ્છમાં દીક્ષા લીધી હતી, જ્યારે બીજો મત માને છે કે તેઓ ખરતરગચ્છના સાધુ હતા. શ્રી મનસુખલાલ મહેતા આનંદઘનજીને તપાગચ્છના માને છે. આના એક પ્રમાણ તરીકે તપાગચ્છના શ્રીમદ્ વિજયાનંદસૂરિ (શ્રી આત્મારામજી મહારાજે) “જૈન તત્ત્વાદર્શમાં પં. સત્યવિજયગણિ અને આનંદઘનજી ઘણાં વર્ષો સુધી વનમાં સાથે રહ્યા તે વિગત નોંધે છે. બીજા પ્રમાણ તરીકે તેઓ કહે છે
“તેઓએ (આનંદઘનજીએ) દ્રવ્યપૂજાની જે વિધિ સ્તવનાવલિમાં બતાવી છે તે ઉપરથી લાગે છે કે તેઓ તપાગચ્છમાં થયા હોવા જોઈએ.” ૩૫
શ્રી મનસુખલાલ મહેતાએ ટાંકેલું પહેલું પ્રમાણ યોગ્ય છે, પણ એમણે આપેલું બીજું પ્રમાણ યોગ્ય લાગતું નથી, કારણ કે આનંદઘનજીએ એમનાં સ્તવનોમાં જે દ્રવ્યપૂજાનો વિધિ દર્શાવ્યો છે એ માત્ર તપાગચ્છમાં જ નહીં, પરંતુ દરેક ગચ્છમાં
જીવન
27
Page #14
--------------------------------------------------------------------------
________________
પ્રવર્તતો જોવા મળે છે. આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી પણ માને છે કે આનંદઘનજીએ “જ્ઞાન અને વૈરાગ્યયોગે કોઈ તપાગચ્છીય મુનિવર પાસે સાધુવ્રતની દીક્ષા અંગીકાર કરી હતી.”૩૬ ત્યારે શ્રી મોતીચંદ કાપડિયા આનંદઘનજીનો સત્યવિજય પંન્યાસ અને ઉપાધ્યાય યશોવિજયજી સાથેનો સંબંધ તેમજ મારવાડ અને ગુજરાતમાં તપાગચ્છનું “અસાધારણ પરિબળ” જોતાં આનંદઘનજીને તપાગચ્છનો માને છે અને તેઓ કહે છે કે “આનંદઘનજીએ વ્યાવહારિક રીતે તપાગચ્છમાં દીક્ષા લીધી હોવી જોઈએ.**૩૩
હવે આનંદઘનજી ખરતરગચ્છના હતા એ માટે અપાતાં પ્રમાણો જોઈએ. શ્રી અગરચંદજી નાહટા આ માટે ત્રણ પ્રમાણો રજૂ કરે છે.
શ્રી અગરચંદજી નાહટા પ્રથમ પ્રમાણ એ આપે છે કે વીસમી સદીના ખરતરગચ્છના સમર્થ આચાર્ય શ્રી જિનકૃપાચંદ્રસૂરિજીએ બુદ્ધિસાગરજીને કહ્યું હતું કે આનંદઘનજી મૂળભૂત રીતે ખરતરગચ્છમાં દીક્ષિત થયા હતા અને એમની પરંપરાના યતિઓ પણ તે સમયમાં વિદ્યમાન હતા. મેડતામાં આવેલો આનંદઘનજીનો ઉપાશ્રય પણ ખરતરગચ્છના સંઘને આધીન છે.
શ્રી અગરચંદજી નાહટા બીજું પ્રમાણ એ આપે છે કે આનંદઘનજીનું દીક્ષિત અવસ્થાનું નામ લાભાનંદ હતું. આમાં નામાંતે આવતું ‘આનંદ’ પદ ખરતરગચ્છની ચોર્યાસી નદીઓ(નામાંત પદો)માં થતું આવ્યું છે. ઓગણીસમી સદીમાં લાભાનંદજી નામના એક બીજા મુનિ પણ ખરતરગચ્છમાં થઈ ગયાં. આમ લાભાનંદ એવું નામ રાખવાની પરંપરા ખરતરગચ્છમાં રહી ગઈ હશે.
આ સિવાય ત્રીજા પ્રમાણ તરીકે શ્રી અગરચંદજી નાહટા આનંદઘનજીના સમયનો એક ઉલ્લેખ નોંધે છે. મેડતાથી ઉપાધ્યાય પુણ્યકલશ મુનિ જયરંગ, ચારિત્રચંદ્ર વગેરેએ સૂર્યપૂરિ(સૂરત)માં બિરાજમાન ખરતરગચ્છ જિનરત્નસૂરિના પટ્ટધર જિનચંદ્રસૂરિને એક પત્ર લખ્યો હતો. આમાં આરંભમાં સંસ્કૃત ભાષામાં તેર શ્લોકો આપવામાં આવ્યા છે. અને એ પછી લોકભાષામાં, કેટલાક સમાચાર લખ્યા છે. આમાં આનંદઘનજી વિશે આ રીતે ઉલ્લેખ મળે છે.
પં. સુગુણચંદ્ર, અષ્ટસહસી લાભાણંદ આગઈ ભણઈ છઈ, અર્ધ રઈ ટાણઈ ભણી, ઘણું ખુસી હુઈ ભણાવઈ છ0.32
આ પરથી તારણ કાઢતાં શ્રી અગરચંદજી નાહટા નોંધે છે કે ઉપાધ્યાય પુણ્ય કળશ વગેરેથી દીક્ષામાં આનંદઘનજી નાના હોવાથી એમના નામની આગળ કોઈ વિશેષણ લગાડવામાં આવ્યું નથી. પંડિત સુગુણચંદ્ર એ સમયે લાભાનંદ પાસે
મહાયોગી આનંદઘન
અષ્ટસહસી ગ્રંથ ભણી રહ્યા હતા. લગભગ અડધો ગ્રંથ ભણી ચૂક્યા હતા અને લોભાનંદજી ખૂબ પ્રસન્નતાથી ભણાવી રહ્યા છે એવો ઉલ્લેખ આમાંથી મળે છે. શ્રી અગરચંદજી નાહટાના માનવા પ્રમાણે એ સમયના મુનિગણ મોટે ભાગે પોતાના ગચ્છના જ વિદ્વાનો પાસે ભણતા હતા અને જે રીતે લાભાનંદજીનો આ પત્રમાં ઉલ્લેખ થયો છે એનાથી તેઓ મૂળભૂત રીતે ખરતરગચ્છના સિદ્ધ થાય છે.
આ અંગે વિશેષ છણાવટ કરતાં શ્રી અગરચંદજી નાહટા એમના એક લેખમાં જણાવે છે
પત્ર લખનારા પુણ્ય કળશ એ જયરંગ વગેરેના ગુરુ હતા. શ્રી જયરંગરચિત દશવૈકાલિક સઝાય” વગેરે રચનાઓ સં. ૧૬૦૦થી ૧૯૩૯ સુધીની મળે છે. આ પત્રમાં સંવતનો ઉલ્લેખ નથી, માત્ર તિથિ, અશ્વિન શુક્લા ૧૩ લખેલી છે. આથી આની સંવતની તપાસ કરવી જરૂરી છે. સંવતનો યોગ્ય નિર્ણય કરવા માટે નિશ્ચિત સાધન મળતું નથી, પરંતુ સંવતનું અનુમાન કરવા માટેના આધાર આ પ્રમાણે છે.”
આ પત્રમાં જે સુવર્ણચંદ્રને લાભાનંદજી અષ્ટસહસી ભણાવે છે તેવો ઉલ્લેખ છે, તે સુગુણચંદ્રની દીક્ષા “દીક્ષા નંદીની સૂચી” પ્રમાણે વિ. સં. ૧૬૧રના જેઠ મહિનામાં જિનચંદ્રસૂરિની પાસે રાજનગરમાં (પત્રમાં જેમનો ઉલ્લેખ છે તે ત્રિલોકચંદ્ર ચરિત્રચંદ્ર આદિની સાથે) લીધી હતી અને અષ્ટસહસી જેવા ગ્રંથના અભ્યાસની યોગ્યતા મેળવવા માટે ઓછામાં ઓછાં પાંચ-છ વર્ષના અભ્યાસની અપેક્ષા રહે છે, આથી આ પત્રનો લેખન સં. ૧૯૧૯ હોવાનો સંભવ છે.
આ પત્રમાં લાભાનંદ શબ્દ સામાન્ય રૂપમાં પ્રયોજાયો છે. આનું કારણ એ હોઈ શકે કે તેઓ પુણ્યકળશ વગેરેથી દીક્ષામાં નાના હોય. એ સમયે યતિ સમાજમાં મોટે ભાગે પોતાના ગચ્છવાળાઓ સાથે જ વિદ્યાભ્યાસ કરવામાં આવતો હતો.'
શ્રી આનંદઘનજી વિશેનો આ ઉલ્લેખ વિવાદાસ્પદ છે. આનંદઘનજીના દેહોત્સર્ગનો સમય આશરે વિ. સં. ૧૭૨૦-૧૭૩૦નો માનવામાં આવે છે. એ દૃષ્ટિએ વિ. સં. ૧૯૧૯માં આનંદઘનજી ‘અષ્ટસહસી ભણાવતા હોય એ શક્ય નથી. “અષ્ટસહસી' ગ્રંથ જૈન તત્ત્વજ્ઞાનના ગ્રંથોમાં એક અત્યંત કઠિનમાં કઠિન ગ્રંથ ગણાય છે. એનો ઊંડો અભ્યાસ કરવો અને એ પછી એને શીખવવા જેટલી સજ્જતા કેળવતાં ઘણાં વર્ષો લાગે છે. આથી આનંદઘનજીનો જન્મ સંવત ૧૬૧થી ચાલીસેક વર્ષ વધુ આગળ લઈ જવો પડે અને એમ કરતાં આ સમયનો એમના દેહોત્સર્ગના સમય સાથે મેળ બેસતો નથી. આનંદઘનજીના જીવન વિશે જે મહત્ત્વની સામગ્રી મળે છે તેમાં એક
જીવન
Page #15
--------------------------------------------------------------------------
________________
યશોવિજયજીએ રચેલી અષ્ટપદી છે. આ અષ્ટપદી પરથી એમ પ્રમાણિત થાય છે કે મુનિ યશોવિજયજી આનંદઘનજીને મળ્યા હતા. મુનિ યશોવિજયજીનો જન્મ સંવત આશરે ૧૬૮૦ અને દેહોત્સર્ગનો સમય સં. ૧૭૪૫ છે. વિ. સં. ૧૯૧૯માં આનંદઘનજી ‘અષ્ટસહસીનો અભ્યાસ કરાવતા હોય તો તેમનો મેળાપ કેવી રીતે મુનિ યશોવિજ્યજી સાથે થયો હોય ?
શ્રી અગરચંદજી નાહટાને આ પત્ર આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી પાસેથી જોવા મળ્યો હતો. મુનિ શ્રી પુણ્યવિજયજી પાસેના તમામ પત્રોનો સંગ્રહ અત્યારે અમદાવાદના શ્રી લા. દ. ભા. સંસ્કૃતિ વિદ્યામંદિરમાં એકત્રિત કરીને રાખવામાં આવ્યો છે. પરંતુ એમાં શ્રી અગરચંદજી નાહટાએ ઉલ્લેખ કર્યો છે તેવો કોઈ પત્ર મળતો નથી.
આનંદઘનજીએ તપાગચ્છમાં દીક્ષા લીધી હોય તેમ લાગે છે અને તેના પ્રમાણ રૂપે નીચેની બાબતો નોંધી શકાય :
(૧) તપાગચ્છના શ્રીમદ્ વિજયાનંદસૂરિ(આત્મારામજી મહારાજ)ના “જૈન
તત્ત્વ દર્શમાં આનંદઘનજી વિશે નોંધ મળે છે. (૨) તપાગચ્છના શ્રી સત્યવિજયગણિજી ક્રિયા ઉદ્ધાર કરી શ્રી આનંદઘનજી
સાથે ઘણાં વર્ષ સુધી વનમાં રહ્યા તેવો “જૈન તત્ત્વદર્શ'માં ઉલ્લેખ છે. (૩) તપાગચ્છના યશોવિજયજીએ આનંદઘનજી વિશે અષ્ટપદીની રચના
કરી છે. (૪) ‘શ્રી સમેતશિખર તીર્થનાં ઢાળિયામાં મળેલા ઉલ્લેખ પ્રમાણે આનંદઘનજી
એ શ્રી સત્યવિજય પંન્યાસના ‘લઘુ ભાઈ’ હતા અને તેઓ પણ
ક્રિયોદ્ધારક હતા. આ સત્યવિજય તપાગચ્છના છે.
આ બધાં પ્રમાણો પરથી કહી શકાય કે આનંદઘનજીએ તપાગચ્છમાં દીક્ષા લીધી હોય એ વિશેષ સંભવિત છે. ગચ્છથી પર
આનંદઘનજી તપાગચ્છના હતા કે ખરતરગચ્છના એ વિવાદ એમના જીવનની વિગતની દૃષ્ટિએ ભલે નોંધપાત્ર ગણાય, પરંતુ અધ્યાત્મમાર્ગી સાધકને ગચ્છની આવી કોઈ સીમાઓ બાંધી શકતી નથી; એમની સાધના ક્યારેય સંપ્રદાયવાદના વાડામાં રોળાઈ જતી નથી. આત્મામાં પરમાત્મસ્વરૂપને પ્રગટાવવા સતત પ્રયત્ન કરનાર સાધક તો ગચ્છાતીત અને સંપ્રદાયાતીત જ હોય છે. એમાં પણ શ્રી આનંદઘનજી ચૌદમા શ્રી અનંત જિનસ્તવનમાં પરમાત્માની ઉપાસનાને બદલે ગચ્છના ભેદોમાં
મહાયોગી આનંદઘન
રચનારાઓ તરફનો પોતાનો પુણ્યપ્રકોપ પ્રગટ કરતાં, જાણે હાથ ઊંચા કરીને કહેતા હોય એમ, બોલી ઊઠે છે – “ગચ્છના ભેદ બહુ નયન નિહાલતાં
તત્ત્વની વાત કરતાં ન લાજે; ઉદર ભરણાદિ નિજ કાજ કરતાં થકાં
મોહ નડીઆ કલિકાલ રાજે .” (૧૪ : ૩). પરમતત્ત્વનો ઉપાસક એની આરાધનાને તજીને આ વાદોના વિવાદમાં ફસાઈ જાય તો એની સઘળી સાધના નિરર્થક બની જાય છે. ગચ્છના ભેદમાં રચ્યાપચ્યા રહેવું અને મુખેથી તત્ત્વની વાત કરવી તે કેવો વિસંવાદ ? યોગી આનંદઘન કહે છે કે આવા જીવોને પોતાના વિચાર અને વાણી વચ્ચેના ભેદ માટે સહેજે શરમ આવતી નથી.
જૈન ધર્મ એ ગુણગ્રાહક ધર્મ છે. નાતજાતના વાડાઓને એ સ્વીકારતો નથી, એ ‘કર્મે બ્રાહ્મણ, કર્મ શુદ્ર માં માનનારો છે અને આવા વ્યાપક ધર્મમાં જુદા જુદા ભેદ-ફાંટા પડે, એના પણ પૈટાભેદ થાય, એમાંથી વિવાદ જાગે, એ બધી સંકુચિત પ્રવૃત્તિઓ પર આનંદઘનજી પોતાનો પ્રણયપ્રકોપ ઠાલવે એ સ્વાભાવિક છે. શ્રી આનંદઘનજીના સમયમાં જૈનસમાજમાં ગચ્છના ભેદો બહુ તીવ્ર રીતે પ્રવર્તતા હતા, એ રીતે સમકાલીન પરિસ્થિતિ અને રૂઢિચુસ્તતા પર એમણે અહીં પ્રહાર કર્યો
છે.
સાધુ-વેશ
અધ્યાત્મયોગી આનંદઘને સાધુનો વેશ ધારણ કર્યો હતો ખરો ? આ અંગે આચાર્ય ક્ષિતિમોહન સેને કલ્પના કરી છે કે, “તેઓ સાધુવેશનો ત્યાગ કરીને મર્મી ભક્તોની માફક લાંબી કફની પહેરતા હતા અને સિતાર, દિલરૂબા વગેરે યતિ જિનવિવર્જિત વાદ્ય લઈને ઘૂમતા હતા.”
શ્રી મનસુખલાલ મહેતાએ પણ આનંદઘનજી સંબંધમાં જે હકીકત અત્યાર સુધી મેળવવા હું ભાગ્યશાળી થયો છું તેમ કહીને નીચે મુજબ નોંધ્યું છે
સંપ્રદાયમોહને આધીન થયેલા જીવો બાહ્ય માર્ગમાં રાચી રહેલા હોવાથી આનંદઘનજી મહારાજની તેઓ અદ્ભુત આત્મદશા જોઈ શકત નહીં; અને તેથી તેઓ પ્રત્યે પરિતાપ આપતા હતા. મહારાજ સાહેબે લોકપરિચય છોડવાના કારણે જૈન વેષ બદલી એક કફની અને તંબૂરો લઈ પરમ જૈન દેશોના ધ્યાનમાં રહેવાનું
કર્યું હતું. ૧માં
30
Page #16
--------------------------------------------------------------------------
________________
શ્રી ક્ષિતિમોહન સેન આનંદઘનજીના વેશ વિશે કોઈ નિશ્ચિત પ્રમાણ આપતા નથી. એમ લાગે છે કે શ્રી મનસુખલાલ મહેતાએ એ જ મતને સીધેસીધો સ્વીકારી લીધો છે. એમણે એ અંગે કોઈ પ્રમાણ ટાંક્યું નથી.
‘આનંદઘન’ નામની પરિચય-પુસ્તિકામાં શ્રી ધનવંત ઓઝા દર્શાવે છે કે આનંદઘનજી સાધુવેશધારી હતા અને નહોતા એ બંને માન્યતાઓને સમર્થન મળે એવી પંક્તિઓ એમનાં પદોમાં મળે છે. અને “ગચ્છના ભેદ બહુ નયન નિહાળતા” એ પંક્તિ ટાંકીને તેઓ દર્શાવે છે કે આનંદઘનજી કોઈ સંપ્રદાયના પુરસ્કર્તા નહોતા અને એ પછી “ચૂરણ ભાષ્ય સૂત્ર નિર્યુક્તિ
વૃત્તિ પરંપરા અનુભવ રે સમય પુરુષનાં અંગ કહ્યો એ
જે છેદે તે દુભવ રે.” (૨૧ : ૮) ટાંકીને નોંધે છે કે તેઓ જૈન સંપ્રદાયના અનુયાયી હતા.*
આ પરસ્પર વિરોધી વિધાન શ્રી ઓઝાના મંતવ્યને કોઈ ચોક્કસ મુદ્દા પર સ્થિર કરતું નથી. આ બંને પ્રમાણ આનંદઘનજીનાં પદોમાંથી નહીં, પણ સ્તવનોમાંથી લેવામાં આવ્યાં છે. “ગચ્છના ભેદ બહુ નયન નિહાળતા, તત્ત્વની વાત કરતાં ન લાજે .” એમ કહેનાર એ કોઈ સંપ્રદાયના વાડાઓનો જડ પુરસ્કર્તા ન હોય, પણ તે પરથી કોઈ સંપ્રદાય સાથે તેને બિલકુલ સંબંધ ન હતો એમ કઈ રીતે માની શકાય ? હકીકતમાં તો શ્રી આનંદઘનજીએ તત્કાલીન સાધુસમાજમાં ચાલતા એ ભેદોની તીવ્રતાની સામે વિરોધ દર્શાવવા જ ઉપરના ઉદ્ગારો કાઢ્યો છે.
શ્રી ધનવંત ઓઝાએ નોંધેલી “ચૂરણ ભાષ્ય સૂત્ર નિર્યુક્તઇ, વૃત્તિ પરંપર અનુભવ રે.” એ ગાથામાં આનંદઘનનું જૈનશાસ્ત્રવિષયક જ્ઞાન પ્રગટ થાય છે. પરંતુ તે ઉપરથી તેઓ સાધુવેશધારી હતા એમ ભાગ્યે જ પુરવાર થઈ શકે.
આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીનું માનવું છે કે આનંદઘનજી સાધુવેશધારી હતા. આ અંગે તેઓ બે પ્રમાણ ટાંકે છે. એક તો આનંદઘનજીને જેમણે “આંખે દેખેલા છે એવા” શ્રી જ્ઞાનવિમલસૂરિએ એમની બાવીસી પર ટબો લખ્યો, પણ
ક્યાંય આનંદઘનજીએ અમુક કારણોથી સાધુવેશનો ત્યાગ કર્યો હતો એવો જરા પણ ઇશારો એમણે કર્યો નથી. આ પછી તેઓ બીજું પ્રમાણ શ્રી જ્ઞાનસારજીના સ્તબકનું આપે છે. એમાં શ્રી નમિનાથ જિનસ્તવનમાં જ્ઞાનસારજીએ સ્તવનનો અર્થ આપતાં લખ્યું છે કે શ્રીમદ્ આનંદઘનજી પોતે લોકોને, “હું જિનનો જંદો છું” અર્થાત્
મહાયોગી આનંદઘન
સાધુવેશધારી છું એમ કહેતા હતા. જો તેઓએ જૈન સાધુનો વેશ ત્યજ્યો હોત તો “હું જિનનો છૂંદો છું” એમ કઈ રીતે પોતાના વિષયક કહી શકે ?૪૩
આ વિગતનું મૂળ જોતાં શ્રી જ્ઞાનસારજીની આ નોંધ શ્રી નમિનિસ્તવનની દસમી ગાથાના ટબામાં મળે છે. આમાં તેઓ લખે છે
“તેહવી ક્રિયા ન કરી સકૂ, તેથી છતો વેશધારી છું. તૌ પિણ પૂછે. તું ક્રૂણ છે, તઇયે મહા હીન વચને પોતાના મુખથી કહું. હું જૈનનો જિંદો છું.*
આ સિવાય આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી બીજી કેટલીક વિગતો પણ નોંધે છે. તેઓ આનંદઘનજીએ શ્રાવકનાં કડવાં વેણ સાંભળીને પોતાનો વેશ છોડી દીધો હતો તેવી પ્રચલિત દંતકથાનો અસ્વીકાર કરે છે અને એવી જ રીતે કોઈ શ્રાવકે એમની પાસેથી ઓઘો, મુહપત્તિ વગેરે ખૂંચવી લીધાં હતાં, એવી દંતકથાનો પણ વિરોધ કરે છે. આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી આ અંગે એક વધુ પુરાવો આપે છે. તેઓએ વિદ્વાન અનુભવી યતિ શ્રી મણિવિજયજી પાસેથી એક વાત સાંભળી હતી. તેમના કહેવા પ્રમાણે તપાગચ્છના શ્રી વિજયપ્રભસૂરિ વિહાર કરીને મેડતા ગામમાં આવ્યા ત્યારે આનંદઘનજીને એમણે એક નવો કપડો ઓઢાડ્યો હતો તેવી વાત શ્રી મણિવિજયજીએ કહી હતી. જોકે આ દંતકથાને પણ કોઈ નિશ્ચિત આધાર મળતો નથી. મુનિ શ્રી જિનવિજયજીનું મંતવ્ય
તા. ૧૫-૯-'૬૮ના રોજ સંધ્યાકાળે અમદાવાદમાં ‘અનેકાંત વિહારમાં ઇતિહાસ અને પુરાતત્ત્વના પ્રખર વિદ્વાન મુનિ શ્રી જિનવિજયજીની મુલાકાત લીધી હતી. તેઓએ આનંદઘનજી વિશે કેટલીક નોંધપાત્ર વિગતો કહી હતી. એમના મંતવ્ય પ્રમાણે આનંદઘનજી એ જૈન યતિ હતા અને આનંદઘનજીને સમજવા માટે એ સમયના પતિસમાજના વિશિષ્ટ વાતાવરણની પશ્ચાદભૂમિકા જાણવી જોઈએ. આ અંગે મુનિ શ્રી જિનવિજયજીએ કહ્યું :
આવા યતિઓ જોયાનું મને આછું સ્મરણ છે. આ યતિઓનું વાતાવરણ સંકીર્ણ નહોતું. જૈન સિવાય જૈનેતર સાધુસંતોના સંપર્કમાં તેઓ આવતા. એમનો સત્સંગ પણ થતો, આથી યતિસમાજમાં વ્યાપક મતૌદર્ય અને સર્વધર્મ પ્રત્યે સમભાવ પ્રવર્તતો હતો. પોતાની ધાર્મિક ભાવનાઓને પોતાના સંપ્રદાયમાં સીમિત કરવાને બદલે પોતાની આસપાસના સમાજમાં અને અન્ય ધર્મીઓમાં પણ એ ભાવનાઓ
* લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના શ્રી પુણ્યવિજયજી આદિના સંગ્રહની પ્રતિ ક્રમાંક ૧૯૮૩૩ના પત્ર ૮૮ પરથી..
જીવન
Page #17
--------------------------------------------------------------------------
________________
ફેલાવતા હતા. એટલું જ નહીં પણ અન્ય ધર્મવાળાની ભાવનાઓને સમભાવથી સમજવાની સતત કોશિશ કરતા. આ કારણે પોતાના ધર્મમાં ન હોય એવું ઘણું યતિસમાજના વ્યવહારમાં જોવા મળતું. જૈન યતિ ક્યારેક શક્તિપૂજા કરતો પણ નજરે પડતો હતો. આવા યતિઓ વ્યાપક દૃષ્ટિવાળા હોવાથી એમની સાથે સૂફી, દાદુપંથી, કબીર અને નાનકપંથી બધા ભેગા મળતા. એકબીજાના વિચારો, ભાવનાઓ અને અનુભવોનું આદાનપ્રદાન થતું. આને કારણે એમની રચનાઓમાં પણ અન્ય સંપ્રદાયની થોડી છાંટ આવી જતી. ક્યારેક યતિઓ, ચારણો અને ભાટ ભેગા મળતા અને ક્યાંક ભાંગની ઠઠ પણ જામતી હતી. આ યતિઓ ભેગા મળતા ત્યારે એમની મંડળીમાં આવનાર યતિને “આવ, ગુરાંસા” (આવો ગુરુજી) કહીને આદરભર્યો આવકાર આપતા.
મુનિ શ્રી જિનવિજયજીના કહેવા પ્રમાણે એ સમયના યતિઓ સતત વિહાર કરતા હતા. એક ચાતુર્માસ સૌરાષ્ટ્રમાં કર્યો હોય, તો બીજો ચાતુર્માસ ગુજરાતમાં કરતા, તો ત્રીજો ચાતુર્માસ રાજસ્થાનના કોઈ શહેર કે ગામડામાં કરતા. આવા વિહારને કારણે જુદા જુદા પ્રદેશની ભાષાનાં તત્ત્વો સ્વાભાવિક રીતે જ એમની રચનામાં આવી જતાં. આનંદઘનજી આવા જ એક યતિના શિષ્ય હોવા જોઈએ, એમણે એ સમયના રહસ્યવાદી સંતોનો સહવાસ માણ્યો હતો અને મસ્ત જીવન ગાળ્યું હતું.
શ્રી જિનવિજયજી આજે આપણી વચ્ચે હયાત નથી, પણ એમનાં અનુમાનો વિચારપ્રેરક હોવાથી અહીં રજૂ કર્યા છે. વિહારભૂમિ
જૈન સાધુ સતત વિહાર કરતા રહે છે અને જુદાં જુદાં સ્થળોએ ચાતુર્માસ ગાળે છે. આનંદઘનજીએ આવી રીતે ક્યા ક્યા પ્રદેશમાં વિહાર કર્યો હશે ? એમના જીવન વિશે જે કોઈ પ્રમાણભૂત માહિતી મળે છે, તેમાંથી એમની વિહારભૂમિ વિશે કોઈ ખ્યાલ મળતો નથી. એમનાં સ્તવનો કે પદોમાં ક્યાંક કોઈ સ્થળવિશેષનો ઉલ્લેખ મળતો નથી. આથી એમની વિહારભૂમિને જાણવા માટે કોઈ નક્કર પુરાવા મળતા નથી. માત્ર એમની ભાષા પરથી એમના વિહારનો ખ્યાલ મેળવી શકીએ.
એમનો દેહોત્સર્ગ મેડતામાં થયો હતો એમ મનાય છે. આથી ગુજરાત, વ્રજ પ્રદેશ અને રાજસ્થાને એ એમની વિહારભૂમિ લાગે છે. શ્રી અગરચંદજી નાહટા નોંધે છે કે આનંદઘનજીનો વિહાર બહુ લાંબો પ્રતીત થતો નથી. અંતિમ વર્ષોમાં તેઓ નિશ્ચિત રીતે મેડતામાં રહ્યા હતા. શ્રી અગરચંદજી નાહટા મેડતાને આનંદઘનની
મહાયોગી આનંદઘન
જન્મભૂમિ માને છે.પે. જોકે નિશ્ચિત પ્રમાણોને અભાવે આ બંને વિગતોનો સંપૂર્ણ સ્વીકાર કરવો મુશ્કેલ છે. પોતાની યોગદશાની મસ્તીમાં ડૂબેલા આ અધ્યાત્મયોગીની માહિતી જ મળતી નથી, ત્યાં એમનો વિહાર લાંબો હતો કે ટૂંકો તે કઈ રીતે કહી શકાય ? એ જ રીતે મેડતા એમની જન્મભૂમિ હતી તેમ કહેવા માટે કોઈ નિશ્ચિત પ્રમાણ મળતું નથી. મસ્કીન સાથે મેળાપ ?
આનંદઘનનો દાદૂના શિષ્ય મસ્કીન સાથે મેળાપ થયો હતો એમ આચાર્ય ક્ષિતિમોહન નોંધે છે, એ જ હકીકતને શ્રી ધનવંત ઓઝા “જૈન પરંપરાની એક માન્યતા’ તરીકે આલેખે છે કે અને તેઓ મસ્કીનને યશોવિજયજીના સમકાલીન માને છે.*
ઉપર દર્શાવેલી વિગતોની પ્રમાણભૂતતા ચકાસીએ તો સૌપ્રથમ જૈન પરંપરામાં આનંદઘનની મર્ણન સાથેની મુલાકાતની કોઈ નોંધ મળતી નથી. આ અંગે કોઈ નિશ્ચિત પ્રમાણ સાંપડતું નથી. પરિણામે આ બનાવ ખરેખર બન્યો હોય એમ કહી શકાય નહીં. ત્રણ આનંદઘનો
કવિશ્રી આનંદઘનજી અંગે હિંદી સાહિત્યમાં પ્રારંભમાં ઘણી ભ્રમણાઓ પ્રવર્તતી હતી. આનંદ, ઘનાનંદ અને આનંદઘન એમ ત્રણ કવિઓ થયા, જ્યારે પ્રારંભમાં આનંદ અને ઘનાનંદને એક કવિ માનવામાં આવતા હતા અને એ રીતે ઘનાનંદ અને આનંદઘનને એક ગણવામાં આવતા હતા. આ ભ્રામક માન્યતા પર આધાર રાખીને કેટલુંક વિવેચન પણ થયું, જેમાં કવિ આનંદઘન વિશે કેટલીક વિચિત્ર કલ્પનાઓ પણ કરવામાં આવી..
આવી જ રીતે આનંદઘન નામના ત્રણ કવિઓ મળે છે, તેથી એ કવિઓની વિશેષતા તારવવી અને એમાં આનંદઘનની પૃથકતા જોવી જરૂરી બનશે.
આનંદ હિન્દી ભાષામાં સંગીતનો મહત્ત્વપૂર્ણ ગ્રંથ ‘રાગ કલ્પદ્રુમમાં આનંદ અને આનંદઘન (ઘનાનંદ), એ બે કવિઓનો અભેદ સ્વીકાર્યો છે. મૂળ ડૉ. ગ્રિયર્સને લખેલા ગ્રંથનું હિંદી ભાષાંતર “મોડર્ન વર્નાવપૂનર લિટરેવર ગાવ હિંદુસ્તાન'માં (પૃ. ૯૨, સંખ્યા ૩૪૭) એવું અનુમાન કર્યું છે કે આનંદ અને આનંદઘન (ઘનાનંદ) સંભવત: એક જ હતા. પરંતુ “નાગરી પ્રચારિણી સભા (કાશી)ના “ખોજ” નામના વાર્ષિક વિવરણમાં આનંદ અને આનંદઘન ઘનાનંદ)ને જુદા બતાવવામાં આવ્યો.
જીવન 35
Page #18
--------------------------------------------------------------------------
________________
વર્ષો સુધી આ આનંદ કવિ કોણ છે, એ ક્યાંના રહેવાસી છે અને તેઓ કયા સમયમાં વિદ્યમાન હતા એ વિશે કોઈ માહિતી નહોતી, પરંતુ એ પછી કેટલીક એવી હસ્તપ્રત મળી કે જેમાં આનંદ કવિના વંશ, સમય અને સ્થાનનો સ્પષ્ટ ઉલ્લેખ મળ્યો. વન ”માં પ્રસિદ્ધ થયેલો એ પરિચય આ પ્રમાણે મળે છે :
"कायथ कुल आनंद कवि बासो कोट हिसार । कोककला इहि रूचि करन जिन यह कियो विचार ।। रिति बसंत संवत सरस सोरह सै अरू साठ । कोक मंजरी यह करी धर्म कर्म करि पाठ ||"
(, ૧૨૬-૧૦ ) "रितु बसंत संबत सत सोरह आगत साठ कोकमंजरी यह करी करम धरम कै पाठ ||"
(
રળ, ૧૬૨૩-૧૦ લી) આમ આ આનંદ કવિ વિક્રમની સત્તરમી શતાબ્દીના ત્રીજા ચરણમાં વિદ્યમાન હતા અને આ કવિએ ‘કોકમંજરી’ અને ‘સામુદ્રિક' એ બે ગ્રંથો લખેલા છે. આનંદ અને ઘનાનંદ વચ્ચે ચાલીસ વર્ષનું અંતર છે. એથીય વિશેષ આ બંનેની કૃતિઓમાં તો જમીન-આસમાન નહીં, પણ આકાશ-પાતાળનું અંતર છે.' સંવત ૧૯૬૦માં આનંદ કવિ વિદ્યમાન હતા.
ઘનાનંદ ઘનાનંદ અને આનંદઘન એ એક જ હોવાની સંભાવના શ્રી ક્ષિતિમોહન સેને “જૈન મર્મી આનંદઘન” નામના વિસ્તૃત લેખમાં પ્રગટ કરી. શ્રી ક્ષિતિમોહન સેન લખે છે કે યોગાદિની પ્રક્રિયામાં પણ સત્યના આશક આનંદઘનનું મન માન્યું નહીં અને તેથી ‘બંસીવાળા’ અને ‘વ્રજનાથ’ તરફ તેમની દૃષ્ટિ ગઈ અને ‘શ્યામ'ની ભક્તિ પણ આખરે એમનામાં વિપ્લવ જગાડે છે એવી વાત આનંદઘન વિશે કરી. શ્રી જ્ઞાનમતિ ત્રિવેદીએ ‘ઘન આનંદ’ નામના સમીક્ષા-ગ્રંથમાં ‘ઘન આનંદ’ અને જૈન મર્મી આનંદઘનનો અભેદ દર્શાવ્યો. પરંતુ શ્રી ક્ષિતિમોહન સેને આ ઘનાનંદ અને આનંદઘનનો અભેદ બતાવવા માટે જે પદનાં ઉદાહરણો આપ્યાં છે એ પદ જ જૈન ધર્મી આનંદઘનનાં રચેલાં હોવા વિશે શંકા છે.
કવિ ઘનાનંદ અને જૈન ધર્મી આનંદઘન બંનેનું જીવન અને કવન સ્પષ્ટ ભેદ ધરાવે છે. ઘનાનંદનો જન્મ બુંદલ શહેર જિલ્લાના વ્રજભાષી પ્રદેશના કોઈ
મહાયોગી આનંદઘન
ગામમાં સં. ૧૭૪૬માં લગભગ થયો હતો. બાળપણ વિતાવ્યા પછી તેઓ દિલ્હી ગયા. કવિ ઘનાનંદ મુઘલ સમ્રાટ મુહમ્મદશાહ રંગીલાના મુનશી બન્યા અને તેઓ સુજાન નામની વેશ્યા પર આસક્ત થયા હતા. ઘનાનંદ પોતાના સમયના મહાન ધ્રુપદ ગાયક હતા. એમની ગાયિકીની આ દક્ષતાને કારણે જ સુજાન એમના પ્રત્યે આકર્ષાઈ હતી. એક વાર બાદશાહે એમને ગાવાનું કહ્યું, પણ ઘનાનંદે નમ્રતાથી પોતાની અશક્તિ જાહેર કરી. ઘનાનંદના વિરોધીઓએ એ વખતે બાદશાહને કહ્યું કે તેઓ આમ ગાશે નહીં, પરંતુ જો સુજાનને બોલાવવામાં આવે તો જરૂ૨ ગાશે. સુજાન દરબારમાં આવી અને ઘનાનંદે એની સામે જોઈને મધુર સંગીત વહેવડાવ્યું. પરંતુ બાદશાહને ઘનાનંદની આ ગુસ્તાખી પર ગુસ્સો આવ્યો અને એને રાજ્યનિકાલ આપ્યો. આ સમયે વૈભવ છોડીને સુજાન પણ પોતાની સાથે આવશે એવી ઘનાનંદને આશા હતી, પરંતુ સુજાને એમને સાથ આપ્યો નહીં. અંતમાં તેઓ વૃંદાવન ચાલ્યા ગયા અને અહમદશાહ અબ્દાલીના બીજા આક્રમણ સમયે સં. ૧૮૧૭માં એમની હત્યા થઈ. આ ઘનાનંદ વૃંદાવનમાં ગયા અને નિંબાર્ક સંપ્રદાયમાં દીક્ષિત થયા, પણ સુજાન નામનો એમણે ક્યારેય ત્યાગ કર્યો નથી. એમના સવૈયા અને કવિત્તમાં એક જીવંત કામિનીના રૂપમાં એમણે સુજાનનો સતત ઉલ્લેખ કર્યો છે. ઘનાનંદના કાવ્યમાં એના વિરહી હૃદયની માર્મિક વેદના સતત ટપકે છે. આથી જ એણે કોઈ પ્રેમાખ્યાન લખ્યું નહીં અથવા તો રીતિકાલીન કવિઓની માફક નાયિકાના ભેદો અને ઉપભેદોનું અવલંબન લીધું નહીં. પ્રેમની પીડાનો આ ઉન્મત્ત ગાયકે અન્ય કવિઓ કરતાં પોતાની વિશેષતા આ રીતે બતાવે છે :
“તો Ê ના વિત્ત વનાવત,
मोहि तो मोरे कवित्त बनावत." આમ ઘનાનંદ શુદ્ધ વ્રજ ભાષામાં પદ લખનાર વિરલ કવિઓમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. અભિધા કરતાં લક્ષણો અને વ્યંજનાનો એ વિશેષ ઉપયોગ કરે છે. એના વિયોગના નિરૂપણમાં એમની આંતરવૃત્તિઓનું વેધક પ્રતિબિંબ જોવા મળે છે. આથી જ એ કહે છે કે પોતાની કવિતા સમજવા માટે કોઈ વિદ્વાન કે પંડિતની જરૂર નથી. એ તો સ્નેહની પીડાને પારખનાર સહુ કોઈ પામી શકે.
“સમલૈ વિતા ધનમાનંદ શી,
हिय आखिन नेह की पोर तकी." ઘનાનંદ અને આનંદઘનના કાવ્યવિષયો જ જુદા છે. ઘનાનંદ પોતાનાં કાવ્યોમાં ‘સુજાન’ શબ્દનો પ્રયોગ કરે છે, જ્યારે આનંદઘને આ શબ્દનો આ અર્થમાં
જીવન 37
36
Page #19
--------------------------------------------------------------------------
________________
ક્યાંય ઉપયોગ કર્યો નથી. એમનાં સ્તવનોમાં આ ‘સુજાન’ શબ્દ મળતો નથી. આ ઘનાનંદે ‘ઘન આનંદ કવિત્ત’, ‘સુજાન હિત’, ‘કૃપાકંદ નિબંધ’, ‘વિયોગવેલી’, ‘ઇશ્કલતા’, ‘આનંદઘન કે કવિત્ત’, ‘સુજાનવિનોદ’ અને ‘રસકેલિવલ્લી' જેવી કૃતિઓ લખી છે. આ ઘનાનંદે પોતાની કૃતિમાં ઘનાનંદની સાથોસાથ ક્યાંક ‘અનંદઘન’ કે ‘આનંદઘન’ નામનો પ્રયોગ કર્યો છે. જેમ કે
"कहियै काहि जताय हाय जो मो मधि बीतै । ખરનિ પુખ્ત, ટુજી-ખાન ઘા, નિસિવાસર રીતે | दुसह सुजान बियोग बस ताही सेंजोग नित । बहरि पर नहीं समै गमै जीयरा जितको तित । अहौ दई रचना निरखि रीझि खीझी मुरझा सुमन । ऐसी विरचि बिरंचिको कहा सरयौ आनंदघन || १०१
એક જ સર્જક બે જુદા જુદા નામથી રચનાઓ કરતા હોય તેવું મધ્યકાળના સાહિત્યમાં જોવા મળે છે. સૂર ‘સૂર’ અને ‘સૂરશ્યામ’, ઉદેયનાથ ‘કબિંદ્ર’ અને ‘ઉજ્જૈનાથ’, દત્ત ‘ગુરુદત્ત’ અને ‘દત્ત’ તેમજ આનંદ ‘ચંદ’ અને ‘આનંદ’ ઉપનામથી કાવ્યસર્જન કરે છે. આ રીતે વિષય, આલેખન અને શૈલી એ ત્રણે બાબતમાં ઘનાનંદ અને જૈન કવિ આનંદઘન ભિન્ન છે તે સહેલાઈથી પરખાઈ આવે છે. આનંદઘનનો અધ્યાત્મ એ જૈન તત્ત્વજ્ઞાન પર રચાયેલો છે અને એમનો રહસ્યવાદ નિર્ગુણીઓ અને સૂફીઓથી ભિન્ન છે.
આ ઘનાનંદનો ઉલ્લેખ ‘વૃંદાવનવાસી આનંદઘન' અથવા ‘દિલ્લીવાળા આનંદઘન' તરીકે કરવામાં આવે છે.
નંદગાંવના આનંદઘન
જૈન કવિ આનંદઘન અને ઘનાનંદ ઉપરાંત એક ત્રીજા નંદગાંવના આનંદઘન
મળે છે. તેઓ ચૈતન્ય મહાપ્રભુના સમકાલીન હતા. સં. ૧૫૬૩માં ચૈતન્ય મહાપ્રભુ નંદગાંવ ગયા હતા, જ્યાં એમણે આ આનંદઘનજીએ સ્થાપેલી નંદ, યશોદા, બલરામ અને કૃષ્ણની મૂર્તિઓનાં દર્શન કર્યાં હતાં. આ બંને મહાત્માઓનો મેળાપ થયો હતો. નંદગાંવનાં આનંદઘનનાં રચેલાં બે ચાર પદ નંદગાંવનાં મંદિરોમાં હજી આજે પણ ગાવામાં આવે છે. આ કવિ પણ આનંદઘન અને ઘન આનંદ એ બંને નામનો પ્રયોગ પોતાની રચનાઓમાં કરતા હતા.
આ રીતે ત્રણેય આનંદઘનનો સમયગાળો આ પ્રમાણે થશે :
૧. નંદગાંવવાસી આનંદઘન : વિક્રમના સોળમા શતકનો ઉત્તરાર્ધ
મહાયોગી આનંદધન
38
૨. જૈન આનંદઘન : વિક્રમના સત્તરમા શતકનો ઉત્તરાર્ધ ૩. વૃંદાવનવાસી આનંદઘન (ઘનાનંદ) : વિક્રમના અઢારમા શતકનો ઉત્તરાર્ધ. આમ, એ સ્પષ્ટ છે કે ત્રણે આનંદઘન ભિન્ન હતા.
આધ્યાત્મિક જીવન
ભૌતિક જીવનની મોહ, માયા, જંજાળ અને આળપંપાળ ઉવેખીને અંતરઆત્મની ખોજ માટે આત્માની કેડીએ ચાલનાર એકલવીર સાધકની અનુભૂતિ વિરલ હોય છે. દિવ્યચક્ષુનાં દર્શન ચર્મચક્ષુથી જોનાર શી રીતે મેળવી શકે ? નફાતોટાના દુન્યવી ધોરણોથી આવી વિરલ અને ગહન અનુભૂતિઓનો તાગ મેળવો મુશ્કેલ બને છે. આ અનુભૂતિ એવી છે કે જેમાં શબ્દ મૌન બને છે, વાણી વ્યર્થ નીવડે છે, તર્ક એ તત્ત્વને પામી શકતો નથી. વ્યવહાર એ અગમ્યને ઓળખી શકતો નથી. એને પરિણામે જ આત્મસાધનાના કાંટાળા પંથે ચાલનારા સાધકોની અનુભૂતિ સદાય વિલક્ષણ રહી છે.
આત્મામાં પરમાત્મસ્વરૂપને પ્રગટાવવા માટે સાધકના હૃદયમાં તપ, ત્યાગ અને વૈરાગ્યની જ્યોત અહર્નિશ ઝળહળતી હોય છે. આત્મવિકાસ સાધનારા મુમુક્ષુને પળેપળ કોઈ નવીન અને દિવ્ય અનુભૂતિ સાંપડતી હોય છે. એના આધ્યાત્મિક જીવનમાં પરિવર્તન અને ઊર્ધ્વગમનની પ્રક્રિયા એકધારી ચાલતી જ હોય છે. આત્મસાધક આનંદઘન પણ આવા અનુભવોની પરંપરામાંથી પસાર થયા જ હશે.
આનંદઘનનાં પદોને આધારે આચાર્ય ક્ષિતિમોહન સેને વિવિધ અનુભવમાંથી પસાર થતા આનંદઘનનું સચોટ વ્યક્તિચિત્ર આલેખ્યું છે. તેઓ કહે છે કે, આનંદઘનનો જન્મ જૈન વંશમાં થયો હતો, પણ એમની ચોવીશીમાં તેઓ જૈન તીર્થંકરોની સ્તુતિ કરવાને બદલે એમની ‘માનસિક સમસ્યાઓમાં વધુ વ્યસ્ત' છે અને એમાંથી એમના ભવિષ્યના મર્મી રૂપનું તેમણે અનુમાન કર્યું છે. શ્રી ક્ષિતિમોહન સેનના માનવા પ્રમાણે આનંદઘન સાધુવેશનો ત્યાગ કરીને મર્મી ભક્તોની માફક લાંબી કફની પહેરી, સિતાર, દિલરૂબા જેવાં વાઘો લઈને ઘૂમતા હતા. સંપ્રદાયમાં નિષ્ઠા રાખીને સાધનાની શરૂઆત કરી, પણ એનાથી એમને શાંતિ ન થઈ. આથી એમણે ‘બંસીવાળા' અને ‘વ્રજનાથ’ શ્રીકૃષ્ણ સાથે પ્રીત માંડી. પણ રાધાસમી શ્યામની ભક્તિ પણ આખરે આ સાધકમાં વિપ્લવ જગાડે છે. અનેક ગુરુઓ અને વિવિધ સાધનામાર્ગો એમને લક્ષની પ્રાપ્તિ કરાવતા નથી. પરિણામે જે પ્રકાશના માર્ગે કબીર વગેરે સહજવાદી મર્મીઓ ચાલતા હતા, તે માર્ગે પ્રકાશ પામવા માટે આનંદઘન ચાલવા લાગ્યા. આ રીતે આચાર્ય ક્ષિતિમોહન સેને જૈન સાધુ, કૃષ્ણભક્ત અને મર્મી સંત
જીવન
39
Page #20
--------------------------------------------------------------------------
________________
એ ત્રણ તબક્કામાં આનંદઘનના આધ્યાત્મિક જીવનની વિકાસયાત્રા દર્શાવી છે."*
ક્ષિતિમોહન સેને આલેખેલી આનંદઘનની આધ્યાત્મિક ભૂમિકાઓ વિચાર માગી લે તેવી છે. આનંદઘન જૈન સાધુનો વેશ છોડી, કફની પહેરી અને તંબૂરો તથા દિલરૂબા હાથમાં લઈને પદો ગાતાં ઘૂમતા હોય તો ઉપાધ્યાય યશોવિજયજી જેવા સમર્થ અને વિદ્વાન સાધુ આનંદઘનની સ્તુતિ માટે અષ્ટપદીની રચના કરે ખરા ? આ અષ્ટપદીના એક એક પદમાં આનંદઘનની ઉચ્ચ સાધના અંગેનો ઉપાધ્યાય યશોવિજયજીનો અહોભાવ નીતરે છે. તેઓ જૈનવેશધારી સાધુ હતા, એ વિશે આપણે આગળ જોઈ ગયા. આચાર્ય ક્ષિતિમોહન સેને જે પદોને આધારે વ્યાકુળ કૃષ્ણભક્ત આનંદઘનનું ચિત્ર દોર્યું છે, તે પદો વિવાદાસ્પદ છે. એમણે ત્રેપનમાં પદ તરીકે આનંદઘનનું આ પદ નોંધ્યું છે :
સારા દિલ લગા બંસીવારે સું, પ્રાણ પિયારે હું, મેરા મુકટ મકરાકૃત કું ડલ, પીતાંબર પટવારે સું. સા. ૧ ચંદ્ર ચકોર ભયે પ્રાન પપઇયા, નાગરિ નંદ દુલારે હું, ઇન સખા કે ગુણ ગ્રંધપ ગાવૈ, ‘આનંદઘન’ ઉજિયારે સું.” સા૨.
આનંદઘનજીના નામે લખાયેલું આ પદ ભક્તકવિ ઘનાનંદના પદની છાયા ઝીલે છે. શ્રી વિશ્વનાથપ્રસાદજી મિશ્રના “ઘનાનંદ ઓર આનંદઘન” પુસ્તકના પૃ. ૨૬ ૧ પર આપેલા ૨૮૬માં પદમાં આની છાયા જોવા મળે છે. ભક્ત કવિ ઘનાનંદનું એ પદ આ પ્રમાણે છે.
“મન લાગ્યો રી બંસીવારે સોં. બ્રજમોહન છવિ ગતિવારે સાં;' દેગ ચકોર ભએ પ્રાન પપીહા, આનંદઘન ઉજિયારે સૌં.”
યોગી આનંદઘનના કહેવાતા પદમાં ઘનાનંદના પદની પ્રથમ પંક્તિની છાયા છે અને અંતિમ પંક્તિ પણ ઘનાનંદની રચના સાથે મળતી આવે છે, જ્યારે વચ્ચેની પંક્તિઓ જુદા જુદા કવિઓના પદમાંથી લીધેલી જણાય છે. વળી આ પદની ભાષા વ્રજભાષા છે. એની શૈલીનો આનંદઘનનાં પદોની સાથે મેળ બેસતો નથી. આવી જ રીતે “વ્રજનાથસે સુનાથ બિન, હાથોહાથ બિકાયો”, “પ્રભુ તો સમ અવર કોઈ ખેલકમેં” તેમજ “શ્યામ મને નિરાધાર કેમ મુકી” એ ત્રણે પદોનું આનંદઘનનું કર્તૃત્વ શંકાસ્પદ છે.*
આનંદઘન સત્યના શોધક અને સત્યના આશક હોઈ કોઈ “પ્રકાશન મહાપ્રકાશ”ની શોધમાં હતા અને એ પ્રકાશ પામવા માટે એમને અનેક નિરાશા, નિરાધારતા તેમજ આપત્તિઓનો સામનો કરવો પડ્યો, એવું આચાર્ય ક્ષિતિમોહન
મહાયોગી આનંદઘન
સેનનું અનુમાન સ્વીકાર્ય જણાતું નથી. આનંદઘન એ પહેલેથી જૈન માર્ગમાં દૃઢ શ્રદ્ધા રાખતા હતા. આનંદઘનનાં સ્તવનોમાં એમની એ દૃઢ શ્રદ્ધા પ્રગટ થાય છે. આગમાં પ્રત્યેની એમની શ્રદ્ધા અને છયે દર્શનો અનેકાંતવાદી જૈન દર્શનનાં સાપેક્ષ અંગ છે એમ તેમણે ભારપૂર્વક દર્શાવ્યું છે. આ રીતે આનંદઘનનાં સ્તવનોમાં જૈન દર્શનના જ્ઞાતી અને એ માર્ગે આત્મસાધના કરનાર સાધકનાં દર્શન થાય છે તે નિર્વિવાદ છે. બીજા મતવાળાઓને તો તેઓ બરાબર પારખી ગયા છે. આથી જ અભિનંદન જિનસ્તવનની પ્રથમ ગાથામાં તેઓ કહે છે : “અભિનંદન જિન-દરસણ તરસીયે
દરસન દુરલભ દેવ, મતમત ભેદં રે જો જઈ પૂછીઈ
સહુ થાપે અહમેવ.” આનંદઘનમાં શ્યામ માટે તડપતી રાધાના સૂર નથી, પણ પ્રીતમ ઋષભમાં પ્રીતિસગાઈ બાંધીને બેઠેલા સાધકના સૂર છે.
કૃષ્ણભક્તિ સાથે કૃષ્ણલીલા જોડાયેલી છે; જ્યારે આનંદઘનનો જિનેશ્વર તો દોષરહિત છે અને લીલારહિત છે. પ્રથમ સ્તવનની પાંચમી ગાથામાં તો આ ‘લીલા” વિશે કવિ આનંદઘન પ્રશ્ન કરે છે : “કોઈ કહે લીલા રે લલક અલખ તણી
લખ પૂરે મન-આસ; શ્રેષરહિતનિ રે લીલા કિમ ઘટે
લીલા દોષવિલાસ.” ઓ જિનેશ્વરના દર્શનમાં યોગી આનંદઘેનનું મન લીન બનેલું છે. આવા “સમરથ” “સાહિબ ને પામવાનો એમના અંતરમાં અપાર આનંદ છે. એની નિર્મળ અને સ્થિર ભક્તિમાં આત્મનિમજ્જન થયું છે અને ત્યારે કવિના આંતરમાંથી જાણે સૂર્ય પ્રગટતાં અંધકાર નાશ પામે તેમ જિનવરના દર્શનથી સઘળે પ્રકાશનો અનુભવ થઈ રહ્યો છે. માયાની મૂંઝવણો, મમતાનાં બંધનો અને પરિગ્રહનો પરિવેશ અળગો થઈ જાય છે. સાધનાનો કઠિન પથ સુગમ બની જાય છે. એવા જિનવરમાં દર્શન વિશે સાધક આનંદઘન કહે છે : “દરસન દીઠિ જિન તણઈ રે
સંસો ન રહે વેધ દિનકર કરભર વરસતાં રે
અંધકાર પ્રતિષેધ.” (૧૩ : ૫). જીવન 41
Page #21
--------------------------------------------------------------------------
________________
આમ, શ્રી ક્ષિતિમોહન સેન કહે છે તે રીતે આનંદઘન એ પ્રકાશની શોધમાં નહોતા, અને તે જ રીતે એમનાં આ સ્તવનોમાં “માનસિક સમસ્યાઓ” પણ નથી. એમણે તો તલવારની ધાર પણ સોહિલી ગણાય એવી ઘહિલી જિનવરની ચરણસેવામાં ચિત્ત લગાડયું હતું અને જે આગમસૂત્ર અનુસાર ચાલે તે માનવી દિવ્ય સુખ અનુભવે અને મોક્ષપદ પામે એમ માને છે. ચૌદમા શ્રી અનંજિન સ્તવનમાં તેઓ આ વાત કહે છે. ધર્મના નામે ધતિંગ ચલાવનારાઓને તો એ સીધેસીધો ઠપકો આપે છે. ધર્મનો મર્મ જાણ્યા વગર ચાલનારાઓને હાસ્યાસ્પદ ગણે છે. એટલું જ નહીં પણ જે ધર્મજિનેશ્વરના ચરણ ગ્રહે છે તે કોઈ કર્મ બાંધતો નથી એમ સ્પષ્ટ કહે છે. એવી જ રીતે અઢારમા શ્રી અરિજન સ્તવનમાં યોગી આનંદઘન કહે છે : “શુદ્ધ નયાધિપ સેવતાં
ન રહે દુવિધા સાથ હૈ.”
આવી જ શ્રદ્ધા શ્રી મુનિ સુવ્રત જિનસ્તવનમાં પણ પ્રગટ થાય છે અને જુઓ ! અહીં એ આનંદઘનની દૃઢ શ્રદ્ધાનો કેવો બુલંદ રણકાર સંભળાય છે : “જિનવરમાં સઘલાં દરશન છઇ
દરશન જિનવર ભજનાં રે; સાગરમાં સઘલી તટિની સહી
ટિની સાગર છત ના રે.”
આ રીતે આ સ્તવનોમાં જૈન દર્શનમાં દૃઢ શ્રદ્ધા ધરાવનારા અને એ માર્ગે આત્માના ઊંડાણને પામવા મથનારા સાધકનાં દર્શન થાય છે. ક્યાંય આનંદઘન આ માર્ગ વિશે સાશંક હોય એવો લગીર પણ અણસાર આમાં મળતો નથી. આથી શ્રી ક્ષિતિમોહન સેને આનંદઘનના આધ્યાત્મિક જીવનમાં બતાવેલું પરિવર્તન પ્રતીતિકર લાગતું નથી.
અષ્ટપદી
એક જ સમયે થયેલી બે સમર્થ વ્યક્તિઓ ઘણી વાર એકબીજાને મળી જ હોતી નથી. સામાન્ય રીતે સમકાલીન વ્યક્તિ વિશે એના સમયના વિદ્વાનો ઓછું લખતા હોય છે. ક્યારેક એ વ્યક્તિની વિદ્વત્તા કે સાધનાની પૂરી પહેચાન પણ એ સમયે મળી હોતી નથી. શ્રી આનંદઘનજીના સમયમાં અનેક વિદ્વાનો થયા, પરંતુ શ્રી યશોવિજયજીની અષ્ટપદી સિવાય અન્ય કોઈ સ્થળે સમકાલીન વિદ્વાનો કે સાધુજનોએ આનંદઘનજીનો ઉલ્લેખ કર્યો નથી. આનંદઘનજી અને યશોવિજયજીના મેળાપના
અનુસંધાનમાં કેટલીક દંતકથાઓ પણ સાંપડે છે. આ મેળાપ કયા સ્થળે થયો હતો તે
મહાયોગી આનંદઘન
42
વિશે મતભેદ છે. આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી આબુની કોઈ ગુફામાં આ મેળાપ થયો હતો તેવી કલ્પના કરે છે. જ્યારે આચાર્ય ક્ષિતિમોહન સેન, શ્રી મોતીચંદ કાપડિયા અને ડૉ. વાસુદેવસિંહ આ મેળાપ મેડતા નગરમાં અથવા એની નજીકના જંગલમાં થયો હોવાનું માને છે. આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજી માને છે કે શ્રી યશોવિજયજી જ્યારે આબુ પર્વત પર બીજી વાર આનંદઘનજીને મળવા ગયા ત્યારે આનંદાવેશમાં એમણે આનંદઘનજીની સ્તુતિની અષ્ટપદીની રચના કરી; જ્યારે બીજા મત પ્રમાણે આ મેળાપ મેડતાની બાજુનાં જંગલોમાં થયો હતો અને રસ્તે ચાલતાં ચાલતાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ તાત્કાલિક ઉદ્ગારરૂપે અષ્ટપદી બનાવી હતી. ગમે તે હોય, પણ આ અષ્ટપદી આનંદઘનના પરમાનંદમય વ્યક્તિત્વને જોઈને ઉપાધ્યાય શ્રી યશોવિજયજીથી સ્વયંભૂપણે રચાઈ ગઈ છે એ વાત નિર્વિવાદ છે.
યોગી આનંદઘન અને સમર્થ વિદ્વાન શ્રી યશોવિજયજીના મેળાપના સ્થળ અને અષ્ટપદીની રચનાના સમય વિશે મતભેદ છે, પરંતુ આ બંને સમર્થ પુરુષોનો મેળાપ થયો હતો અને એને પરિણામે શ્રી યશોવિજયજીએ અષ્ટપદીની રચના કરી હતી, એ બાબતમાં સહુ કોઈ સંમત છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ કરેલી આનંદઘનજીની સ્તુતિરૂપ અષ્ટપદી આ પ્રમાણે છે.
પદ પહેલું (રાગ : કાનડો)
મારગ ચલત ચલત ગાત આનંદઘન પ્યારે, રહત આનંદ ભરપૂર. મા તાકો સરૂપ ભુપ, ત્રિઠું લોકથેં ન્યારો, બરખત મુખ પર નૂર. મા ૧ સુમતિ સખીકે સંગ, નિત નિત દોરત, બહુ ન હોત હી દૂર; જસવિજય કહે સુનોહી આનંદઘન, હમતુમ મિલે હજૂર. મા ૨
પદ બીજું
ગાવત, રહત આનંદ સુમતા સંગ. આ બલ આનંદઘન, મિલ રહે ગંગતરંગ. આ ૧ હૈ ચિત્ત, તાપર લગાયો છે અવિહડ રંગ. દેખો, સુખ પાયો બોત અભંગ. આ ૨ જીવન
43
આનંદઘનકો આનંદ સુજશ હી સુમતિ સખી ઓર ન મન ભંજન કરકે નિર્મલ ીયો જસવિજય કહે સુનતહી
Page #22
--------------------------------------------------------------------------
________________
પદ ત્રીજું (રાગ : નાયકી, તાલ : ચંપક) આનંદ કોઉ નહીં પાવે, જોઈ પાવે સોઈ આનંદધન ધ્યાવે. આ આનંદ કોન રૂપ કોન આનંદઘન, આનંદગુણ કોન લખાવે. આ૧ સહજ સંતોષ આનંદગુણ પ્રગટતે, સબ દુવિધા મિટ જાવે. જસ કહે સોહી આનંદધન પાવત, અંતરજ્યોત જગાવે. આ રે
- પદ ચોથું (રાગ-તાલ : ચંપક ) આનંદ ઠોર ઠોર નહીં પાયા આનંદ આનંદમેં સમાયા. આ રતિઅરતિ દોઉ સંગ લીય વરજિત, અરથને હાથ તપાયા. આ ૧ કોઈ આનંદઘન છિદ્ર હી પેખત, જ સરાય સંગ ચડી આયા. આનંદઘન આનંદ રસ ઝીલત દેખતે હી જસ ગુણ ગાયા. આ
પદ પાંચમું (રાગ : નાયકી) આનંદ કોઉ હમ દેખલાવો.
આA કહાં ટૂંઢત તું મૂરખ પંછી, આનંદ હાટ ન બેકાવો. આ ૧ એસી દશા આનંદસમ પ્રગટત તા સુખ અલખ લખાવો. જોઈ પાવે સોઈ કુછ ન કહાવત - સુજસ ગાવત તાકો વખાને. આ ૨
પદ આઠમું આનંદઘન કે સંગ સુજ સહી મિલે જબ,
તબ આનંદસમ ભયો સુજસ, પારસ સંગ લોહા જો ફરસત, કંચન હોતહી તાકે કસ. આ ૧ ખીરનીરજા મિલ રહે આનંદ,
જસ સુમતિસખી કે સંગ ભયો છે એકરસ. ભવ ખપાઈ, સુજ સવિલાસ ભયે સિદ્ધસ્વરૂપ લીયે ધસમસઆ૨ આ અષ્ટપદી પરથી એમ સ્પષ્ટપણે પ્રતીત થાય છે કે, પ્રકાંડ વિદ્વાન શ્રી યશોવિજયજી મહારાજને જ્ઞાન અને કર્મની કેડીએથી યોગ-અધ્યાત્મના માર્ગે વાળવાનું કાર્ય આનંદઘનજીએ બજાવ્યું હતું. આનંદઘનજીના મેળાપથી ચિદાનંદ સ્વરૂપની પ્રાપ્તિ સહજ અને સરળ બની એનો આનંદ શ્રી યશોવિજયજી ઠેર ઠેર પ્રગટ કરે છે. પારસના સંગે લોઢું કંચન થઈ જાય એવી અનુભૂતિની અહીં વાત છે. આમાં પણ સાધુદશાની ખુમારી અને આનંદ તો ઠેર ઠેર દેખાય છે. કવિ કહે છે : જસવિજય કહે સુનો આનંદઘન
હમતુમ મિલે હજૂર.” (પદ ૧) એવી જ રીતે આ આનંદઘનની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે એનું આલેખન કરતાં ઉપાધ્યાય યશોવિજયજી લખે છે :
જસ કહે સોહી આનંદધન પાવત, અંતરજ્યોત જગાવે."
આ બંને જ્ઞાનીઓને સમાજ ઓળખી શક્યો નહોતો, એમની સાધનાને સમજી શક્યો નહોતો. બંનેની ઉચ્ચ આધ્યાત્મિક ભૂમિકાથી અજાણ એવા સમાજે એમને વિતાડવામાં બાકી રાખી નહોતી. આમેય જગત અને ભગતને ક્યાં મેળ મળે છે ? એમાંય વળી આ તો મર્મી યોગી અને જ્ઞાની સાધુ ! સમાજનાં સંકીર્ણ બંધનો એમની પ્રતિભાને કુંઠિત કરી શકતાં નથી અને તેથી વ્યાકુળ સમાજ એમના જીવન પર મિથ્યા આરોપો કરતો રહે છે. સંત કે ભક્તની આ સદાકાળ ચાલી આવતી વિકટ પરિસ્થિતિ છે અને એ આકરી પરિસ્થિતિનો અનુભવ આ બંને મહાપુરુષોને થયો હતો. તેઓ લોકપ્રિય કે ગચ્છપ્રિય બની શકે તેમ નહોતા. એમનો માર્ગ તો એકલવીરનો આકરો અને અપૂર્વ માર્ગ હતો. આથી લોકોમાં આનંદઘનજીની ભંગડભૂતો” તરીકે વગોવણી પણ થતી હતી .પ૭ સમાજની આ દોષાન્વેષી દૃષ્ટિથી આનંદઘન જેવા મસ્ત યોગી પણ બચ્યા નહોતા અને આથી જ ઉપાધ્યાય શ્રી યશોવિજયજીના અંતરમાંથી ઉગાર સરી પડે છે :
જીવન 45.
પદ છઠું (રાગ : કાનડો, તાલ : રૂપક) આનંદકી ગત આનંદઘન જાણે. વાઈ સુખ સહજ અચલ અલખપદ, વા સુખ સુજસ બખાને. આ ૧ સુજસ વિલાસ જબ પ્રગટે આનંદરસ, આનંદ અક્ષય ખજાને. એસી દશા જબ પ્રગટે ચિત અંતર, સોહિ આનંદઘન પિછાને. આ૦ ૨
પદ સાતમું એરી આજ આનંદ ભયો મેરે તેરી મુખ નિરખ નિરખ
રોમ રોમ શીતલ ભયો અંગઅંગ, આ શુદ્ધ સમજણ સમતારસ ઝીલત, આનંદધન ભયો અંતરંગ. આ ૧ એસી આનંદદશા પ્રગટી ચિત્તઅંતર,
તાકો પ્રભાવ (પ્રવાહ) ચલત નિર્મલ ગંગ. વાહી ગંગસમતા દોઉં મિલ રહે, જસવિજય સીતલતાકે સંગ. આ ૨
મહાયોગી આનંદઘન
Page #23
--------------------------------------------------------------------------
________________
બત્રીશીઓના દરેક પ્રકરણને અંતે શ્રી યશોવિજય પરમાનંદ શબ્દ લાવવાનો પ્રયત્ન કરતા જણાય છે, તે બાબત પણ નોંધપાત્ર ગણાય. અષ્ટપદીની ભાવગંભીર ભાષા પણ આંતરિક પરિવર્તનને બરાબર સૂચવી જાય છે.
આ સિવાય આનંદઘનનાં પદોમાં એક પદ એવું મળે છે કે જેમાં ‘જસથી શ્રી યશોવિજયજી મહારાજનો ઉલ્લેખ જોઈ શકાય. આ પદ આ પ્રમાણે છે :
“નિરંજન યાર મોયે કૈસે મિલેંગે. દૂર દેખુ મેં દરિયા ડુંગર, ઊંચે વાદર નીચે જ મીયું તલે. નિરં૦ ૧ ધરતીમેં ગડુતો ન પિછાનું, અગ્નિ સહુ તો મેરી દેહી જશે. નિરં૦ ૨ આનંદઘન કહે જશ સુનો બાતાં, યેહી મિલે તો મેરો ફેરો ટલે નિરં૦ ૩
‘કોઉ આનંદઘન છિદ્ર હી પેખત, જસરાય સંગ ચડી આયા; આનંદઘન આનંદ રસ ઝીલત - દેખત હી જસ ગુણ ગાયા.' (પદ ૪)
આવી જ રીતે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કહે છે કે, આનંદ એ કાંઈ દુકાનમાં વેચાતો મળતો નથી. આ આનંદ તો અધ્યાત્મના માર્ગે જનારને પ્રાપ્ત થાય છે. જેનામાં સાચી આનંદદશા પ્રગટ થાય છે તે ‘અચલ અલખ પદ’ પામે છે. પણ એ આનંદદશાને જાણે કોણ ? તો શ્રી યશોવિજયજી કહે છે :
| ‘આનંદકી ગત આનંદઘન જાણે.' (પદ ૬) આવા આનંદઘન સાથે મેળાપ થાય ત્યારે અંતર કેવી અવર્ણનીય દિવ્ય અનુભૂતિઓથી છલકાઈ જાય છે ! અંગેઅંગમાં એક શીતળતા પ્રગટે છે અને રોમેરોમ અધ્યાત્મ દશાના રંગે રંગાઈને પુલકિત બની જાય છે. આવા આનંદઘનના મેળાપથી જે આત્મજ્ઞાન લાધ્યું, સાધનાનો જે પંથ નજરે પડ્યો, એનાથી આખું જીવન પલટાઈ ગયું. અંતર એક ઉજાસથી ઝળહળવા લાગ્યું. તર્કભર્યા વિચારોમાં ગહન અનુભવની સુવાસ ફોરવા માંડી. કર્મની સાથોસાથ યોગ ખીલવા માંડ્યો. અધ્યાત્મરસના પંડિતને અધ્યાત્મની ગહન અનુભૂતિઓનો માર્ગ સાંપડ્યો. જાણે પારસમણિના સ્પર્શ લોહ સુવર્ણ બની જાય એવો અનુભવ થવા લાગ્યો અને ત્યારે શ્રી યશોવિજયજી આનંદઘનના સંગ વિશે કહે છે :
‘આનંદઘનકે સંગ સુજ સહી મિલે, તબ આનંદસમ ભયો સુજસ, પારસ સંગ લોહા જો ફરસત, કંચન હોતહી તાકે કસ.” (પદ ૮)
આ રીતે આ અષ્ટપદી એ આનંદઘનની આધ્યાત્મિક ઉચ્ચતાને દર્શાવનારી કૃતિ છે. વળી આનંદઘનના સમયનિર્ધારણ માટે પણ એ મહત્ત્વનું સાધન બની રહે છે. આ સિવાય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી અન્ય કૃતિમાં પણ આનંદઘન શબ્દનો પ્રયોગ કરે છે. જેમ કે ‘સમતાશતક'માં તેઓ કહે છે : “અનાસંગ મતિ વિષયમેં, રાગદ્વેષકો છેદ,
સહજ ભાવમેં લીનતા, ઉદાસીનતા ભેદ. તાકો કારણ અમમતા, તામ્ મન વિશરામ કરે,
સાધુ આનંદથન હોવત આતમરામ. પરમેં રાચે પરરુચિ, નિજરુચિ નિજ ગુણમાંહિ,
ખેલે પ્રભુ આનંદઘન ધરિ સમતા ગલબાંહિ.” યશોવિજયજી એમની બીજી કૃતિઓમાં પણ ‘આનંદઘન’, ‘આનંદ’, ‘ચિદાનંદ', પરમાનંદ', ‘સહજાનંદ’ અને ‘ચિપાનંદ’ જેવા શબ્દો વારંવાર પ્રયોજે છે. વળી
મહાયોગી આનંદઘન
અહીં ‘જસ’ શબ્દનો પ્રયોગ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી માટે કરવામાં આવ્યો હોય તેવું અનુમાન થઈ શકે. યશોવિજયજીના જીવનના ઉત્તરાર્ધની કૃતિઓમાં આધ્યાત્મિકતાની અનેરી ઝલક જોવા મળે છે, તેનું કારણ અધ્યાત્મયોગી આનંદઘનનો પારસમણિ સમો મેળાપ હોય તેમ લાગે છે.
આનંદઘન વિશેની સ્તુતિરૂપ આ અષ્ટપદીની રચનામાં એક એવી સંદિગ્ધતા બતાવાય છે કે આ રચનામાં જે આનંદઘનની વાત છે, તે યોગી આનંદઘનના ઉલ્લેખને બદલે હૃદયની આનંદઘનમય યોગભૂમિકાનો ઉલ્લેખ પણ હોઈ શકે, શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ આ અષ્ટપદી પરથી યશોવિજયજી અને આનંદઘનનો મેળાપ સિદ્ધ નથી થતો તેવો ભાવ પ્રગટ કરતાં લખે છે .
શ્રી ઉપાધ્યાયજી મહારાજ જેવાને તેમના તરફ માન હોય અને એવા સમર્થ પ્રત્યે શ્રી આનંદઘનજી મહારાજની વાત્સલ્યતા (? વાત્સલ્ય) હોય એ બંનેય સંભવિત છે, છતાં ઉપાધ્યાયજી મહારાજની અષ્ટપદી શ્રી આનંદઘનજી મહારાજની સ્તુતિરૂપ હોય, એમ હજી મારું મન કબુલ કરતું નથી, પરંતુ આત્મારૂપ આનંદઘનના જ કોઈ આધ્યાત્મિક સ્વરૂપનું જ તેમાં વર્ણન મને ભાસે છે. પછી શબ્દશ્લેષથી કદાચ આનંદઘનજી મહારાજની સ્તુતિ હોય તો કોણ જાણે ? પણ મને હજી એ ભાસ થતો નથી, છતાં જ્ઞાની પરમાત્મા જાણે પર
આ કાવ્યની રચના માત્ર આત્માના આનંદ સ્વરૂપને દર્શાવવા માટે કરવામાં આવી હોય તો નીચેની પંક્તિઓનો અર્થ શો ?
‘કોઉ આનંદઘન છિદ્ર હી પેખત, જસરાય સંગ ચડી આયા, આનંદઘન આનંદ રસ ઝીલત - દેખતે હી જસ ગુણ ગાયા.” (પદ ૪)
Page #24
--------------------------------------------------------------------------
________________
યાદ છે. *ક
યોગી આનંદઘનના જીવન પર થયેલા આક્ષેપો અને એ સંતને સહેવી પડેલી આપત્તિઓનું આમાં સૂચન છે અને એથી જ આ અષ્ટપદી શ્રી યશોવિજયજી મહારાજે આનંદઘનજીની સ્તુતિ રૂપે રચી છે. દેહોત્સર્ગ
મારવાડમાં આવેલું મેડતા શહેર આનંદઘનજીના સમયમાં આર્થિક, ધાર્મિક અને સાંસ્કૃતિક જાહોજલાલી ધરાવતું શહેર હતું. અહીંનો રાજા જોધપુર રાજ્યનો તાબેદાર નહોતો, પરંતુ સ્વતંત્ર રાજવી હતો, એમ મારવાડનો ઇતિહાસ કહે છે. આ મેડતામાં અનેક રાસાઓની રચના થઈ છે, પ્રભુપૂજા રચાઈ છે, ટીકાઓ લખાઈ છે. મેડતાનાં દેરાસરો એ સમયની જૈન ધર્મની પ્રબળતા અને જાહોજલાલીનો આજે પણ ખ્યાલ આપે છે. આ મેડતા સાથે બે પરમ ભક્ત અને અનુપમ પદસર્જકોનાં નામ જોડાયેલાં છે. વિરહથેલી મીરાં અને અધ્યાત્મયોગી આનંદઘન બંનેનાં જીવન સાથે આ શહેર સંકળાયેલું છે.
આનંદઘનના સમયમાં સેંકડો જૈન મુનિઓ મેડતા અને એની આસપાસનાં સ્થાનોમાં વિહાર કરતા હતા. આનંદઘનના જીવન વિશેની દંતકથાઓમાં પણ મેડતા શહેરનો ઉલ્લેખ વારંવાર આવે છે. આવી કિંવદંતીઓ પરથી આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી માને છે કે આનંદઘનજીનો દેહોત્સર્ગ મેડતામાં થયો હતો અને ત્યાં તેમના નામની એક જૂની દેરી મળે છે, જે એમના સ્વર્ગગમન પછી એમના ભક્ત શ્રાવકોએ તૈયાર કરી હોવી જોઈએ. આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી નોંધ છે કે આ દેરી હાલ પણ વિદ્યમાન છે. એ રીતે શ્રી મોતીચંદ કાપડિયા પણ મેડતામાં આનંદઘનજીનો સ્તુપ છે તે ઉપરથી અને તે શહેરમાં તેમના સંબંધી ચાલતી વાતો ઉપરથી આ મહાત્માનો દેહવિલય મેડતામાં થયો હતો, એમ માને છે .૫૫ આજે મેડતામાં માત્ર આનંદઘનજીની સ્મૃતિ ધરાવતો એક ઉપાશ્રય મળે છે, જે આનંદઘનજીના ઉપાશ્રય તરીકે જાણીતો છે.
આનંદઘનજીના દેહોત્સર્ગ વિશે શ્રી પ્રભુદાસ પારેખ ‘આનંદઘન ચોવીશી'માં નોંધે છે :
હમણાં જ ગાડીમાં મુસાફરી કરતાં, પ્રણામી સંપ્રદાયના એક સ્વામીજી મળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે અમારા સંપ્રદાયના સ્થાપક પ્રાણલાલજી મહારાજના જીવનચરિત્રમાં લખેલું છે કે પ્રાણલાલજી મહારાજ મેડતા સં. ૧૭૩૧માં ગયા હતા અને ત્યાં આનંદઘનજી ઉપનામધારી જૈન મુનિ લાભાનંદજીનો મેળાપ થયો હતો અને તે જ વર્ષમાં તેમનો કાળધર્મ થયો હતો.’ આ મતલબની વાત કરી હોવાનું
આ પછી વિ. સં. ૨૦૩૧માં પ્રગટ થયેલી ‘આનંદઘન ગ્રંથાવલીના “પ્રાસંગિક વક્તવ્ય” લેખમાં શ્રી અગરચંદજી નાહટા લખે છે :
"प्राणनाथ संप्रदाय के 'निजानन्द चरित्र से आनंदघनजी का स्वर्गवास संवत १७३१ में मेडता में हुआ, यह निश्चित हो गया है ।१५७
આ જ ગ્રંથમાં શ્રી મહતાબચંદ ખારેડ “શ્રી આનંદઘનજી કે જીવન-પ્રસંગ” લેખમાં મૂળમાંથી ઉદ્ધરણ આપીને લખે છે :
"श्री योगीराज आनंदघनजी के संबंध में कई चमत्कारपूर्ण किंवदंतियाँ सुनी जाती हैं । इन प्रवादों के सत्यासत्य के विषय में निर्णय होना तो संभव नहीं है किन्तु योगीराज चमत्कारी पुरूष थे, इसमें कोई संदेह नहीं है | हम लोग उनके अनुयायी भक्त अपने श्रद्धेय के प्रति चाहे कितनी भी उच्च कोटि की भावनायें रखें, वह प्रमाणिक नहीं मानी जा सकती हैं किन्तु अन्य धर्मावलंबियों के उल्लेख अधिक विश्वसनीय माने जा सकते हैं । प्रणामी संप्रदाय के संस्थापक श्री प्राणलालजी, आनंदघनजी के समसामयिक थे । उनके जीवनचरित्र में यह उल्लेख मिलता है
'श्री प्राणलालजी एक समय सं. १७३१ से पूर्व मेडता गये थे । उनका मिलन और शास्त्रार्थ श्री आनंदघनजी से हुआ जिस में उनका (आनंदघनजीका) पराभव होने से उन्होंने कुछ प्रयोग श्री प्राणलालजी पर किये किन्तु उससे उनका कुछ भी बिगाड नहीं हुआ । जब वे दूसरी बार मेडता गये तब उनका (आनंदघनजी વI) સ્વર્યાવાસ દો યુવI થી !'
इस उद्धरण से यह स्पष्ट हो जाता है कि आनंदघनजी का स्वर्गवास सं. १७३१ में हुआ था तथा वे चमत्कारी योगी थे ।" ५८
આનંદઘનજીના દેહોત્સર્ગ માટે આ પ્રમાણને અત્યાર સુધી નિર્વિવાદપણે સ્વીકારવામાં આવ્યું છે, પરંતુ આ પ્રમાણનો મૂળ આધાર જોતાં જણાય છે કે ક્યાંય યતિ-સંન્યાસી લાભાનંદજી એ આનંદઘનજી હતા એવો ઉલ્લેખ મળતો નથી. એથીય વિશેષ શ્રી પ્રાણલાલજી મહારાજ (શ્રીજી મહારાજ) બીજી વાર મેડતા ગયા, ત્યારે આનંદઘનજીનો સ્વર્ગવાસ થઈ ચૂક્યો હતો એવી હકીકત મૂળ પુસ્તકમાં ક્યાંય મળતી નથી. “નિજાનંદ ચરિતામૃત”માં લાભાનંદ નામના સંન્યાસી-યતિ વિશે માત્ર આટલી જ વિગત મળે છે :
"इधर श्रीजी जब पालनपुर से आगे बढे तो मार्ग में उपदेश करते हुए मारवाड के 'मेरता' शहर में पहुँचे । यहीं पर एक लाभानंद नाम का यति-संन्यासी
જીવન
મહાયોગી આનંદધને
49
Page #25
--------------------------------------------------------------------------
________________
रहता था । उसके साथ ज्ञान-चर्चा होने लगी । वह योगविद्या और चमत्कारीक प्रयोगों में बहुत प्रवीण था । उसके साथ लगभग दस दिवस तक ब्रह्मज्ञान होता रहा । अन्त में जब पराजित हो गया तो श्रीजी के उपर बहुत क्रोध किया । तंत्र-मंत्रों के प्रयोगों में पहाड-पत्थर उठाकर श्रीजी को दबाकर मार डालने का उपाय करने लगा । बहुत कुछ तंत्र-मंत्र किये, परंतु श्रीजी के उपर उसका एक भी जोर न વેના |
घर पर्वत उठ्यो नहीं, तब हार के बैठयो ठौर । पंच वासना सब देव जहाँ खडी, तहाँ मंत्र चले क्यों ओर ।।
(સ્વામી નાર્તવીરશ્રી) चले भी किस प्रकार ! जहाँ पर पाँच वासना सहित सब देवी-देवता उपस्थित हों, वहीं पर तंत्र-मंत्र कैसे चल सकते हैं ? निदान निराश होकर बैठ जाना પડી |" (પૃ. ૬૧૮, ૬૧૬)*
નિજાનંદ ચરિતામૃત”માં આટલો જ ઉલ્લેખ મળે છે. આ પછી બીજી વાર પ્રાણલાલજી મહારાજ મેડતા આવ્યા હતા અને ત્યારે મંત્રતંત્ર અજમાવનારા લાભાનંદનો સ્વર્ગવાસ થઈ ચૂક્યો હતો એવો કોઈ ઉલ્લેખ આ પુસ્તકમાં નથી. અધ્યાત્મની મસ્તીમાં રમમાણ આનંદઘન આવી જ્ઞાનચર્ચામાં ઊતરે અને પરાજિત થતાં ગુસ્સે ભરાઈને તંત્ર-મંત્રથી વિરોધીને મારી નાખવાનો પ્રયત્ન કરે એ બાબતે પણ એમના ચરિત્ર સાથે સુસંગત નથી લાગતી. એક એવી પરંપરા પણ જોવા મળે છે કે જેમાં મહાપુરુષનું ચરિત્ર-વર્ણન કરનાર લેખક એ મહાપુરુષે પોતાના સમયના તમામ સાધુ-સંત કે વિદ્વાનોને પરાજિત કર્યા હતા તેવું દર્શાવીને તેમનો મહિમા પ્રગટ કરવો. શંકરાચાર્યનો મહિમા ગાતા “શંકર દિગ્વિજય ” અને આચાર્ય સમતભદ્રની સ્તુતિઓમાં આવું ચરિત્રનાયકનું મહિમાગાન જોવા મળે છે. “આનંદઘન ગ્રંથાવલી ''ના બંને લેખકો આને નિશ્ચિત પ્રમાણ માનીને ચાલ્યા છે તે યથાર્થ નથી. શ્રી મહતાબચંદ ખારેડ “નિજાનંદ ચરિતામૃત ”માંથી લીધેલા આધારને બતાવવા અવતરણચિહ્નમાં જે વાક્યો આપે છે તે મૂળ કૃતિ સાથે મળતાં આવતાં નથી.
નિજાનંદ ચરિતામૃત માં પ્રાણલાલજી મહારાજ નું ચરિત્ર જોવા મળે છે એ જ રીતે સ્વામી લાલદાસજીએ “વીતક'માં એમની આ ધર્મયાત્રાનું વર્ણન કર્યું છે. સ્વામી લાલદાસજી મહારાજનું “વીતક’’ એ સમયની ઘટનાઓનો જીવંત દસ્તાવેજ છે. આ પછી પ્રણામી સંપ્રદાયમાં રચાયેલાં અનેક વીતક માટે આ કૃતિ આધારરૂપ બની છે. એમાં તેત્રીસમા પ્રકરણમાં ૪૨થી ૪૭મી કડીમાં આ પ્રસંગ આ રીતે
આલેખાયેલો છે :
अब सिद्धपुर से, मेरते पहुँचे घाय । लाभानन्द जती सों, चरचा करी बनाय ||४२।। दस दिन चरचा में जाये, ठौर ठौर हुआ जब बन्ध । तब कहि महातम मेरो गयो, मेरे मारग को प्रबन्ध ।।४३।। मारों दाव के पहाड से, इनको डारों उलटाय । સવ વૈત્ય વૈ મંત્ર મૉંત મત વિયે ઉપાય ||૪૪TI. घर परबत उठ्या नहीं, तब हारके बैठ्यो ठौर । पंच वासना सब देव जहाँ खडे, तहाँ मंत्र चले क्यों और ।।४५।। देख्या उन्हें डगाय के, आसन कर बैठा सुन । खोज खोज खाली भया, ग्रह के बैठा मुन ||४६।। रामचन्द्र आय मिले, मेरते के ठौर ।
सेवा में सामिल रहा, तब आस न रही ओर ||४७। આ રીતે શ્રી અગરચંદજી નાહટા અને શ્રી મહતાબચંદ ખારેડ જે વિગતને પ્રમાણ માનીને ચાલે છે, તે આધાર પ્રમાણસિદ્ધ નહીં હોવાથી આનંદઘનજીનો દેહોત્સર્ગ વિ. સં. ૧૭૩૧માં મેડતામાં થયો હતો, એવું નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સમયનિર્ણય
આનંદઘનજીના સમય અંગે ભિન્ન ભિન્ન મત પ્રચલિત છે. ઉપાધ્યાય યશોવિજયજીએ રચેલી આનંદઘનજીની સ્તુતિરૂપ અષ્ટપદીને આધાર રાખીને કેટલાક વિદ્વાનોએ આનંદઘનજીનો સમય તારવવા પ્રયત્ન કર્યો છે.
અષ્ટપદીમાં ઉપાધ્યાય યશોવિજયજીએ આનંદઘનજી પ્રત્યે અગાધ આદર પ્રગટ કર્યો છે, આથી આનંદઘન યશોવિજયજીથી ઉમરમાં મોટા હશે એમ માનીને આચાર્ય ક્ષિતિમોહન સેન આનંદઘનનો જન્મ વિ. સં. ૧૯૧૫માં અને દેહોત્સર્ગ વિ. સં. ૧૭૩૨માં દર્શાવે છે. પરંતુ આ અનુમાન દૂરાકૃષ્ટ લાગે છે.
ઉપાધ્યાય યશોવિજયજીની એ જ અષ્ટપદીને આધારે ડૉ. વાસુદેવસિંહ જુદો નિર્ણય તારવે છે. ઉપાધ્યાય યશોવિજયજીનો દેહોત્સર્ગ વિ. સં. ૧૭૪પમાં થયો. આથી જો યોગી આનંદઘનજી વિ. સં. ૧૭૩૨માં દેહોત્સર્ગી પામ્યા હોય તો ઉપાધ્યાય યશોવિજયજીએ શ્રદ્ધેય આનંદઘનજીના દેહોત્સર્ગ વિશે સ્વાભાવિક રીતે જ १. लाभानन्द जती एक जैन साधु था ।
મહાયોગી આનંદથન
Page #26
--------------------------------------------------------------------------
________________
પોતાનો વિષાદ પ્રગટ કર્યો હોય, પરંતુ ઉપાધ્યાય યશોવિજયજીએ આવી કોઈ ઘટના પર ક્યાંય શોક વ્યક્ત કર્યો નથી. આથી ડૉ. વાસુદેવસિંહ આનંદઘનજીનો દેહોત્સર્ગ ઉપાધ્યાય યશોવિજયજીના દેહોત્સર્ગ પછી એટલે કે વિ. સં. ૧૭૪૫ પછી થયેલો માને છે.
આ જ અષ્ટપદીનો આધાર લઈને “આનંદઘન ગ્રંથાવલી"માં સ્વ. ઉમરાવચંદ જરગડ અને શ્રી મહેતાબચંદ ખારડ એમના જન્મસંવતનું અનુમાન કરે છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીનો જન્મ આશરે વિ. સં. ૧૯૭૦માં થયો હોય એમ માનવામાં આવે છે. ઉપાધ્યાય યશોવિજયજીથી આનંદઘન વયમાં મોટા હોવાથી તેમનો જન્મ વિ. સં. ૧૯૬૦ની આસપાસ થયો હોય તેમ માને છે.
શ્રી મોતીચંદ કાપડિયા પણ આનંદઘનજીનો જન્મ વિ. સં. ૧૯૬૦ દર્શાવે છે અને દેહોત્સર્ગનો સમય વિ. સં. ૧૭૨૦ થી ૧૭૩૦ માને છે. આ સિવાય પં. વિશ્વનાથપ્રસાદ મિટૈ આનંદઘનજીનો સમય વિ. સં. ૧૭૦૦ની આસપાસ માન્યો છે." જ્યારે શ્રી અંબાશંકર નાગર વિ. સં. ૧૭00 થી ૧૭૩૧ સુધીના સમયમાં તેઓ હયાત હતા એમ માને છે. અને શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ પણ વિ. સં. ૧૬૫૦ થી વિ. સં. ૧૭૧૦ સુધીમાં તેઓ અવશ્ય વિદ્યમાન હશે એમ માને છે.
૫. સત્યવિજયગણિનો જન્મ આશરે વિ. સં. ૧૯૫ક છે અને તેઓ આનંદઘનજીના મોટા ભાઈ ગણાયા હતા. આથી આનંદઘનજીનો જન્મ આ પછી થયો હોય, જ્યારે ઉપાધ્યાય યશોવિજયજીથી આનંદઘનજી વયમાં મોટા હતા અને ઉપાધ્યાય યશોવિજયજીનો જન્મ આશરે વિ. સં. ૧૯૭૦ માનવામાં આવે છે. આમ, આનંદઘનજીનો જન્મ આશરે વિ. સં. ૧૬૦ ગણી શકાય. આ બધાં મંતવ્યો પરથી એકંદરે તારવી શકાય કે આનંદઘનજીની હયાતીનો સમય આશરે વિ. સં. ૧૯૩૦ થી વિ. સં. ૧૭૩૦નો હતો. તેમના જન્મ અને મૃત્યુની કોઈ ચોક્કસ તારીખ કે વર્ષ દર્શાવે તેવું કોઈ પ્રમાણ ઉપલબ્ધ નથી.
કને
મેઘધનુષના મનભર રંગો જેવી નવનવોન્મેષશાલિની પ્રતિભા જુદી જુદી શબ્દલીલો સર્જતી હોય છે. આત્માની મસ્તીમાં લીન બનેલા સાધકને પળેપળે વિરલ અને વિલક્ષણ અનુભૂતિઓ થતી રહે છે. આ અનુભૂતિઓ જ્યારે શબ્દદેહે અવતરે છે, ત્યારે એનાં એટલાં બધાં વિભિન્ન સ્વરૂપો હોય છે કે એ એક જ વ્યક્તિના અંતરનો આવિષ્કાર છે તેમ માનવાનું મન ન થાય. કવિ આનંદઘનનાં સ્તવનો અને પદોની બાબતમાં લગભગ આવું જ બન્યું છે. સ્તવનમાં ગહન સિદ્ધાંતબોધ, માર્મિક શાસ્ત્રષ્ટિ અને ઘૂંટાઈ-ઘૂંટાઈને આવતો યોગાનુભવ ધ્યાન ખેંચે છે, જ્યારે પદોમાં ઊર્મિનો કવિત્વમય ઉછાળ , ભાવને લાડથી રમાડતી વાણી અને વીજળીની માફક અંતરમાંથી પ્રગટેલી , ઉલ્લાસથી રસેલી અનુભૂતિ મળે છે. સ્તવનોમાં આનંદઘન જૈનશાત્રની પરિભાષાના પરિવેશમાં ગહન યોગવાણી આલેખે છે. જ્યારે પદોમાં એ કહે છે :
“વેદ ન જાણું કહેબ ન જાણું, જાણું ન લક્ષણ છન્દી, તરકવાદ વિવાદ ન જાણું, ન જાણું કવિ ફંદા. એ ૨.”
(આનંદઘન ગ્રંથાવલી, પદ ૧૦)
મહાયોગી આનંદઘન
Page #27
--------------------------------------------------------------------------
________________
પદોની ભાવવાહી વાણીમાં ભક્તિ અને વૈરાગ્યના ઉલ્લાસની છોળો ઊછળે
છે. સ્તવનોમાં અનુભવી ભક્ત ને શાસ્ત્રજ્ઞની વાણી છે, તો પદોમાં કવિની વાણી છે. સ્તવનોમાં વિચારગાંભીર્ય છે, તો પદોમાં પરમતત્ત્વ સાથેના અનુસંધાનનું ઊછળતું આનંદસંવેદન છે. સ્તવનની ભાષા જૈન પરિભાષાનો લિબાસ ધરાવે છે, તો પદોમાં પ્રેમલક્ષણા ભક્તિનો ઉદ્ગાર સંભળાય છે. સ્તવનમાં જૈન શાસ્ત્રની દૃષ્ટિએ આલેખાયેલા આત્મજ્ઞાનવિષયક વિચારો છે, જ્યારે પદોમાં શાસ્ત્ર કે સિદ્ધાંતના વર્તુળને ઘણુંખરું દૂર રાખી હૃદયમાંથી નીકળતા સહજ આનંદાનુભવના ઉદ્ગારો ઝિલાય છે.
સ્તવનમાં ઠરેલ જ્ઞાનીની સ્વસ્થતા છે, તો પદમાં મરમી સંતના હૃદયની વેદના છે; જોકે ગહન અનુભૂતિનો સ્પર્શ તો બંનેમાં છે. રસિકતા અને ચોટદાર આલેખનની દૃષ્ટિએ આનંદઘનનાં પદો સ્તવનોના મુકાબલે ઊંચું સ્થાન ધરાવે છે. આનંદઘનનાં સ્તવનો જૈન પરંપરામાં ગૌરવભર્યા સ્થાને બિરાજે છે, તો આનંદઘનનાં પૌ બીર, નરસિંહ અને મીરાંનાં પદોની હારમાં બેસે તેવાં છે, આનંદઘનનાં સ્તવનો પર ગુજરાતી ભાષાનો ઢોળ ચડાવેલો દેખાય છે, જ્યારે પદોનું કાઠું અને છટા મુખ્યત્વે રાજસ્થાની ભાષાનાં દેખાય છે.
સ્તવનો અને પદોનાં વસ્તુ, ભાવ, વિચાર અને આલેખનની આ ભિન્નતાને કારણે સ્વાભાવિક રીતે જ પ્રશ્ન થાય કે આનંદઘનજીએ પહેલાં સ્તવનો રચ્યાં હશે કે પદો ? આ અંગે આચાર્ય શ્રી બુદ્ધિસાગરસુરીશ્વરજી, મુનિ જિનવિજયજી અને શ્રી અગરચંદજી નાહટાનો મત એવો છે કે આનંદઘનજીએ પહેલાં સ્તવનો અને પછી પદો રચ્યાં હશે, જ્યારે શ્રી મોતીચંદ કાપડિયાને મતે પહેલાં પદો રચાયેલાં અને પછી સ્તવનો.
:
આનંદઘનજીએ પહેલાં સ્તવનો રચ્યાં એવા પોતાના મંતવ્યના આધારરૂપ શ્રીમદ્ બુદ્ધિસાગરસુરીશ્વરજી કહે છે : “શ્રીમદ્ની રચેલી ચોવીશી અને પદો છે, તેમાં જે આદ્ય ઠરે તેના અનુમાને જન્મદેશના નિર્ણય ઉપર આવી શકાય. શ્રીમદે પહેલી ચોવીશી રચી એમ કેટલાંક અનુમાનોથી સંભાવના કરી શકાય છે. તે સમયમાં ચાલતી એવી ગુજરાતી ભાષાના શબ્દોમાં તેમણે ચોવીશી રચેલી છે. તે સમયના ગુર્જર ભાષાના સાક્ષરોએ જે ગુજરાતી ભાષાના શબ્દો વાપર્યા છે તે શબ્દો, શ્રીમદ્ભા હૃદયની સ્ફુરણા સાથે પરિણત થયા છે.... અનુમાન પર આવીએ તો ગુર્જર દેશના હોવાથી તેમણે પહેલી ગુર્જર ભાષામાં ચોવીશી રચી અને પશ્ચાત્ હિન્દુસ્તાન, મારવાડ વગેરે દેશના લોકોના ઉપયોગાર્થે તેમનાથી વ્રજ ભાષામાં આત્મા અને સુમતિ વગેરે પાત્રના ઉદ્ગારોમય પદો બન્યાં હોય, ગુર્જર દેશમાંથી મારવાડ અને મહાયોગી આનંદઘન
54
મેવાડ તરફ તેમનો વિહાર થતાં એ તરફના વિદ્વાનોની પેઠે હિન્દુસ્થાની-મિશ્રિત ભાષામાં, પદોના ઉદ્ગારો કાઢ્યા હોય એવું અનુમાન કરી શકાય છે. જોકે આ અનુમાન આનંદઘન ગુજરાતના વતની હતા એ અનુમાન પર આધારિત હોવાથી કેટલું વિશ્વાસપાત્ર ગણાય તે પ્રશ્ન છે.
મુનિશ્રી જિનવિજયજીએ એક પ્રત્યક્ષ મુલાકાતમાં આ અંગે કહ્યું હતું કે આનંદઘન બાવીસીમાં જૈન તિની શરૂઆતની દૃષ્ટિ દેખાય છે. એમાં એમની ધર્મનિષ્ઠા પ્રગટ થાય છે, પરંતુ એ પછી એમની દૃષ્ટિ વ્યાપક બની તેનું પ્રતિબિંબ પદોમાં પડે છે. પદો અને સ્તવનોનું વક્તવ્ય તપાસતાં આ મંતવ્ય સતર્ક લાગે છે, પરંતુ તેના સમર્થનમાં કોઈ નક્કર પ્રમાણ મળતું નથી.
શ્રી અગરચંદજી નાહટા પણ માને છે કે સ્તવનો એમના અધ્યાત્મ-અનુભવની પ્રાથમિક દશામાં રચાયેલાં અને પદ્મ પક્વ વયે ઉત્તરકાળમાં રચાયેલાં પ્રતીત થાય છે. પદોમાં તેઓ સાંપ્રદાયિકતાથી ઘણા ઉપર ગયેલા પ્રતીત થાય છે, જે સ્તવનોમાં નથી.
આનંદઘન સગુણ ભક્તિમાંથી નિર્ગુણ ભક્તિ તરફ વળ્યા એમ દર્શાવવા માટે કેટલાંક સ્તવનોને પહેલાં અને પદોને પછી મૂકે છે. હકીક્તમાં આનંદઘનજીનાં પદોમાં પણ ઋષભ જિનેશ્વર, અરિહંત અને જિનચરણે ચિત્ત લાવવાની વાત આવે છે. એમાં પ્રભુપ્રીતિનો એક પ્રકારનો તલસાટ અનુભવાય છે, પરંતુ એવાં પદો રચવાની પરંપરા જૈન રચિયતાઓમાં જોવા મળે છે. આથી સગુણ ભક્તિમાંથી નિર્ગુણ ભક્તિનો ક્રમિક વિકાસ દર્શાવી શકાય એટલો સ્પષ્ટ ભેદ બે વચ્ચે બતાવી શકાય તેમ નથી. તેથી તે મત ભાગ્યે જ સ્વીકાર્ય ઠરે તેમ છે.
શ્રી મોતીચંદ કાપડિયા માને છે કે આનંદઘનજીએ પહેલાં પદો રચ્યાં હતાં
અને પછી સ્તવનોની રચના કરી હતી. પોતાના આ અભિપ્રાયને તેઓ ત્રણ પ્રમાણોથી સમર્થિત કરે છે. સ્તવનોની ભાષા, સ્તવનોની વિચારપ્રૌઢિ અને અધૂરાં રહેલાં સ્તવનોને તેઓ લક્ષમાં લેવાનું કહે છે. તેમના માનવા પ્રમાણે આનંદઘનજીની મૂળ ભાષા રાજસ્થાની હતી. આથી એ ભાષામાં પદોની રચના ભાષાદષ્ટિએ ઘણી વૈધક બની છે, જ્યારે પાછળથી રચાયેલાં સ્તવનોમાં ગુજરાતી ભાષાનો વધુ સ્પર્શ છે, પરંતુ પદો જેવું ભાષાસામર્થ્ય તેમાં જોવા મળતું નથી.
આનંદઘનજીનાં પદોમાં કોઈ અનુક્રમ જોવા મળતો નથી. દરેક પ્રતિમાં પદો જુદો જુદો ક્રમ ધરાવે છે. શ્રી મોતીચંદ કાપડિયા પદોની ક્રમબદ્ધતાના અભાવને પણ
વન 55
Page #28
--------------------------------------------------------------------------
________________
એક પ્રમાણ તરીકે ટાંકે છે. પરંતુ તે બહુ બંધબેસતું નથી, કારણ કે આનંદઘેનના હાથે લખાયેલી પદની કોઈ પ્રતિ હજી સુધી ઉપલબ્ધ થઈ નથી. આથી પછીના સમયમાં જે રીતે જેને જેટલાં પદ કંઠે રહ્યાં એટલાં લખ્યાં. વળી પદસંગ્રહની વિવિધ હસ્તપ્રતોમાં તો અન્ય પદરચનાકારોની રચનાની સાથોસાથ આનંદઘનની થોડીક રચનાઓ પણ જોવા મળે છે. આથી વિશેષ પ્રચલિત અથવા તો થોડાંક ચૂંટેલાં પદો જ બીજાં પદોની સાથે સામેલ કર્યા હોય તેમ પણ બન્યું છે. વળી આ પદોમાં અન્ય કર્તાઓનાં પદો પણ આનંદઘનને નામે ચઢી જતાં એની કોઈ ક્રમબદ્ધતા રહી નહીં, પ્રત્યેક તીર્થંકરના નામોલ્લેખ સાથે રચાયેલાં સ્તવનોમાં આવી ક્રમબદ્ધતા જળવાઈ હોય તે સ્વાભાવિક છે.
ભાષાદૃષ્ટિએ વિચારીએ તો આનંદઘનનો જન્મપ્રદેશ રાજસ્થાન છે. પોતાની માતૃભાષા પર સાહજિક રીતે જ વ્યક્તિ પ્રભુત્વ ધરાવતી હોય છે. જ્યારે અન્ય ભાષાસ્વરૂપમાં પોતાની રચના કરવાનો પ્રયત્ન કરે છે, ત્યારે એની માતૃભાષા એમાં ડોકિયાં કર્યા વિના રહેતી નથી. આનંદઘનનાં પદો રાજસ્થાની ભાષામાં લખેલાં છે, પણ એમનાં સ્તવનો ગુજરાતી ભાષાનો વિશેષ સ્પર્શ ધરાવે છે. આ સ્તવનોની ભાષામાં પાયારૂપ ભાષા તો રાજસ્થાની રહેલી છે એ તો લિગવ્યત્યય, “ણ ”કાર અને “3”કારનો ઉપયોગ તેમજ “ઓ”કારના પ્રયોગથી દેખાઈ આવે છે. આનંદઘને પોતાની માતૃભાષામાં કાવ્યરચના કરવાનો પ્રારંભ કર્યો હોય અને એ રીતે પ્રથમ પદો રચાયાં હોય એ સંભવિત છે. એ પછી એમણે ગુજરાત-સૌરાષ્ટ્રમાં વિહાર કર્યો. એને પરિણામે એમની ભાષામાં ગુજરાતીનો પાસ બેઠો હોય તેમ અનુમાન થઈ શકે.
સ્તવનો ઉત્તરાવસ્થામાં લખાયાં એ માટે એક પ્રમાણરૂપે આપણે આનંદઘનનાં ચોવીસને બદલે બાવીસ સ્તવનો મળે છે એ હકીકત પણ ધ્યાનમાં લઈ શકીએ. સામાન્ય રીતે કોઈ પણ સ્તવનકાર ચોવીસી પૂરી કરે જ . આનંદઘને પણ ચોવીસી પૂરી કરી હોત, પરંતુ એમનો દેહવિલય થતાં એ અધૂરી રહી હોય એવું પૂરું સંભવિત છે. આ રીતે એમનાં મોટા ભાગનાં પદો જીવનના પૂર્વકાળમાં રચાયેલાં હોય અને સ્તવનો ઉત્તરકાળમાં રચાયેલાં હોય એમ માનવામાં બાધ આવતો નથી, પદો પૂરેપૂરાં લખ્યાં તે પછી જ સ્તવનો રચ્યાં હશે એમ આત્યંતિક વિધાન પણ ન કરી શકાય, ક્યારેક સ્તવનો લખતાં વચ્ચે કોઈ અનુભૂતિનો ઉછાળ આવી જતાં કોઈક નાનકડું પદ પણ રચાઈ ગયું હોય, આનંદઘેનની સ્તવનો અને પદોમાં પ્રગટતી પ્રતિભાને સાવ નોખી પાડવી શક્ય નથી. એમનાં પદોમાં પણ જિનભક્તિનો પ્રવાહ વહે છે. અને એમનાં સ્તવનોમાં પણ પદોનો ઊર્મિઉછાળ છે. પ્રણયની પરિભાષા તો આપણે
મહાયોગી આનંદથન
બાવીસમા શ્રી નેમિનાથ જિનસ્તવનમાં પણ જોઈ શકીએ છીએ. આ ઉપરથી આપણે એટલું જ તારણ કાઢી શકીએ કે મુખ્યત્વે એમનાં મોટા ભાગનાં પદો એમના પૂર્વજીવનમાં અને સ્તવનો ઉત્તરકાળમાં રચાયાં હશે.
આનંદઘનજીનાં પદો “આનંદઘન બહોંતરી” તરીકે જાણીતાં છે. આ નામ પરથી એમ લાગે છે કે આનંદઘનજીએ ૭ર પદ લખ્યાં હશે. પરંતુ જેમ આનંદઘનજીએ બાવીસ સ્તવનો લખ્યાં છે, છતાં એ “આનંદઘન ચોવીસી” તરીકે ઓળખાય છે, એ જ રીતે “આનંદઘન બહોંતરી” નામ પણ પાછળથી આપવામાં આવ્યું હોય એ બનવાજોગ છે. હસ્તપ્રતોમાં મળતાં પદો જુદી જુદી સંખ્યા ધરાવે છે, પરંતુ આ પદોમાં અન્ય કવિઓનાં પદો અને કોઈ અજ્ઞાત કવિએ આનંદઘનને નામે ચડાવી દીધેલાં પદો પણ ઘણાં મળે છે. જેમ કે આનંદઘનજીના નામે અત્યંત જાણીતું બનેલું
અબ હમ અમર ભયે ન મરેંગે.” એ પદ આગ્રાનિવાસી ઘાનતરાયનું ગણાય છે. “ઘાનતવિલાસમાં આ પદનો ક્રમાંક ૮૮ છે. એવી જ રીતે “તુમ જ્ઞાનવિભો ફૂલી વસંત” એ પદ પણ ઘાનતરાયનું છે એમ માનવામાં આવે છે, પરંતુ ઘાનતરાય આનંદઘનજી પછી થયા છે. આથી જૂની હસ્તપ્રતો પરથી ચકાસણી ન થાય, ત્યાં સુધી આને પ્રમાણભૂત માની શકાય નહીં. એવી જ રીતે “અવધુ વૈરાગ્ય બેટા જાયા”, “અવધૂ સો જોગી ગુરુ મેરા” અને “તજ મન કુમતા કુટિલકો સંગ” એ આનંદઘનને નામે ઓળખાતાં પદો ક્રમશ: બનારસીદાસ, બીર અને સુરદાસનાં* છે. આ સિવાય જૈન કવિ ભૂધરદાસ, ભક્ત કવિ આનંદઘન તેમજ ‘પંકજ ", ‘દેવેન્દ્ર” અને “સુખાનંદ" નામના કવિઓની કૃતિ આનંદઘનને નામે ચડેલી મળે છે. એક પદમાં આનંદઘન કહે છે : “આનંદઘન’ પ્રભુ તુમ્હારે મિલનકું જાય કરવત બ્લ્યુ કાશી.”
(‘આનંદઘન ગ્રંથાવલી’, પદ ૯૯) જૈન કવિ આનંદઘન કદીય કાશી જઈને કરવત મુકાવવાની કલ્પના ન કરે. એટલે એ પંક્તિવાળું આખું પદ જ પ્રક્ષેપરૂપ હશે. એ જ રીતે એક પદની અંતિમ પંક્તિ આ પ્રકારે છે : ‘આનંદઘન' કહે સુનો ભાઈ સાધુ, તો જ્યોતિ મેં જ્યોતિ મિલાઈ.”
(‘આનંદઘન ગ્રંથાવલી’, પદ ૧૦૧) આ પદ કબીરનું છે, એ એની છેલ્લી પંક્તિ જ કહી આપે છે. “કબીર ગ્રંથાવલી "માં પૃ. ૧૧૬ પર ૩૨ ૧માં પદરૂપે આ પદ સંગ્રહેલું છે. આનંદઘનનાં કેટલાંક પદ સાવ અસંબદ્ધ મળે છે, તો કેટલાંક વ્રજભાષામાં લખાયેલાં છે. આનંદઘનની
Page #29
--------------------------------------------------------------------------
________________
રચનાઓ રાજસ્થાનમાં મળે છે, આથી વ્રજભાષાનાં પદો કોઈ અન્ય કવિનાં હશે એમ સહેજે અનુમાન કરી શકાય. કેટલાક પદને અંતે કોઈ કવિનું નામ મળતું નથી, એ પદો પણ આનંદઘનને નામે મુકાયાં છે, જ્યારે કોઈક પદમાં બે પંક્તિ એક કવિની, બીજી બે બીજા કવિની અને ત્રીજી બે આનંદઘનના કોઈ પદની, એમ રચના કરેલી જોવા મળે છે. આનંદઘનને નામે આવાં લગભગ ૧૨૧ પદો જોવા મળે છે. આમાં કયું પદ કોનું છે તેને માટે પ્રાચીન હસ્તપ્રતોનું સંશોધન કરીને નક્કી કરવાનું કાર્ય થયું નથી એ ખેદ ઉપજાવે તેવી બીના છે. “આનંદઘન ગ્રંથાવલીમાં ઉમરાવચંદ જરગડ અને મહતાબચંદ ખારૈડે આવાં પદો જુદાં તારવવા પ્રયાસ કર્યો છે. એમણે આનંદઘનનાં હોય તેવાં તોંતેર પદ જુદાં તારવ્યાં છે; જોકે પ્રાચીન હસ્તપ્રતોને આધારે એનું સંશોધન કરવાનું કામ તેઓએ કર્યું નથી.
આમ, બીજા મધ્યકાલીન કવિઓની માફક આનંદઘનનાં પદોમાં પણ અન્ય કવિઓની રચનાઓનું મિશ્રણ થયેલું છે. ખરું જોતાં એ જમાનાના બધા જ લોકપ્રિય કવિઓની કૃતિઓનું આમ બન્યું છે. સ્તવનોમાં એમ બનવા પામ્યું નથી. સ્તવનોના મુકાબલે પદોમાં કવિત્વશક્તિ, રસિકતા અને દૃષ્ટિની વ્યાપકતા જોવા મળે છે.
આનંદઘનની રચનાઓમાં એમની “આનંદઘન બાવીસી” અને “આનંદઘન બહીંતરી” બે પ્રસિદ્ધ રચનાઓ છે. આથી એવો ખ્યાલ પ્રવર્તે છે કે યોગી શ્રી આનંદઘને માત્ર આ બે જ કૃતિઓની રચના કરી છે. પરંતુ જુદા જુદા ભંડારોની હસ્તપ્રતોનું સંશોધન કરતાં શ્રી આનંદઘનજીની કેટલીક અપ્રગટ રચનાઓ પ્રાપ્ત થઈ છે. આમાંની કેટલીક રચનાઓ આનંદઘનની છે, જ્યારે કેટલીક અન્ય કર્તાએ આનંદઘનને નામે ચડાવી દીધી હોય તેવી લાગે છે. આનંદઘનજીનાં સ્તવનો અને પદોમાંથી એમના વ્યક્તિત્વની જે છાપ ઊપસી આવે છે, એ પરથી એમના કર્તૃત્વનો નિશ્ચય થઈ શકે તેમ છે. આનંદઘનનાં સ્તવનો અને પદોમાં ભાવની ગંભીરતા અને ભાષાની સુશ્લિષ્ટતા જોવા મળે છે. એ ધો૨ણે જોઈએ તો અહીં મળતું “નાની વહુનું અને મોટી વહુનું પદ” એમનું રચેલું નથી એમ નિ:સંકોચપણે કહી શકાય.
હસ્તપ્રતોમાંથી સંશોધન કરીને અહીં આપેલાં, ‘ઋષભ જિનનું પદ’, ‘આદેિજિન સ્તવન’, ‘પાર્શ્વજિનનું પદ’ અને ‘શ્રી પાર્શ્વપ્રભુનું પદ' એ આનંદઘનજીની રચના લાગે છે, જ્યારે ‘હોરી સ્તવન'માં જૈન પરિભાષાનો ઉપયોગ આનંદઘનજીનું કર્તૃત્વ સૂચવે છે. ‘સકુલિની શિક્ષા ગર્ભિત સજ્ઝાય’, ‘નાની વહુનું અને મોટી વહુનું પદ’, ‘પ્રભાતી સ્તવન’ જેવી રચનાઓ શંકાસ્પદ લાગે છે અને એની એ સ્થળે ચર્ચા પણ કરી છે.
મહાયોગી આનંદઘન
58
આ સિવાય કેટલીક અન્ય પ્રગટ રચનાઓ પણ મળે છે, જે ક્યાંક જ પ્રસિદ્ધ થઈ છે. એમાં ‘આત્મોપદેશ સજ્ઝાય’, ‘શ્રી મહાવીર જિન સ્તવન' અને ‘ચોવીસે તીર્થંકરનું સ્તવનનો સમાવેશ થાય છે. આનંદઘનની અપ્રગટ રચનાઓ જોઈએ.
(૧) શ્રી ઋષભ જિનનું પદ
અધ્યાત્મયોગી શ્રી આનંદઘનજીએ ‘શ્રી ઋષભજિન સ્તવન’ લખ્યું છે. પણ તેમાં તીર્થંકરના જીવન કે એની અનુપમ શોભાનાં ગુણગાન કરવાને બદલે એમણે અધ્યાત્મ રસ વહેવડાવ્યો છે, જ્યારે અહીં આલેખાયેલા પદમાં ઋષભદેવના અંગની અનુપમ શોભા વર્ણવવામાં આવી છે. આનંદઘનજીનાં પદોમાં પણ ક્યાંય આ પદનો ઉલ્લેખ મળતો નથી. આ પદ શ્રી પુણ્યવિજયજી આદિ સંગ્રહમાંની ૧૩૪૮૨ ક્રમાંક ધરાવતી પ્રતિના માત્ર ૩B અને ૪A પર મળે છે. ૪ ગાથા ધરાવતા આ પદની ભાષા જૂની ગુજરાતી છે. આ પ્રતની સ્થિતિ શ્રેષ્ઠ છે. તેનો લેખનસંવત અનુમાને વિક્રમનું ૨૦મું શતક લાગે છે. પદ આ પ્રમાણે છે :
(વસંત)
બાવા રીષભ બેઠો અલબેલો, ડારું ગુલાલ સુંઠી ભરકે. ચોવા ચોવા ચંદન ઓર અરગજા, કેસરકી મટકી ભરકે.
મસ્તક મુગટ કાંને દોય કુંડલ, ફૂલનકા ગુજરા સિરપે.
બાંહે બાજૂબંધ સોહે બહોરખા અંગી બની હીરા ઝલકે. આનંદથન કે નાથ નિરંજન, તારલીજ્યો અપનો કરકે. ઇતિ પદમ
બા. ૧
કવન
59
બાર
બા ૩
બ
(૨) શ્રી પાર્શ્વ જિનનું પદ
મલ્હાર રાગ ધરાવતા આ પદમાં શ્રી પાર્શ્વનાથ જિનેશ્વર પ્રત્યેની ભક્તિનો તલસાટ વ્યક્ત થાય છે. મનને એ પ્રભુચરણમાં ચિત્ત લગાડવાનું કહે છે અને અંતે એ ભક્તહૃદય પ્રભુને કહે છે - “તમ હો સાયબ મેરા.”
Page #30
--------------------------------------------------------------------------
________________
ઉનવાહી કો ભય દૂર કીનો, ભવજલ સિદ્ધ ચઢાયો, આનંદઘન પ્રભુ પાસ જિર્ણસર, પરમાનંદ પદ પાયો રી.
ઇતિ પદમ્
જ. ધોર. ૩
આ પદ શ્રી પુણ્યવિજયજી આદિ સંગ્રહની ૧૩૪૮૨ ક્રમાંક ધરાવતી પ્રતિના પત્ર નં. ૩ પર મળે છે. ૩ ગાથા ધરાવતા આ પદની ભાષામાં ગુજરાતી અને રાજસ્થાનીનું મિશ્રણ મળે છે. આ પ્રતિનો લેખનસંવત વિક્રમનો ૨૦મો સેકો છે. એની સ્થિતિ શ્રેષ્ઠ છે, અને એ પદ આ પ્રમાણે છે :
(મહાર) તું લગ જા રે મનવા મેરા, પ્રભુ ચરણકા મેં ચોરી. વિષયાકી સંગત હોય મત ડોલો,
હોય ભટ ભેલા. ભવ ભવમેં કછુ ચેન ન પાયો, ભવ જલ હૈ ઠઠનેરા, આનંદઘન કહૈ પાસ જિ નેસર, તમ હો સાયબૂ મેરા.
ઇતિ પદમ્
(૪) હોરી સ્તવન આનંદઘનનું રચેલું એક હોરી સ્તવન પ્રાપ્ત થાય છે. આ સ્તવનો એ હોરી રાગમાં ગવાતાં હોવાથી એને હોરી વન કહેવામાં આવે છે. આ સ્તવનમાં *ઉપશમ’, ‘સંજમ’ અને ‘કરમ” જેવા શબ્દો એનો રચયિતા જૈન કવિ હોવાની ગવાહી પૂરે છે. લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં પુણ્યવિજયજી આદિ સંગ્રહમાંથી આ સ્તવન મળી આવ્યું છે. ૨૦૬૭૯નો ક્રમાંક ધરાવતી આ પ્રતિમાં એ ક જ પત્ર છે અને એમાં એક જ બાજુએ આ હોરી સ્તવન લખેલું છે. શ્રેષ્ઠ સ્થિતિ ધરાવતી આ પ્રતિ વિક્રમના ૨૦મા શતકમાં લખાયેલી છે. તેમાં અનુસ્વારના ચિહ્નની અતંત્રતા ધ્યાન ખેંચે છે. એ હોરી સ્તવન આ પ્રમાણે છે:
હોરી
ટેક,
યા
૧
(૩) શ્રી પાર્વપ્રભુ પદ શ્રી પાર્શ્વપ્રભુ વિશે લખાયેલા આ પદમાં વર્ષાઋતુનું વર્ણન મળે છે અને એમાંથી કવિની પ્રભુભક્તિના સૂર પ્રગટે છે. પ્રથમ બે ગાથામાં કવિએ પ્રકૃતિદર્શન આપ્યું છે અને એ પછી ત્રીજી ગાથામાં એ પ્રકૃતિદર્શનનું પ્રભુભક્તિમાં રૂપાંતર થાય છે. આ સમયે ભાવવળાંક સાધતો સૉનેટનું આધુનિક સ્વરૂપે યાદ આવે છે. આનંદઘનજીનાં પદોમાં આ પદ ક્યાંય મળતું નથી. શ્રી પુણ્યવિજયજી આદિ સંગ્રહની ૧૩૪૮૨ ક્રમાંક ધરાવતી પ્રતિના પત્ર ૧B પર આ પદ મળે છે. એની લેખનસંવત વિક્રમનું ૨૦મું શતક લાગે છે. શ્રેષ્ઠ સ્થિતિ ધરાવતી આ પ્રતિમાં જૂની ગુજરાતીનું ભાષાસ્વરૂપ ધરાવતું પદ આ પ્રમાણે છે :
ઘોર ઘટા કરી આયો રી જલધર, ધોર. વિચ વિચ ચમકત વિજ દુરાની, અધીક અંધેર મચાયો રી. ચિહું દિસ ધૂમ રહે દલ વાદલ, ગરજ ગરજ ઉલરી આયો. મુસલધાર પરત ધરની પર, હઠ કરી કમઠ હરાયો રી.
મહાયોગી આનંદથન
60
યા સરુપ ઉજલ રંગ હોરી, ખેલું નિજ ગુણ ભોગી, અનાદિ કાલકી કમીથા વાસના, દુર કર સુમતિ જ ગાઈ. કખાય કાલી ૨જ મુલિ ન જોયકે, ઉપશમ જલમેં ધોઈ, સુરુપ ઉજજલ વસ્ત્ર, યાતી સુદર પંર, ગુણ આભુસન ગુણા ભારી, આએ ઉદાસી ભાવ વારીમેં, સુમતા સખી સંગ લાએ. તપજપ કીરીયા રંગ અતિસુંદર, છટકે સંજમ ગોરી, નિજ અવગુણ સોધે સોગારી, સુબુધ જન લાગત પ્યારી.
થી
૩
કવન
Page #31
--------------------------------------------------------------------------
________________
કરમ કાષ્ટકી હોરી રચાઈ,
ધ્યાંન અગન પર જાલી.
ઉરાવત કરમ રજ આતિભારી, નિજ સ્વરૂપ ગુણધારી. રત્ન ત્રીરંગ નિજ થલમે સમાઈ
સવી દુવીધા ગમાઈ. આનંદથન નિજ મંદિર આઈ,
જિત નિસાન બજાઈ
કોટ કલપના રે કરમ માહરાં દૂર થયાં. પીઉ માહરા પીઉં માહરા પ્રીતેં પધાર્યા, મુઝ પર કીધી મહેર,
લાલચ હતી મુને લાલ મલ્યાની,
થઈ છે લીલાલહેંર.
(૫) અધ્યાત્મગીત
આનંદઘનનાં પદોમાં કે એમની કૃતિઓમાં ક્યાંય ન મળતું એવું એક અધ્યાત્મગીત લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના શ્રી પુણ્યવિજયજી આદિના સંગ્રહમાંથી પ્રાપ્ત થયું છે. પ્રભુપ્રીતિનો તલસાટ વ્યક્ત કરતું આ ગીત મીરાંના તલસાટની યાદ આપે છે. શ્રી પુણ્યવિજયજી આદિના સંગ્રહની આ હસ્તલિખિત પ્રતનો ક્રમાંક ૧૩૮૯૩ છે. આ હસ્તલિખિત પ્રતમાં આનંદઘનજીનાં પદો અને આનંદઘનજીનાં બે સ્તવનોની વચ્ચે આ અધ્યાત્મગીત મળે છે. આથી આ કૃતિ આનંદઘનની લાગે છે. વળી, આનંદઘનનો નામોલ્લેખ પણ છે. ચાર ગાથા ધરાવતું આ અધ્યાત્મગીત પ્રતિના પૃષ્ઠ ૪A પર મળે છે. પ્રતિનો લેખનસંવત ૧૮૭૨ ફાગણ વદ ૧૦ છે અને લિપિકાર પં. દયાવિજયગણિ અને લેખસ્થળ કડી છે. પ્રતિની સ્થિતિ શ્રેષ્ઠ છે અને અનુસ્વારનો વધુ પડતો ઉપયોગ ધ્યાન ખેંચે છે. એ અધ્યાત્મગીત આ પ્રમાણે છે :
અખંડ બિરાજ્યો રે હર્વે, જુગ દેશીયાં.
પલક ન છોડું પ્રીતમ તુંમનેં,
રાખું રીદયા માંહે .
સ્યું કરસ્યું સોકડલી ધૂતી.
બુધીઈ બલ નવ થાય.
યિયરમાં મેણાં રૈ તુમ સાě સબલ સહ્યાં.
મહાયોગી આનંદઘન
યા ૪
62
યા ૫
કોટ
કોટ ૧
કોટ ૨
ઊઠતાં બેસતાં હસતાં રમતાં, દિન દિન અધિક સસ્નેહ . ત્રીવિષૅ તાપ સમ્યા તેન માંહેથી, અમૃતના વરસ્યા મેહ
હવે નિવ જઈ ઈ રે વહેં હૈં પુર વહ્યાં. જીહાં જોઊં તીહાં તુઝ વીણ દુજો ઓર ન દેખું કોય.
આનંદઘન રસબસ થયા,
આવાગમન નવી હોય.
અંતર ભાગોરે સુખ ન કહેવાયૅ કહ્યાં. કોટ ૪
(૬) શ્રી આદિજિન સ્તવન
“આનંદઘન બાવીસીમાં અધ્યાત્મયોગી શ્રી આનંદઘનજીએ લખેલાં બાવીસ સ્તવનો મળે છે, પરંતુ એ સિવાય પણ અન્ય સ્તવનો પ્રાપ્ત થયાં છે. શ્રી પુણ્યવિજયજીના સંગ્રહની ક્રમાંક ૬૭૬૯ની પ્રતિમાં પત્ર-૨ પર આનંદઘનજી રચિત શ્રી આદિજિન સ્તવન મળે છે. આ પદ “આનંદઘન ગ્રંથાવલી'માં થોડા ભાષાભેદ સહિત મળે છે. સાત ગાથા ધરાવતું આ સ્તવન શ્રી આદિનાથ ભગવાનની મનોહર શોભાને આલેખે છે. અને એમાં હૈયામાં ઊછળતી ભક્તિભાવનાનો અનુભવ થાય છે. પ્રતિની સ્થિતિ શ્રેષ્ઠ છે અને તેનું લેખનવર્ષ વિ. સં. ૧૮૯૫ની ફાગણ વદ ૧૩ છે તેમજ લિપિકારનું નામ પં. નગવિજય છે. આ સ્તવન નીચે પ્રમાણે છે : ચ્યારુંજી મંગલ ચ્યાર
આજ મારે ચ્યારુંજી મેગલ ચ્યાર. દેખ્યો મૈ દરસ સરસ જિનજીકો
સોભા સુંદર સાર. છિન છિન મન મોહન વસીયો
ઘસ કેશર ઘનસાર. વિવિધ ભાંતકે પુષ્પ મંગાવો
સફલ કરી અવતાર.
કોટ ૩
ધૂપ ઉખેવો કરો આરતી
મુખ બોલો જયકાર. ચોમુખ પ્રતિમા ચ્યાર.
કવન
63
સમવસરણ આદિસર સોહ
આ ૧
આ ૨
આ ૩
આ ૪
આ પ
ટેક
Page #32
--------------------------------------------------------------------------
________________
હીયે ધર ભાવના ભાવો
એ પ્રભુ તારણહાર. સકલ સંઘ સેવક જિનજી કો
આનંદઘન ઉપગાર.
આ. ૭
(૭) સકુલિની શિક્ષા ગર્ભિત સજઝાય શ્રી આનંદઘનનાં સ્તવનો અને પદો લોકકંઠે ઠેર ઠેર ગુંજતાં હતાં. એની વ્યાપક લોકચાહનાને કારણે નરસિંહ, મીરાં કે કબીરની માફક આનંદઘનને નામે ચડેલાં સ્તવન મળી આવે છે. કાવ્યને અંતે “આનંદઘન ભણે રે" એમ કહીને એ સ્તવન આનંદઘનજીનું હોય તેમ બતાવવા પ્રયત્ન થતો હશે અથવા તો ઊગતો કવિ આ રીતે પોતાના કાવ્યને બીજાને નામે ચડાવી પણ દેતો હોય. કેટલેક સ્થળે આનંદઘનના પદ તરીકે આનો ઉલ્લેખ જોવા મળે છે. અમદાવાદના લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના સંગ્રહની કુલ પાંચ પત્ર ધરાવતી ક્રમાંક ૧૬૫૧૫ની પ્રતિમાં જુદાં જુદાં સ્તવનો અને સજઝાય મળે છે. આમાં પત્ર ૩B પર આનંદઘનજીએ લખેલી કહેવાતી પાંચ ગાથાવાળી સઝાય પ્રાપ્ત થાય છે. આ પ્રતિનું માપ ૨૬ ૫ X ૧૨.૫ સે.મી. છે અને તે વિક્રમના વીસમા શતકમાં લખાયેલી લાગે છે. આનંદઘનને નામે આપવામાં આવેલી સઝાય આ પ્રમાણે છે :
સરસતિ સાંમની કરો રે પસાય હું ગુણ ગાઉં રૂડાં કુલવહુજી પરણી ચાલ્યો પરદેશ ધીરે રહી રરુ)હું સીયલ પાલજ્યો જી. ૧ હીરુ વીરુ સાસરી રે જાય નાનીને ધન કુંવરબાઈ રમેં હૈંગલેંજી નૃપ તાર પર પત્ત નીસાલે રે જાય નાનાને પરજાપત પોચા પાલણે. જી રે બારે રે વરસે આવ્યો રે કાન છોકરડાને બોલે રુડા ટાચકડા ન લાવીઓજી હું તૂઝ પૂછું મારી સકુલીણી નાર પીયુ પાંખે છોકરડા કીમ આવીયા જી. ૩
મહાયોગી આનંદઘન
સૂર્યદેવે કર્યો રે પસાય ગોત્રજ ગોત્ર વધાવીયાજી એતલે ઉઠી લાગ્યો રે પાય ધન પનોતી ધન કુલવહે આનંદઘન ભણે રે સઝાય ભણતાં સિવસુખ સંપજે જી. તેહનો અનુભવ લેહસે જે
તે સવિ સંપધ પામસે ઇતિ શ્રી સકુલિની સીક્ષા ગર્ભિત સ્વાધ્યાય સંપૂર્ણ : II
આ સક્ઝાયમાં આલેખાયેલા ભાવ તદ્દન સામાન્ય છે અને એક સાવ સામાન્ય કોટિના ઉપદેશગીત કરતાં આમાં કોઈ બીજી વિશેષતા જોવા મળતી નથી. ઠરડાતી આવતી અભિવ્યક્તિ અને એનું તદ્દન સામાન્ય આલેખન જ આ સઝાય શ્રી આનંદઘનજીની નથી એમ સાબિત કરી આપે છે. યોગ અને તત્ત્વજ્ઞાનના ગહન પ્રદેશો પર વિચરનાર યોગી આનંદઘનજીની આ કૃતિ નથી, તે તો પહેલી જ નજરે પારખી શકાય તેવું છે.
(૮) નાની વહુનું પદ અને મોટી વહુનું પદ આનંદઘનનાં સ્તવનો અને પદોમાં ધર્મ, યોગ અને અધ્યાત્મની ગરિમા જોવા મળે છે. સંસારના મોહ, માયા કે વ્યવહારો એમને સ્પશ્ય જ નથી, પરંતુ એમની લોકપ્રિયતાને કારણે હોય અથવા તો કોઈ કવિની પોતાનું નામ ગુપ્ત રાખવાની એષણાને કારણે હોય, ગમે તે હોય, પણ આનંદઘનજીના નામે એમણે કદી ન સર્યા હોય તેવાં નાની અને મોટી વહુનાં બે પદ જોવા મળે છે. અહીં એ પદ શ્રી પુણ્યવિજયજી આદિના સંગ્રહના ૧૨૩૮૦નો ક્રમાંક ધરાવતા ગુટકોના ૧૭માં પત્ર પરથી લેવામાં આવ્યાં છે. આ ગુટકામાં કુલ ૨૮૧ પાનાં છે અને આખોય ગુટકો એક જ વ્યક્તિના હાથે બે વર્ષના ગાળામાં લખાયો છે. આ ગુટકાના લિપિકાર છે. સા. લલુ જેઠાભાઈ અને લેખસંવત છે વિ. સં. ૧૯૩૩ની વૈશાખ વદ ૮, ગુટકાની સ્થિતિ શ્રેષ્ઠ છે. અહીં એ ગુટકામાંથી છ પદનું નાની વહુનું ગીત અને પાંચ પદનું મોટી વહુનું ગીત આપવામાં આવ્યું છે.
પદ ૧ નાની વહુને પર ઘેર રમવાનો ઢાલ,
નાં પર ઘેર રમતાં થઈ
જૂઠા બોલી દેસે ધણીને આલ.નાં. ૧ હલવે ચાલા કરતિ હેડે
લોક કહે છીનાલ. નાં ર કવન
G+
Page #33
--------------------------------------------------------------------------
________________
ઓલંબા જણ જણના લાર્વ
હૈડે ઉપાસે સાલ. નાં ૩ બાઈ રે પાડોસણ જૂવો
લગા રે ફોગટ ખાતે ગાલ .નાં ૪ આનંદઘન પ્રભુ રંગ રમતાં
ગોરી કાને ઝબુકે ઝાલ. નાં પ (સંપૂર્ણ)
પદ ૨
મોટી વહુએ મન ગમતું કીધું. પેટમાં પેસી મસ્તક રહેસી.
વહેરી સાહી સ્વામીજીને દીધું. ખોલે બેસી મીઠું રે બોલે
અનુભવ અમૃતજલ પીધું. છાંની છાંની છકડાં કરતી
છરતિ આંખે મનડું પીધું. લોકાલોક પ્રકાસવા
છંયો જણતાં કારજ સીધું. અંગોમંગ અનુભવ રમતાં
આનંદઘન પદ લીધું. (સંપૂર્ણ)
પદ તરીકે આ સ્તવન આપવામાં આવ્યું છે. પરંતુ એમાં અહીં હસ્તપ્રતમાંથી આપેલા “પ્રભાતી સ્તવન”ની કેટલીક પંક્તિઓ મળતી નથી. આ “પ્રભાતી સ્તવનને અંતે શ્રી આનંદઘનજીનું નામ હોવા છતાં તે કોઈ અન્ય રચયિતાનું લાગે છે. આમાં આલેખાયેલા ભાવ તંદન સામાન્ય છે અને સામાન્ય ભાવોને આલેખતી ભાષા પણ એટલી જ સામાન્ય કક્ષાની છે. આ પ્રભાતી સ્તવન શ્રી પુણ્યવિજયજીના સંગ્રહની પ્રતમાં આ પ્રમાણે મળે છે :
જિન ચરણે ચિત લાવો મનાજી પ્રભુ ચરણે ચિત લાવો ઉદર ભરશકે કારણે રે ગઉવાં વનમે જાય) ઘાસ ચરે પાણી પીય ઉવાકી સુરત વાછરુવા માય રે
એસે જિન ચરણે ચિત લાવો. ૧ સાત પાંચ સહેલીયા રે હલમિલ પાણીડે જાય. વાત કરે તાલી દીયે ઉવાકી સૂરત ઘડોલા માય રે
- એસે જિન ચરણે ચિત લાવો રે પ્રભુ પ્રભુ વાંસકું પર્યાદા ચડે રે. અનોપમ ખ્યાલ વણાય સહું પ્રકારે રીઝવે ઉવાકી સુરત વાંસઈયા માય રે
એસે જિન ચરણે ચિત્ત લાવો. પ્રભુ ૩ ઠગ ઠગવાને કારણે રે દુર દેસંતર જાય અનોપમ વાત વણાય મુખે મીઠી વાતો કરી ઉવાકી સુ(૨)ત લાલચીયા માય રે.
એસે જિન ચરણે ચિત્ત લાવો. પ્રભુ ૪ સ્વરકાર સોનો ઘડે રે અનોપમ થાય બણાય મુખ મીઠી વાતો કરી ઉવાકી સુરત કંચનીયા માય] રે.
એસે જિન ચરણે ચિત લાવો. પ્રભુ ૫ પ્રભુ જિનના ગુણ ગવાતા રે લહીયે ભવનો પાર..
કવન
મો૫
(૯) પ્રભાતી સ્તવન લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરની શ્રી પુણ્યવિજયજીના સંગ્રહ ક્રમાંક: ૭૬૮૮ની પ્રતમાં આનંદઘનરચિત પ્રભાતી સ્તવન મળે છે. આ પ્રતમાં કુલ આઠ પત્ર છે અને વિક્રમના વીસમા શતકમાં આ પ્રત લખાયેલી છે. આમાં પ્રારંભે શ્રી ઉત્તમવિજયજીની અષ્ટપ્રકારી પૂજા, એ પછી પદ્મવિજયજીની નવ્વાણું પ્રકારી પૂજા, ત્યાર બાદ પાંચ કડીવાળું નવાણું યાત્રાનું કાવ્ય આપવામાં આવ્યું છે. છેલ્લે આઠમા પત્ર પર આનંદઘનજીનું રચેલું કહેવાતું પ્રભાતી સ્તવન મળે છે.
આ કૃતિ લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના પુણ્યવિજયજીના સંગ્રહમાં મળે છે, જ્યારે ઈ.સ. ૧૯૩૬માં પ્રગટ થયેલી “સઝાયમાળા” (પ્રકાશક : ૫.મફતલાલ ઝવેરચંદ, અમદાવાદ)માં પણ થોડા ભાષાભેદ સાથે આ સ્તવન મળે છે. શ્રી મહતાબચંદ ખારેડ દ્વારા સંપાદિત “આનંદઘન ગ્રંથાવલી” (હિન્દી)માં આનંદઘનજીના ૮૧મા
મહાયોગી આનંદધન
Page #34
--------------------------------------------------------------------------
________________
આનંદઘન ઇમ ઉંચરે ભાઈ ઐસી વિધ સમરો નામ રે,
પ્રભુ. ૬ એસે જિન ચરણે ચિત લ્હાવો મનાજી.
પ્રભુ ચરણે ચિત લાવી. ઇતિ પ્રભાતી સ્તવન સંપૂરણ |
એ ૪
રમ, પ
જેમ પાષાણમેં હેમ ધૃત દુધ મેં, તેલ જિમ તલ વિષે રહ્યો વ્યાપી; કાષ્ટમેં આગ નિચે લખે લોક સવિ,
પ્રગટે પ્રત્યક્ષ વ્યવહાર થાપી. શુદ્ધ નિરાકાર અવિકાર નિજ રૂ૫ શ્યો, ધરત ગુણે આઠ શિવરૂપ દેહે; કર્મ પરિણતિ ખિરે જ્ઞાન ઉદયો ધરે,
તામ કિરિયા કરે પામિ ગેહે. દ્રવ્ય ને કર્મ નોકર્મ વિરહિત ભયો, નિશ્ચયાકાર ચેતન વિરાજે; એક ઉપદેશ ઘરવેશ તિણ અવસરે,
અવર જગ જાલ સંગતિ ન છાજે , પ્રગટ એ વાત દિનરાત આગમ વહે, ઉભય ચારિત્ર વિણ શિવ ન સાધે; આપ્ત અનંત પરંપરા તિણ વિધિ,
એકતા થાપિ એ કિમ વિરાધે ? કલ્પના કર્મ ગુણ આપ ચેતન અગુણ, સરણ થિતિ બંધ ગુણ વિવિધ ગાવે, એક વિપરીત નિજ દરસ સકતે સહજ ,
મોજ આનંદથન રૂપ પાવે.
એ
હું
- ૭
અ. ૮
(૧૦) શ્રી મહાવીર જિન સ્તવન શ્રી જિન ગુણ સ્તવન સ્તુતિ સુઝાયાદિ સંગ્રહે ” નામના પુસ્તકમાં શ્રી આનંદઘન, શ્રી યશોવિજયજી અને શ્રી દેવચંદ્રજી વગેરેની ચોવીશી, પર્વતિર્થિનાં ચૈત્યવંદનો, સ્તુતિઓ અને સઝાયોનો સંગ્રહ આપવામાં આવ્યો છે. આમાં પૃષ્ઠ ૧૩૨ થી ૧૮૪ સુધી આનંદઘનજીનાં ૨૪ સ્તવનો આપ્યાં છે, પણ એની સાથે પૃષ્ઠ ૪૧૮ પર શ્રી આનંદઘનજીકૃત એક જુદું જ “ શ્રી મહાવીર જિન સ્તવન ” મળે છે. આ કૃતિને “ શ્રી આનંદઘનજી કૃત ૨૪ શ્રી મહાવીર જિન સ્તવન” એવું શીર્ષક આપ્યું છે. આ પુસ્તકમાં સંગ્રાહક તરીકે “શ્રીમદ્ રાજચંદ્ર નિજાભ્યાસ મંડપ, ખંભાત, વડવા” અને એને “છપાવી પ્રસિદ્ધ કરનાર તરીકે શા. મણિલાલ ઉગરચંદ નું નામ આપવામાં આવ્યું છે. એની પ્રથમ આવૃત્તિ ઈ. સ. ૧૯૩૪માં પ્રગટ થઈ.
આ શ્રી મહાવીર સ્તવનમાં જૈન ધર્મની પરિભાષાનો ઉપયોગ કરીને પ્રભુની સ્તુતિ કરવામાં આવી છે. શ્રી આનંદઘનજીના ૧ થી ૨૧ સ્તવનમાં તીર્થકરના જીવનના બદલે આરાધનાનાં સોપાનોની છણાવટ કરેલી હોય છે, એવું અહીં પણ જોવા મળે છે. આનું કર્તુત્વ આનંદથનનું લાગે છે. એ સ્તવન આ પ્રમાણે છે :
કડખાની દેશી અહો વીર જગવીર વ્યવહાર નિચે મયી, સુગમ કરિ પંથ શિવપંથ દીનો; એક રૂચિ અરૂચિ જિમ અલુણ ભોજન કરે,
પરિહરે અનુસરે ધર્મ ભીનો. અહો. ૧ પંચદર્શન ધરે એ ક પનું રેખાદરે, કિમ વરે આપ નિધિ દૂર વર્તિ; કથન રૂપી હુઆ એહ મત જુજુઆ,
વ્યોમના ફલ જિ મછે અમૂર્તિ, એ ૨ સમય જિન તાહરે ઉભય પુખ જે ધરે, જ્ઞાન કિરિયા કરી શુદ્ધ પરખે; ચેતના રૂપ નિજ રૂપ સંપતિ સદા,
અનંત ચતુષ્ટય સહી જીવ નિરખે, એ ૩ મહાયોગી આનંદથન
(૧૧) “ચોવીસે તીર્થંકરનું તવન’ આનંદઘન બાવીસી ના રચયિતા આનંદઘનજીનું એક “ચોવીસ તીર્થંકરનું તવન” મળે છે, આ સ્તવન શ્રી અગરચંદ નાહટા બિકાનેર )ના સંગ્રહમાં ઉપલબ્ધ થાય છે. આ સ્તવનમાં ચોવીસ તીર્થકરોના પ્રભાવને સંક્ષેપમાં બતાવવામાં આવ્યો છે. કવિએ પ્રાસ મેળવવાનો પણ પ્રયાસ કર્યો છે તેમજ તીર્થંકરના નામને દોહરાવીને નામ અને ગુણાનું એક્ય દર્શાવવા કોશિશ કરી છે. જેમ કે
સીતલ સીતલ જેમ અમી, કામિત ફલદાય જી.” અથવા તો -
“વિમલ વિમલ આચારની, તુઝ શાસન ચાહ જી. ** પ્રાસની દૃષ્ટિએ નોંધપાત્ર ગણી શકાય તેવું સ્તવન ભાવની દૃષ્ટિએ બહુ ઊંચી કોટિનું જણાતું નથી. સ્તવનમાં તીર્થકરોના ગુણોની સ્તુતિ હોય છે અને એ સ્તુતિકાર્ય આ સ્તવન બરાબર બજાવે છે એમ કહી શકાય.
Page #35
--------------------------------------------------------------------------
________________
ઋષભ જિનેસર રાજીઉં મન ભાય જુહારો જી,
પ્રથમ તીર્થંકર' પતિ રાજિ પરિગ્રહ પરિહારો જી. ૧ વિજયાનન્દન વંદીએ, સબ પાપ પલાય જી,
- જિમ સુસ્પર નંદીએ, સુરનર મન ભાય જી. ૨ સંભવ ભવ-ભય ટાલતો, અનુભવ ભગવતે જી,
મલપતિ ગજ-ગતિ ચાલતો સેવે સુરનર સત જી. ૩ અભિનન્દન નિ જયકરું, કરુણારસ ધાર જી ,
મુગતિ સુગતિ નાયક વરુ, મદ મદન નિવાર જી. ૪ સુમતિ સુમત દાતાપ્રણમું કર જોડી જી,
કુમતિ કુમતિ પરિહાર કું, અંતરાય પરિ છોડિ જી. પ પદમ પ્રભુ પ્રતાપ શું પરિ વાદિ વિભગી જી,
જિમ રવિ-કહરિ વ્યાપ સું, અંધકાર મતંગ જી. શ્રી સુપાસ નિજ વાસ હૈ, મુઝ પાસ નિવાસ જી,
કૃપા કરિ નિજ દાસ નેઈ, દીજીઈ સુખવાસ જી. ચંદ્ર પ્રભુ મુખ ચંદલો, દીઠાં સબ સુખ થાય જી,
ઉપસમ રસ ભર કંદલો દુ:ખ પ્રવિદ્ર જાય જી. ૮ સુવિધ સુવિધિ વિધિ દાખવઈ, રાખઈ નિજ પાસ જી,
નવમ અઠમ વિધિ દાખવઈ,૧૧ કેવલ પ્રતિભાસ જી. ૯ સીતલ સીતલ જેમ' અમી, કામિત ફલદાય જી,
ભાવ શું તિકરણ સુધ નમિ, ભવયણ નિરમાઈ જી. ૧૦ શ્રી શ્રેયાંસ ઈગ્યારમો, જિનરાજ વિરાજૈ જી,
ગ્રહ નવિ પીડઈ બારમો જશ સિર પર ગાજે જી. વાસપૂજ વસુ પૂજ્ય નરપતિ કુલ-કલમ દિનેશ જી,
આંસ પૂરે સુરનર જતી, મન તણીય જિનેશ જી. ૧૨ વિમલ વિમલ આચારની, તુઝ શાસન ચાહ જી,
- ઘટ પટ કટ નિરધાર નઈ, જિમ દીપઈ ઉમાહ જી. ૧૩ અનન્ત અનન્ત ન પામિયે ગુણ ગણ અવિનાશ જી,
તિન તુઝ પદ-કજ કામીઈ, ગણધર પદ પાસિ૧૫ જી. ૧૪ ૧. તીરથિ. ૨. જાગિયો. ૩. સુખ સુચિર. ૪. પતિ. ૫. કરૂણી. ૬. મુગતિ. ૭. . ૮. વિછોડ. ૯. ત્યજીવાસ નઈ. ૧૦. દુષ્ટ. ૧૧. નાખવે. ૧૨. જિન. ૧૩. નરે. ૧૪. ભવ. ૧૫. ધારિ.
મહાયોગી આનંદથન
ધરમ ધરમ તીરથ કરી, પંચમ ગતિ દાઈ જી,
એકતક મત મદ હરી, જિણ બોધ સવાઈ૭ જી. ૧૫ સંતિક સંતિ કરી જગધણી, મૃગલંછન સોહે જી,
નિરલંછન પદવી ભણી, ભવિયણ મણ મોહઈ જી. કુંથનાથ તીરથપતિ ચક્રધર પદ ધાર જી,
નિરમલ વચન સુધા રાખે ૧૮ નિજ પાસ શ્રી અરનાથ સુહામણો, અરે સંતિત સાધે છે,
વછિત ફલ દાતા ભણો, જે વચન આરાધે મલ્લી વલ્લી કામતા વર સુર તસ કહીઈ જી ,
ચરણ કમલ સિર નામિના, અગણિત ફલ લાહિઈ જી. ૧૯ મુનિસુબ્રત સુબ્રત તણી, મણિ ખાન સુહાવઈ જી ,
વંછિત પૂરણ સુરમણિ, રમણિ ગુણ ગાવઈ જી. નમિ ચરણ ચિત રાખિયે, ચેતન ચતુરાઈ જી,
પરમારથ સુખ ચાખિયે, માનવે ભવ પાઈ નેમનાથ ને એકમના સાઈક નવિ લાગી જી,
તિણ કારણ સૂર ઘામણી, જણ કે સગુણ માનિ જી. ૨૨ પારસ મહારસ દીજીયે, જન જાચન આવે જી,
અભય દાન ફલ લીજીયેં ૧ અસરણ પદ પાવે જી. ૨૩ સિદ્ધારથ સુત સેવિયઈ, સિદ્ધારથ હોઈ જી,
આલ ૨૨ જંજાલ ન ખેવીદે૨૩ પરમારથ જોઈ જી. ૨૪ એય ચૌવીસ તીર્થંકરું નિજ મુન ગુણ ગાવું જી,
જિન મત માણ સંચરું, ‘આનંદઘન’ પાઉં
(૧૨) આત્મોપદેશ સઝાય ‘સઝાય' એ મૂળ પ્રાકૃત ભાષાનો શબ્દ છે અને એના મૂળ રૂપમાં જ ગુજરાતી ભાષામાં પ્રયોજાય છે. આનો મૂળ સંસ્કૃત શબ્દ છે ‘સ્વાધ્યાય'. જૈન દર્શનમાં તપશ્ચર્યાના બે ભેદ બતાવવામાં આવ્યા છે. એક બાહ્ય અને અને બીજો આત્યંતર. આ બંને ભેદોના છ-છે ઉપભેદો છે. આમાં આત્યંતર તપશ્ચર્યાના છે પ્રકારો છે, જેમાંનો એક ઉપભેદ એ સજઝાય છે. અન્ય પાંચ પ્રકારો આ પ્રમાણે ૧૬ .ઘતાર. ૧૭. સુબાર. ૧૮. તજી ત્રિપદી જ. સાર જી. ૧૯. કામના. ૨૦. નાથ. ૨૧. જીયે. ૨૨. આલ. ૨૩. વૈખિયે.
કેવન
Page #36
--------------------------------------------------------------------------
________________
જી. બા. ૩
જી. બા. ૪
જી. બા. ૫
જી. બા. હું
છે : (૧) વાચના (૨) પૃચ્છના (૩) અનુપ્રેક્ષા (૪) આમ્નાય યાને પરિવર્તન (૫) ધર્મોપદેશ.
આ સજઝાયમાં ઉપદેશ અથવા તો તત્ત્વજ્ઞાન પઘમાં આલેખાયેલું હોય છે અને આત્મકલ્યાણ અર્થે એ ગાવામાં આવે છે. સજઝાયમાં ધીરે ધીરે ઘણા વિષયો ઉમેરાવા લાગ્યા અને પરિણામે એનું વિષયફલક અત્યંત વિસ્તૃત બન્યું. આમ છતાં એનું કેન્દ્રબિંદુ તો ધર્મોપદેશ જ રહ્યું છે.
જુદી જુદી સઝાયમાળાઓમાં આનંદઘનજીની “અધ્યાત્મોપદેશ સઝાય ” મળે છે. ઈ. સ. ૧૮૯૨ (સં. ૧૯૪૯) કારતક સુદ ૧૫ ‘યથામતિ સંશોધન કરાવી, પ્રગટ કરનાર શ્રાવક ખીમજી ‘ભીમસિહ માણેક'ની ‘સજઝાયમાળા' ભાગ ૧ ના પૃ. ૧૯૫ પર આ સઝાય મળે છે. એ પછી ઈ. સ. ૧૯૦૦માં શ્રી લલ્લુભાઈ ઈશ્વરદાસે પ્રગટ કરેલી ‘સઝાયમાળા' ભાગ ૩ના પૃષ્ઠ ૧૭૨ પર આ સજઝાય છે. ત્યાર બાદ ઈ. સ. ૧૯૩૫માં શા. કસ્તુરચંદ નેમચંદ, સુરત દ્વારા પ્રસિદ્ધ થયેલી “શ્રી સક્ઝાયમાળા'માં, ઈ. સ. ૧૯૩૬માં પં. મફતલાલ ઝવેરચંદ દ્વારા પ્રગટ કરેલી ‘સઝાયમાળામાં, ઈ. સ. ૧૯૪પમાં ઝવેરી મોહનલાલ ડાહ્યાભાઈ સુરતીએ પ્રગટ કરેલી ‘સજઝાયમાળા’માં, અને ઈ.સ. ૧૯૫૪માં શ્રી સારાભાઈ નવાબે પ્રગટ કરેલી ‘આનંદઘન પદ્યરત્નાવલી માં આ સજઝાય મળે છે.
આ સજઝાયનું કર્તુત્વ આનંદઘનનું લાગતું નથી. સજઝાયની ભાષા અત્યંત આધુનિક છે અને એથી આ સઝાય આનંદઘન પછીના સમયમાં રચાઈ લાગે છે. એટલું જ નહીં, પણ એ કોઈ ગુજરાતી કવિને હાથે રચાઈ છે. આનંદઘનની ભાષામાં જે રાજસ્થાની ભાષાનો સ્પર્શ જોવા મળે છે તે અહીં દેખાતો નથી. અહીં શ્રાવક ખીમજી ભીમસિંહ માણેકની ‘સક્ઝાયમાળા’, જે ઉપર કહેલી સઝાયમાળાઓમાં સૌથી જૂની છે તેમાંથી આ સજઝાય લીધી છે :
હું તો પ્રણમું સદ્ગુરુ રાયા રે, માતા સરસતીના વંદું પાયા રે, હું તો ગાઉ આતમ રાયા. જીવનજી બારણે મત જાજો રે, તુંમેં ઘેર બેઠા કમાવો ચેતન જી,
બારણે મત જાજો રે. (૧) તાહરે બાહિર દુર્મતિ રાણી રે, કે, તારું કુમતિ કહેવાણી રે, તેને ભોલવી બાંધશે તાણી રે,
જી. બા, રે મહાયોગી આનંદથન
તાહરા ઘરમાં છે ત્રણ રત્ન રે, તેનું કરજે તું તો જત્ન રે, એ અખૂટ ખજાનો છે ધન રે. તાહરા ઘરમાં પેઠા છે ધુતારા રે, તેને કાઢોને પ્રીતમ પ્યારા રે, એથી રહો ને તુંમેં ન્યારા. સત્તાવનને કાઢો ઘરમાંથી રે, ત્રેવીશને કહો જાયે ઇહાંથી રે, પછી અનુભવ જાગશે માંહેથી. શોલ કષાયને દીયો શીખ રે. અઢાર પાપસ્થાનકને મગાવો ભીખ રે, પછે આઠ કરમની શી બીક, ચારનૅ કરોને ચકચૂર રે, પાંચમી શું થાઉ હજૂર રે, પછે પામો આનંદ ભરપૂર, વિવેકદીરે કરો એજુવાલો રે, મિથ્યાત્વ અંધકારને ટાલો રે, પછે અનુભવ સાથે માલો રે. સુમતિ સાહેલી શું ખેલો રે, દુર્મતિનો છેડો મેહલો રે, પણું પામો મુક્તિ ગઢ હેલો રે. મમતાને કેમ ન મારો રે, જીતી બાજી કાંઈ હારો રે, કેમ પામો ભવનો પારો રે. શુદ્ધ દેવગુરુ સુપસાય રે, મારો જીવ આવે કાંઈ હાય રે, પછં આનંદથનમય થાય રે.
જી. બા. ૭
જી. બા. ૮
જી. બા. ૯
જી. બા. ૧૦
જી. બા. ૧૧ ઇતિ
(૧૩) સિદ્ધચતુર્વિશતિકા શ્રી આનંદઘનજીનાં જૂની ગુજરાતી ભાષામાં લખાયેલાં સ્તવનો અને પદો મળે છે. ઊંડું શાસ્ત્રજ્ઞાન અને જૈનસિદ્ધાંત વિશેની માર્મિક સમજને કારણે એમનાં
કવન
Page #37
--------------------------------------------------------------------------
________________
સ્તવનો જૈન સમાજમાં સારો એવો આદર પામ્યાં છે, જ્યારે પદોમાં વિરહી ભક્ત ને અલખનો નાદ જગાવતા મર્મી સંતનું દર્શન થાય છે. યોગ અને અધ્યાત્મનાં ઊંડાણનો ગહન સ્પર્શ કરાવતાં આનંદઘનજીનાં પદો જનસમૂહમાં ખૂબ જાણીતાં છે.
સ્તવનો અને પદો ઉપરાંત શ્રી આનંદઘનજીએ સંસ્કૃત ભાષામાં રચેલું એક સ્તવન મળી આવે છે. આ ‘સિદ્ધચતુર્વિશતિકા’ સ્તવનની ઊડીને આંખે વળગે તેવી વિશેષતા એ એની અનુપ્રાસ પ્રધાનતા છે, આનો રચયિતા સતત પ્રાસાનુપ્રાસ મેળવે છે અને એ દ્વારા સિદ્ધ પુરુષોમાં શેનો શેનો અભાવ હોય છે, તે દર્શાવે છે. ક્યારેક પ્રાસની પ્રધાનતાને કારણે રચના બિનજરૂરી લાંબી, કઢંગી અથવા તો અર્થના મેળ વગરની લાગે છે.
આ સ્તવન પર શ્રી શંકરાચાર્યરચિત નિર્વાણદશક (૧૦ શ્લોકો) અને નિર્વાણષટ્કક શ્લોક)ની છાયા જોઈ શકાય છે. તે બંને વેદાંત સ્તોત્રના શબ્દોનો પ્રભાવ આ ‘સિદ્ધચતુર્વિશતિકા'માં ઠેર ઠેર દેખાય છે. પરંતુ એ નોંધવું જોઈએ કે ‘નિર્વાણદશક’ અને ‘નિર્વાણષ ક’ એ બંને રચનાઓ કસાયેલી શૈલીવાળી લાગે છે અને વેદાંતનું સ્પષ્ટ અને આબેહુબ પ્રતિબિંબ ઝીલે છે. જ્યારે આ ‘સિદ્ધચતુર્વિશતિકા' એ બંને કૃતિઓ કરતાં નબળી રચના લાગે છે. સંપ્રદાયની દૃષ્ટિએ આ રચનામાં વેદાંતના સિદ્ધાંતનું સીધેસીધું પ્રતિબિંબ ઝીલવું યોગ્ય લાગ્યું નહીં હોય.
‘સિદ્ધચતુર્વિશતિકા'ની હસ્તપ્રત શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના શ્રી પુણ્યવિજયજી સંગ્રહમાંથી પ્રાપ્ત થઈ છે. એનો મત ક્રમાંક ૧૩૯૯૬ ૨ છે. પ્રતની સ્થિતિ શ્રેષ્ઠ છે અને એનો લેખનસંવત ૧૭૧૮ છે. આ પ્રતના પાંચમા પત્ર પર ૨૫ પદ ધરાવતું આનંદઘનરચિત સંસ્કૃત સ્તવન મળે છે, પરંતુ આ ‘સિદ્ધચતુર્વિશતિકા’ લખનાર લહિયો સંસ્કૃત ભાષા પર જરૂરી કાબૂ ધરાવતો ન હોવાથી તેણે ઠેર ઠેર ભૂલો કરી છે. અહીં મૂળ સ્તવનમાં એ ભૂલો સુધારવાનો પ્રયત્ન કર્યો છે, પણ એમાં પૂરી સફળતા મળી છે એમ નથી. એનો અશુદ્ધ પાઠ ટિપ્પણ તરીકે આપ્યો છે. શક્ય તેટલાં પઘોનો ગુજરાતી અનુવાદ પણ આપ્યો છે.
सिद्धचतुर्विंशतिका र्दिण।। प्रणम्य रूफुरत्-स्वर्णशैलप्रभावं प्रभापूरदूरीकृतध्वान्तभावम् । युगादीश्वरं लब्धविश्वस्वरूपं स्तुवे किञ्चनाह' सुसिद्धस्वरूपम् ।।१।। न पाणिर्न पादो न मौलिन वक्त्रं न वक्षो न क्षोत्रे न कर्णी न कण्ठः । न चायुर्न पायुर्न कायः कषायो भजे तं प्रसिद्धं सदा" शुद्धसिद्धम् ।।२।।
न खेदो न वेदो न सेकः प्रवेगो न कुन्दं न तुन्दं न बाहुन चोरुः । न जंघे न पाा न चांसी न' मांसं भजे तं प्रसिद्धं सदा' शुद्धसिद्धम्" ।।३।। न रोषो न दोषो न शोसो न पोषो न रागो न यागो" न तागो न चामः। न यानं न पानं न दानं न लाभो" भजे तं प्रसिद्ध सदा शुद्धसिद्धम् ।।४।। नयंत्रं न तंत्रं न मंत्रं कलत्रं न मित्रं न चित्रं न वस्त्रं न शस्त्रम् । न पात्रं न नात्र न यात्रा न मात्रा भजे तं प्रसिद्धं सदा शुद्धसिद्धम् ।।५।। न तापो न शापो न जापो न लापो न पापं न पुण्यं न गुण्यं हिरण्यम् । न कालः करालो न भालं विशालं भजे तं प्रसिद्धं सदा शुद्धसिद्धम् ।।६।। अनङ्गो न रङ्गः न भङ्गः न चङ्गो न चङस्तुरङ्ग कुरङ्गो विहङ्गः । न शाणिर्न वाणी न वेणिर्न वेणी भते तं प्रसिद्धं सदा शुद्धसिद्धम् ।।७।। न ऋद्धिर्न वृद्धिर्न हानिर्न खानी न केशो न वेशो न नाशो न पाशः" । न नाभिः स नाभिन सारंगनाभिर्भजे तं प्रसिद्ध सदा शुद्धसिद्धम् ।।८।। न हास्यं न लास्यं न भास्यं न दास्यं न भीतीन रीतिर्न गीतिर्न हीतिः । न भोगो न रागो वियोग' प्रयोगो भजे तं प्रसिद्धं सदा शुद्धसिद्धम् ।।९।। न लोभः ससंभो न दम्भो न चाम्भो" न मोहो न रोहो न द्रोहो न वोहार अपायाः सहाया न माया न काला भजे तं प्रसिद्धं सदा शुद्धसिद्धम् ।।१०।। न माला न शाला न दोला न लोला न पीतो न भ्राता न माता पिता न । न शय्यातिचर्या न पद्मा न पद्मं भजे तं प्रसिद्ध सदा शुद्धसिद्धम् ||११|| न सैन्यं न दैन्यं न हारा" प्रहारो न सूत्रं न मूत्रं न जन्धिा " पुरीषम् । न रक्तं न भक्तं न धर्मो न नक्तं भजे तं प्रसिद्ध सदा शुद्धसिद्धम् ।।१२।। न नागो न हि चन्दनाद्यङ् रागो न कामो न कस्मिंश्चनापि प्रणामः । न मादो न वादो न सादा प्रसादो भजे तं प्रसिद्धं सदा शुद्धसिद्धम् ।।१३।। न वेलापवेला न खेला न" हेला न फेला न वेला विपत्तिर्न पत्तिः । न दन्ता न यन्ता रथो नो न दन्तो भजे तं प्रसिद्ध सदा शुद्धसिद्धम् ।।१४।। न कूपो न भूपो न यूपो न रूपो न सों न दर्पः प्रवीणा न वीणा ।
न शूलं न तूलं न मूलं न पूलं भजे तं प्रसिद्धं सदा शुद्धसिद्धम् ।।१५।। ६. चांसो ७. ८.. ९. १०.ध्यं (भाले भूषमा ५ 'दर्भ म "ब्ध छ.) ११.योगी १२.लाभ १३. देशो १४. पासः १५.-१६ नाभीः १७. मिः भजे १८.हीतो १९. वियोग २०. चाभो २१. दोहो २२. लोहः २३. न पिता २४. हारं २५. जग्धी, २६. घस्तो २७. महि २८. ग. २९. य. ३०. च३१. दंता (नेवीले अन्यत्र पानानिने ५४ नुस्वार) ३२. रथाना
१. किंचीताह २.८, ३. वक्त्रे ४.. व्यं, ५..ध्वं
મહાયોગી આનંદથન
वन
Page #38
--------------------------------------------------------------------------
________________
न निद्रा न मुद्रा न पुत्रो न पौत्रो न बन्धुर्न शत्रुर्न सारिन मारी । कफार्तिर्न वातो न पित्तं न वित्तं भजे तं प्रसिद्ध सदा शुद्धसिद्धम् ।।१६ ।। न कण्ठी न पीठी न यष्टिर्न मुष्टिर्न वंशो न दंशो न गन्डः प्रगण्डः । न मेषो न वेषो न सूर्य न कूपं भजे तं प्रसिद्ध सदा शुद्धसिद्धम् ।।१७।। मृषा नो तृषा नो बुभुक्षा न शिष्या न विघ्नोत्सवामी न दण्डः प्रचण्डः | न चूडा" न चूडामणिर्नव पीडा भजे तं प्रसिद्ध सदा शुद्धसिद्धम् ।।१८।। न शीतो न पितो न तिक्तो कटुर्नो कषायो न चाम्लो न तिग्मः" । मृदुर्न कठोरो न रोगो न गुल्मः श्रिये श्रीजिनेन्द्रो नतेन्द्रो जितेन्द्रः ।।१९।। न दुर्गंधको नो सुगन्धिर्न कृष्ण न नीलः सलीलो न व र्न दनः । न दी? न हूस्वो न पीनो न दीनः श्रिये श्रीजिनेन्द्रो नतेन्द्रो जितेन्द्रः ४१ ।।२०।। न तुङजो न नीचो न कुब्जो विशालो न सान्द्रो न मन्द्रो न जीर्णो नवीनः । न दूरं सनीडो न पूर्णों न चान्त्यः श्रिये श्रीजिनेन्द्रो नतेन्द्रो जितेन्द्रः ।।२१।। न मत्त प्रमत्तिर्न लोलो न गोलो न सव्योऽपव्यों न गुप्तः" प्रकाशः । ऋजुनॊ न वक्रो न वृद्धो न बालः श्रिये श्रीजिनेन्द्रो नतेन्द्रो जितेन्द्रः" ।।२२।। "बाह्याऽवाह्यकर्मसंबंधतोऽमी भावा जीवेऽनेकशः" संभवन्ति । कर्माभावात्तन्निषेधेन" सिद्धे रम्यं किञ्चदुक्तं सतत्त्वम् ।।२३।। वीर्यस्योद्यच्छर्मणो दर्शनस्य ज्ञानस्योच्चैर्नित्यमान्य तमेव । व्यक्तीभूतं कर्मणो" विप्रयोगाद्धत्ते' यस्तं " सिद्धमीडे प्रशस्तम् ।।२४ ।। इति किमपि च तत्स्वरूपः तप्तः प्रगटनभङ्ग्या निवेशितः सिद्धा"। आनन्दधनोदयराजतेजसा प्रभवतु ज्ञानमयो हितः सुसिद्ध ।।२५।। ए वृत्त वर्ण्य छ । । इति सिद्धचतुर्विंशतिका संपूर्णमिता श्रीआनन्दघनकृता ।
સિદ્ધચતુર્વિશતિકા
(સિદ્ધચોવીશી) (ઘણે સ્થળે પાઠ ભ્રષ્ટ છે, વળી અનુપ્રાસના અતિરે કને લીધે ઘણા શ્લોકોનો અર્થ વૈશિષ્ટય વિનાનો કે અસંગત પણ છે. શક્ય તેટલાં પઘોનો અનુવાદ નીચે આપ્યો છે.)
(૧) મેરુ પર્વત જેવા સ્કૂરતા પ્રભાવવાળા, તેજના પૂરથી અંધકારના અસ્તિત્વને
દૂર કરનાર, જેમણે વિશ્વસ્વરૂપ મેળવ્યું છે તેવા યુગારંભના પ્રભુ- ($આદીશ્વર)ને
નમીને હું સુસિદ્ધ(પુરુષ)ના સ્વરૂપની કાંઈક સ્તુતિ કરું છું. (૨) (જેને) હાથ નથી, પગ નથી, મસ્તક નથી, મુખ નથી, છાતી નથી, બે કાન
નથી, કર્ણ (?) નથી, કંઠ નથી, આયુષ્ય નથી, ગુદા નથી, કાયા કે કપાય
નથી તેવા પ્રસિદ્ધ, સદા શુદ્ધ એવા સિદ્ધને ભજું છું. (૩) (જેને) ખેદ નથી, વેદ નથી, સ્નાન (?) નથી, પ્રકૃષ્ટ વેગ નથી, કુન્દ (?)
નથી, ફાંદ નથી, બાહુ નથી કે નથી સાથળ, જંઘા નથી, પડખાં નથી, ખભા
નથી, માંસ નથી, તે પ્રસિદ્ધ , સદા શુદ્ધ એવા સિદ્ધને ભજું છું. (૪) (જેને) રોષ નથી, દોષ નથી, શોષ (સુકાવાપણું) નથી, પુષ્ટિ નથી, રાગ
નથી, યાગ (યજ્ઞ) નથી, તાગ (?) નથી, પાપ નથી, વાહન નથી, પીવાપણું
નથી, દાન નથી, લાભ નથી તે... (૫) (જેને) યંત્ર નથી, તંત્ર નથી, મંત્ર કે પત્ની નથી, મિત્ર નથી, ચિત્ર નથી, વસ્ત્ર
નથી, શસ્ત્ર નથી. પાત્ર નથી, નીત્ર (?) નથી, યાત્રા નથી, માત્રા નથી તે.. (ક) (જને) તાપ નથી, શાપ નથી, જાપ નથી, બોલવાપણું નથી, પાપ નથી, પુણ્ય
નથી, જુથ (?) નથી, સોનું નથી, કરાલ કાળ નથી, વિશાળ કપાળ નથી તે... (૭) (જેને) કામ નથી, રંગ નથી, ભાંગવાપણું નથી, અંગ (?) નથી, સુંદર
(?) ઘોડો નથી, હરણ (ક) પંખી નથી, શનિ (ધાર કાઢવાનો પથ્થર ?)
નથી, વાણી નથી, વૈfશ (?) નથી, કેશપાશ નથી તે..... (૮) (જેને) ઋદ્ધિ નથી, વૃદ્ધિ નથી, હાનિ નથી, રવાની (?) નથી, વાળ નથી, વેષ
નથી, નાશ નથી, પાશ નથી, નાભિ નથી તે..... (૯) (જેને) હાસ્ય નથી, લાસ્ય (નૃત્ય) નથી, માર્ચ (?) નથી, દાસપણું નથી,
ભય નથી, શૈલી નથી, ગીત નથી, દોતિ (?) નથી, ભોગ નથી, રાગ નથી,
વિયોગ નથી, પ્રયોગ નથી તે.... (૧૦) (જેને) લોભ નથી... દંભ નથી, જળ (?) નથી, મોહ નથી, ચડવાપણું નથી,
દ્રોહ નથી અથવા ઝેટ્ટ (તર્કવિતર્ક) નથી, નાશ (ક) સહાયકો નથી, માયા
નથી, કાયા નથી તે... (૧૧) (જેને) માળા નથી, ઓરડો નથી, હિંડોળા નથી, નૌના (?) નથી, પીત (?)
નથી, ભાઈ નથી, માતા નથી, પિતા નથી, શય્યા નથી, અતિ ચર્યા (ફરવાનું)
નથી, લક્ષ્મી નથી, કમળ નથી તે.. (૧૨) (જેને) સૈન્ય નથી, દૈન્ય નથી, હાર નથી, પ્રહાર નથી, સુત્ર નથી, મૂત્ર નથી,
ખાવાપણું નથી, વિષ્ટા નથી, લોહી નથી, મr) (ભાત કે ભાતું ?) નથી,
૩૩. મુદ્રા રૂ૪. 7 રૂ૫. ચિત્ત ૩૬. કૃપાનો 3g, રૂ૮. તો ૩૦. તીન ૪૦. વર્તવું ૪૬. वितेन्द्रः ४२. शांद्रो ४३. वितेन्द्रः ४४. सव्योपसव्यो ४५. गुप्त ४६. वितेन्द्रः ४७. अब्बाहय ४८. -धि. ४९. भावां ५०, जीवेनेकश ५१. त्तन्निमेध्धेन ५२. कर्मणा ५३. विप्रयोगा धत्ते ५४. अस्तं ५५. ન પૂ. of , પછીની પંક્તિમાં ૫૮. =ફ્રિda q૨. સુ ચ્છ: ૬૦. મી. ૬૧, ncd.
મહાયોગી આનંદથન
કન
Page #39
--------------------------------------------------------------------------
________________
(૨૩) બાહ્ય અને આંતરિક કર્મના સંબંધથી તે (ઉપર કહેલી વસ્તુઓ જીવ વિષે
અનેક પ્રકારે સંભવે છે. કર્મના અભાવથી તે વસ્તુઓ)ના નિષેધને લીધે
(થયેલા) સિદ્ધ અંગે તત્ત્વવાળું કાંઈક રમણીય અને નમવા લાયક કહ્યું છે. (૨૪) જે કર્મના ખપવાને કારણે વીર્યના, પ્રગટ થતા આનંદના, દર્શનના (અને)
જ્ઞાનના વ્યક્ત થતા નિત્ય એવા ઉચ્ચ આનન્ય (બીજા ચરણમાં નિત્યમાન્ય તમૈવને સ્થાને નિત્યમાનીર્મવ પાઠ લેતાં)ને ધારણ કરે છે તે પ્રશંસા પામેલા
સિદ્ધને પૂછું છું. (૨૫) આમ, કોઈક અપૂર્વ અને સત્ સ્વરૂપ (તસ્વરૂપને બદલે સર4પ પાઠ
લેતાં) તપ્ત (?) પ્રગટની ભંગીથી ગોઠવાયેલા (2) જ્ઞાનમય, હિતકારક અને સારી સિદ્ધિવાળા સિદ્ધ આનંદઘનના ઉદયના શ્રેષ્ઠ પ્રભાવવાન બની રહે. આ (છેલ્લું) પદ્ય (વૃત્ત) રદ કરવા જેવું છે. આમ, આનંદઘને રચેલી સિદ્ધો વિશેની ચોવીશી પૂરી થઈ.
ગરમી નથી, રાત્રી નથી તે.... (૧૩) (જેને) નાI (હાથી) નથી, ચંદન વગેરે અંગલેપન નથી, કામ નથી, કોઈને
પ્રણામ (કરવાપણું) નથી, મદ નથી, વાદ નથી, બેસી જવાપણું નથી, પ્રસન્નતા
નથી તે.. (૧૪) (જેને) વેળા-કવેળા નથી, શ્રડા નથી, લીલા નથી, (ખાતાં વધેલું) એઠું અન્ન
નથી, વૈતા (?) નથી, વિપત્તિ નથી, પત્તિ (પગપાળો સૈનિક ?) નથી, દાંત
નથી, સારથિ નથી, રથો નથી, દત્ત (?) નથી તે.. (૧૫) (જેને) કૂવો નથી, રાજા નથી, યુપ ($5 યજ્ઞપશુને બાંધવાનો થાંભલો) નથી,
રૂપ () નથી, સાપ નથી, અભિમાન નથી, પ્રવીણ વીણા નથી, શુલ નથી,
રૂ નથી, મૂળ નથી, પૂળો નથી તે... (૧૬) (જેને) નિદ્રા નથી, મુદ્રા (?) નથી, પુત્ર નથી, બંધુ નથી, શત્રુ નથી, સાર
(શતરંજનો પાસો) નથી, રોગચાળો (?) નથી, કફની પીડા નથી, વાયુ નથી,
પિત્ત નથી, ધન નથી તે... (૧૭) (જેને) કંઠી નથી, પીટી (પીઠિકા 5 બેઠક ?) નથી, લાકડી નથી, મૂઠી નથી,
વંશ નથી, દેશ નથી, ગાલ નથી, પ્રાઇ (કોણીથી ખભા સુધીનો બાહુ) નથી, મેષ (ઘેટું ?) નથી, સૂપડું નથી, કુર્ય (ભવાઓ વચ્ચેનો ભાગ) નથી
તે... (૧૮) (જેને) જૂઠાણું નથી, તરસ નથી, ભૂખ નથી, શિષ્યો નથી, વિપ્ન કે ઉત્સવ
નથી, પ્રચંડ દંડ નથી, ચોટલી નથી, મસ્તકમણિ નથી, પીડાય નથી જ તે.... (૧૯) (જે) ઠંડો નથી, પીળો નથી, તીખો નથી, કડવો નથી, તૂરો નથી, ખાટો
નથી, તીક્ષ્ણ નથી, મૃદુ નથી, કઠોર નથી, રોગ (?) નથી, સન્મ (ઝાડી) નથી, જેને ઇન્દ્ર નમ્યો છે તેવો તથા ઇન્દ્રિયોને જીતનાર શ્રી જિનેન્દ્ર લક્ષ્મી
માટે (હો). (૨૦) (જે) દુર્ગધવાળો નથી, સુગંધી નથી, કાળો નથી, નીલો નથી, લીલાવાળો
નથી, પિંગળો નથી, નાનો નથી, લાંબો નથી, ટૂંકો નથી, જાડો નથી, દીન નથી, જેને ઇંદ્ર નમ્યો છે, જેણે ઇંદ્રિયો જીતી છે, તે શ્રી જિતેન્દ્ર લક્ષ્મી માટે
હો. (૨૧) નહીં ઊંચો, નહીં નીચો, નહીં કુબડો, ન વિશાળ, ન ભીનો, નહીં ધીમો,
નહીં જૂનો, નહીં નવો, ન દૂર, ન નીચો, ( તેનીડો ન બદલે ન નીવો પાઠ
કલ્પીએ તો) ન પૂર્ણ, ન છેડે રહેલો, જેને ઇંદ્ર નમ્યો છે તેવો. (૨૨) નહીં મત્ત, નહીં પ્રમત્ત (?), ન ચંચળ, ન ગોળ, ન ડાબો કે જમણો, ન છૂપો (ક) પ્રગટ, ન સીધો, ન વાંકો, ન ઘરડો, ન બાળ...
મહાયોગી આનંદથન
(૧૪) પાંચ સમિતિની સજઝાય ? આનંદઘન ગ્રંથાવલી ''માં પાંચ સમિતિની ઢાળ આપવામાં આવી છે. ઈર્યા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાન-નિક્ષેપ સમિતિ અને પારિઠાવણિયા સમિતિ એમ પાંચ સમિતિ આપવામાં આવી છે. એ અંગે વિશેષ નોંધ કરતાં સંપાદકશ્રી લખે છે :
પાંચ સમિતિની પાંચે ઢાળ શ્રી આનંદઘનજીની જ છે” આમાં શંકાને કોઈ સ્થાન નથી. સ્વ. શ્રી ઉમરાવચંદજીને આ ઢાળ ક્યાંથી મળ્યો તેનો કોઈ ઉલ્લેખ મળતો નથી. શ્રી અગરચંદજી નાહટાએ ‘શ્રીમદ્ દેવચંદ્ર સઝાયમાલા” ભાગ ૧માં એ પ્રકાશિત કરી છે.૧૪
શ્રી આનંદઘનજીએ લખેલી કહેવાતી આ પાંચ સમિતિની હસ્તપ્રત ઘણા ભંડારોમાં તપાસ કરવા છતાં મળી નહીં. સ્તવનો અને પદની માફક એમની સમિતિઓ પણ સારો એવો પ્રચાર પામી જ હોય, તેમ છતાં એની હસ્તપ્રત કેમ નહીં હોય ? એમની “આત્મોપદેશ સઝાય” નામની સઝાય અન્ય સજઝાયમાળાઓમાં મળી, પણ એ સિવાય આનંદઘનજીની કોઈ સજઝાય મળતી ન હતી. એ પછી આનંદઘનજીની રચેલી કહેવાતી આ પાંચે સમિતિઓ જુદી જુદી સઝાયમાળાઓમાં શોધવા પ્રયત્ન કર્યો, તો જણાયું કે “શેઠ ઘેલાભાઈકૃત પાંચ સુમતિની સઝાયો”ને આનંદઘનજીના નામે ચડાવી દીધી છે.
કવન
Page #40
--------------------------------------------------------------------------
________________
aei
પરંપરા અને આનંદઘન
ઈ.સ. ૧૮૭૭માં શ્રી ઉત્તમચંદ ઉમેદચંદ અને કેશવલાલ વી. શિવરામ તથા સાંકળચંદ મહાસુખરામે પ્રસિદ્ધ કરેલી “સઝાયમાળા''માં આ પાંચે સજઝાય (પૃ. ૧૯૪ થી ૧૯૯) આપવામાં આવી છે અને પ્રારંભે “અથ શેઠ ઘેલાભાઈકૃત પાંચ સુમતિની સજઝાયો” એવું શીર્ષક આપ્યું છે. અન્ય સઝાયમાળાઓમાં પણ “શેઠ ઘેલાભાઈ કૃત પાંચ સુમતિની સઝાયો” તરીકે આ સજઝાયો મળે છે. ઈ. સ. ૧૯૦૦માં શ્રી લલ્લુભાઈ ઈશ્વરદાસે પ્રગટ કરેલી “સઝાયમાળા” ભાગ ૩ (પૃ.૨૨૩)માં અને ઈ. સ. ૧૯૧૨માં અમદાવાદથી શા. બાલાભાઈ છગનલાલે પ્રસિદ્ધ કરેલી “જૈન સજઝાયમાળા”ના ભાગ ત્રીજામાં (પૃ. ૧૮૪ થી ૧૮૮) આ સક્ઝાય મળે છે. પહેલી, બીજી, ત્રીજી અને ચોથી સઝાયને અંતે આનંદઘન શબ્દ આવતો હોવાથી આ સજઝાય આનંદઘનની છે એવી કલ્પના કરવામાં આવી હોય. પાંચમી સઝાયમાં છેલ્લે આનંદઘનનું નામ મળે છે જે આ પ્રમાણે છે :
ચેતનજીને બહુ પરે પ્રીછવું રે,
તેને વનાવું સ્થિર વાસ રે, તે તો ચારે બસ કરી ન હોવે રે,
તેને વોસિરાવી શિવ જાય રે, ધર્મરાયની આણને અનુષરે રે,
તે તો આનંદઘન મહારાય રે.” ૨૮ જ્યારે અન્ય સજઝાયમાળામાં અંતે આનંદઘન શબ્દ નથી અને તેને બદલે છેલ્લી પંક્તિ આ પ્રમાણે છે :
તો ચેતનજીને હો બહુ મેરે પ્રીછવું,
તેહને બનાવું થીર વાસ તેહ તો તારે હો ફરી વશ નવિ હોય,
મને વસરાવી સીવ જાય ધર્મરાયની હો આણ જે અનુસરે,
- તિહાં તો નહીં તુજ પ્રચાર.” આ પાંચ સઝાય ભાવ અને ભાષાની દૃષ્ટિએ પણ આનંદઘનની લાગતી નથી. માત્ર અંતે આનંદઘન શબ્દ આવતાં આને આનંદઘનની સજઝાય કહેવા પ્રેરાયા હશે. “આનંદઘન ગ્રંથાવલી ”માં શ્રી મહતાબચંદ ખારેડ નિ:શંક રીતે આને આનંદઘનજીની પાંચ ઢાળ માને છે. પણ હસ્તપ્રતના અભાવે તેમજ સક્ઝાયમાળાઓમાં શેઠ ઘેલાભાઈએ રચેલી સઝાયનો સ્પષ્ટ ઉલ્લેખ હોવાથી આપણે નિ:શંક કહી શકીએ કે આ પાંચ ઢાળ આનંદઘનજીની નથી.
સ્તવનનો પ્રકાર ઉત્તરાધ્યયન સુત્રના ઓગણત્રીસમા અધ્યયનમાં શિષ્ય પ્રશ્ન કરે છે :
"વડેવીસથUI મંતે ! નીવે ëિ ખાય ?"
“હે ભગવંત ! ચતુર્વિશતિ-સ્તવે કરવાથી જીવ ક્યા લોભને પ્રાપ્ત કરે છે ? એના ઉત્તરમાં ભગવાન કહે છે :
"વસવસત્થguj ઢંસાણ-વિસોëિ Mાય |"
હે શિષ્ય ! ચતુર્વિશતિસ્તવથી જીવ દર્શનની વિશુદ્ધિ પ્રાપ્ત કરે છે. આ દર્શન અંગે સ્પષ્ટતા કરતાં ટીકાકાર કહે છે કે દર્શનનો અર્થ અહીં સમ્યક્ત્વ સમ્યગુદૃષ્ટિ ગ્રહણ કરવાનો છે.
આ રીતે ચતુર્વિશતિ-સ્તવથી તાત્કાલિક ફળ સમ્ય કૃત્વની શુદ્ધિની પ્રાપ્તિનું મળે છે. આ સમ્યકદર્શન વિના સમ્યકજ્ઞાન અને સમ્મચારિત્ર પ્રગટતું નથી અને સમ્યક્રચારિત્ર વિના મુક્તિ મળતી નથી. પરિણામે ચતુર્વિશતિ-સ્તવનું પરંપરાફળ એ મોક્ષ છે.
- જૈનપરંપરામાં પ્રભુપૂજન માટે સ્તુતિ, સ્તવન, સજઝાય જેવા કાવ્યપ્રકારો પ્રચલિત છે. આ સ્તવનને માટે સ્તોત્ર, સ્તવ અને
મહાયોગી આનંદધન
80
Page #41
--------------------------------------------------------------------------
________________
સંતવ જેવા સંસ્કૃત શબ્દો મળે છે, જે સ્તવનના પર્યાયવાચી શબ્દો ગણાય. આ સ્તવનનો હેતુ અવસર્પિણી કાળમાં ભરતક્ષેત્રમાં થઈ ગયેલા ચોવીસ તીર્થકરોની સ્તવના કરવાનો છે. આ તીર્થંકરો સમાન શક્તિ અને પ્રભાવ ધરાવનારા છે. તેઓ ચોત્રીસ અતિશયોથી યુક્ત છે. ચોવીસ તીર્થંકરો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી ભિન્ન હોવા છતાં ગુણમાં સમાન છે. તેઓ અઢાર દૂષણથી રહિત, ઉપશમરસથી ભરપૂર અને પૂર્ણાનંદમય છે. આવાં તીર્થંકરનાં સ્તવનો વિશુદ્ધ અંત:કરણથી, ભાવપૂર્વક ગાવાથી સમ્યકત્વની શુદ્ધિનું તાત્કાલિક ફળ અને મોક્ષનું પરંપરાફળ મળે છે. જીવ દર્શનબોધિ, જ્ઞાનબોધિ અને ચરિત્રબોધિનો લાભ મેળવીને સ્તવનરૂપ “ભાવમંગલ "થી મુક્તિનું મહાસુખ પામે છે.
સ્તોત્રમાં જિનેશ્વરદેવના વિશિષ્ટ સદ્ગુણોનું કીર્તન કરવામાં આવ્યું હોય છે. બે પ્રકારની સ્તોત્રરચના મળે છે. એક પ્રકાર તે નમસ્કારરૂપ સ્તોત્ર અને બીજો પ્રકાર તે તીર્થંકરના ગુણકીર્તનરૂપ સ્તોત્ર.' આ સ્તોત્રના જુદા જુદા પ્રકાર જોવા મળે છે. નામસ્તોત્ર, રૂપસ્તોત્ર, કર્મસ્તોત્ર, ગુણરતોત્ર અને આશીર્વાદાત્મક સ્તોત્ર એમ પાંચ પ્રકાર પાડવામાં આવ્યા છે. જ્યારે કેટલાક ત્રણ જ પ્રકાર આપે છે અને તે આરાધનાસ્તોત્ર, અર્ચનાસ્તોત્ર અને પ્રાર્થનાસ્તોત્ર. આવી જ રીતે દ્રવ્ય, કર્મ, વિધિ અને અભિજન એ રીતે સ્તોત્રના ચાર વિભાગ પણ પાડવામાં આવે છે. વિષય અને રજૂઆતની દૃષ્ટિએ સ્તોત્રના જુદા જુદા વિભાગો પાડવામાં આવ્યા છે.
આ સ્તોત્રમાં પ્રભુગુણકીર્તન હોય છે. જૈન ધર્મમાં જિનની સ્તુતિ અન્ય ધર્મોની પ્રભુસ્તુતિ જેવી નથી. જૈન ધર્મમાં ઈશ્વર કે તીર્થકર જીવોનો ઉદ્ધાર નથી કરી શકતા, માત્ર એને ઉદ્ધારનો માર્ગ બતાવી શકે છે. પોતાના કર્મથી મુક્ત થવાનો પ્રયત્ન તો વ્યક્તિએ પોતે જ કરવાનો હોય છે. હિંદુ ધર્મના ભક્તિમાર્ગમાં જે રીતે પ્રભુ જગતના નાથ છે, તેઓ સઘળી ઇચ્છા પૂરી કરનાર છે અને આખું જગત ઈશ્વરનું મંગલમય સર્જન છે એવી ભાવના જૈન ધર્મના તીર્થંકરોમાં હોતી નથી, આમ છતાં ભક્તિમાર્ગની અસરને કારણે સ્તવનોમાં ઈશ્વરકૃપા અને ઈશ્વરને નાથ કે પ્રીતમ માનવાનું વલણ જોવા મળે છે. જૈન ધર્મમાં તીર્થકરને શરણે જવાની વાત નથી; માત્ર એટલું જ કે એમના માર્ગે ચાલવા માટે તીર્થંકર પર આસ્થા હોવી જોઈએ, પરંતુ સ્તવનસાહિત્યમાં આવી ઈશ્વરશરણની વાત જોવા મળે છે. આ રીતે સ્તવનૌમાં ભક્તિનું પ્રાધાન્ય, ઈશ્વરકૃપાની યાચના, ઈશ્વરનું શરણ, દાસ્યભાવે મુક્તિની માગણી અને પ્રભુને સ્વામી માનવાની જે ભાવના જોવા મળે છે તે હિંદુ ધર્મના ભક્તિમાર્ગની અસરને કારણે આવેલી છે.
મહાયોગી આનંદથન
સ્તોત્રરચનાની આ જૈનપરંપરાનો પ્રારંભ સંસ્કૃતમાં સિદ્ધસેન દિવાકરથી થયેલો જોવા મળે છે. પંડિતશ્રી સુખલાલજી સિદ્ધસેન દિવાકરને “આઘ જૈન તાર્કિક, આઘ જૈન કવિ, આદ્ય જૈન સ્તુતિકાર, આદ્ય જૈનવાદી, આદ્ય જૈન દાર્શનિક અને આદ્ય સર્વ દર્શન સંગ્રાહક” માને છે.
આ પછી સ્વામી સમન્તભદ્ર જૈન સાહિત્યમાં અનેક નવીન પરંપરાઓનો માર્ગ ખોલી આપ્યો. એમણે ચોવીસ તીર્થકરોની સ્તુતિ રચી અને એને પરિણામે જૈન સાહિત્યમાં સ્તોત્ર રચવાની એક નવીન પરંપરા શરૂ થઈ. જ્યારે સ્વામી સમરૂંભદ્ર “યુવજયનુશાસન” સ્તોત્રમાં ચોસઠ પદ્યોમાં ભગવાન મહાવીરની સ્તુતિ કરવાની સાથોસાથ વૈશેષિક, બૌદ્ધ, ચાર્વાક વગેરે દર્શનોની સમાલોચના કરી અને એમાં અનેકાંતવાદનું પણ વર્ણન કર્યું. સ્વામી સમન્તભદ્રના “આપ્તમીમાંસા” સ્તોત્રમાં એકાંતવાદનું નિરસન કરવામાં આવ્યું છે. આ પછી વિક્રમની છઠ્ઠી સદીમાં આચાર્ય દેવ નંદિએ “સિદ્ધિપ્રિયસ્તોત્ર”ની રચના કરી, જેમાં પદાન્ત યમક અને ચક્રબંધનો પ્રયોગ કર્યો. આઠમી સદીમાં શ્રી માનતુંગસૂરિએ એમની રચનાઓમાં મંત્ર, તંત્ર, યંત્ર જેવા શાસ્ત્રીય વિષયોની રચના કરી. એમનું “ભક્તામર સ્તોત્ર” ઘણી લોકચાહના પામ્યું. શ્રી હરિભદ્રસૂરિએ અને બષ્પિભટ્ટસૂરિએ પણ સ્તોત્રસાહિત્યમાં મહત્ત્વનું પ્રદાન કર્યું. વિક્રમની અગિયારમી સદીમાં શ્રી જમ્મુમુનિએ “જિનશતક”ની રચના કરી અને એમાં સગ્ધરા છંદનો તેમજ શબ્દાલંકારોનો પ્રયોગ કર્યો. શ્રી શોભનમુનિએ “સ્તુતિ ચતુર્વિશતિકા”ની યમકમય રચના કરી. આચાર્ય હેમચંદ્રાચાર્યે પૂર્વાચાર્યોની સ્તોત્રરચનાપદ્ધતિનું અવલંબન લીધું, પણ એમાં એમના અગાધ જ્ઞાનનો સુમેળ સધાતાં એ સ્તોત્રમાં ચિંતનને મહત્ત્વનું સ્થાન મળ્યું. આ પછી અલંકારભરી સ્તોત્રરચનાઓ થવા લાગી અને જિનપ્રભસૂરિએ તો ભિન્ન ભિન્ન અલંકાર અને છંદ ધરાવતાં સાતસો સ્તોત્રોની રચના કરી. શ્રી કુલમંડનસૂરિ, જયતિલકસૂરિ, જયકીર્તિસૂરિ જેવા સાધુઓએ ચિત્રકાવ્યમય રચનાઓ કરી. શ્રી સોમસુંદરસૂરિ, રત્નશેખરસૂરિ અને સમયસુંદર ગણિએ પણ મહત્ત્વની સ્તોત્રરચના કરી. આ રીતે જૈનપરંપરામાં સમૃદ્ધ સ્તોત્રસાહિત્યની રચના થયેલી જોવા મળે છે.?
આ રસ્તોત્રસાહિત્યમાંથી પ્રાદેશિક ભાષામાં સ્તવનની પરંપરાનો ઉદ્ભવ થયો છે. પ્રારંભે આ સ્તવનોમાં સરળ ટૂંકી અને ગુણપરક રસ્તુતિ જ કરવામાં આવતી, પણ ધીરે ધીરે એનો વિકાસ થતાં એમાં અન્ય વિષયોનો સમાવેશ થવા લાગ્યો. આ સ્તવનોમાં વૈયાકરણોએ વ્યાકરણના વિશિષ્ટ પ્રયોગો દ્વારા સ્તુતિ કરી. યાંત્રિકોએ મંત્રગર્ભિત સ્તુતિઓ રચી. એ પછી તો જુદાં જુદાં વ્યંજન (શાક) અને
પરંપરા અને આનંદથન
82
Page #42
--------------------------------------------------------------------------
________________
ફળફળાદિને અવલંબીને સ્તુતિઓની રચના કરવામાં આવી. આ સ્તવનોમાં ક્યાંક પ્રભુના ગુણોનું માત્ર કીર્તન હોય છે. જેમ કે શ્રી જિનમહેન્દ્રસૂરિ શ્રી સુવિધિ જિન સ્તવનમાં પ્રભુના ગુણોને દર્શાવતાં કહે છે :
“જય જય જ ગદાધાર, સુવિધિ જિ ગંદા રે; સારે સુરનર સેવ અધિક આનંદા રે. સુરતરૂનાં અવતાર, સિવે સુખકં દા રે; સમયાં પૂર છે કાજ , કાટે હું દા રે. પાપ વિદારણ મ્યાંમ, કોટિ જિ ગંદા રે; સાત જ કારણ જાંણ, (જિ ન) ચંદા રે. તુજ ગુણ અંત ન પાર, કહત સુરિંદા રે,
ચાહે તુઝ પદ સેવ, મહેન્દ્ર મુર્ષિદા રે. આવાં સ્તવનોમાં તીર્થંકરના ગુણોનું કીર્તન હોય છે અને ઘણી વાર તો એ ગુણાનુવાદ માત્ર વિશેષણોથી જ કરવામાં આવે છે. યોગી આનંદઘનજીએ પણ સાતમા શ્રી સુપાર્શ્વજિન સ્તવનનું આવું ગુણ-કીર્તન કરતાં માત્ર વિશેષણોથી તીર્થંકરનો મહિમા કર્યો છે. : શિવશંકર જગદીસરુ ચિદાનંદ ભગવાન,
જિન અરિહા તિર્થંકરૂ જ્યોતિ સરુપ સમાન, લલના.” અલખ નિરંજણ વચ્છવું, સકલ જંતુ વિસરામ
અભયદાન દાતા સદા, પૂરણ આતમારાંમ.” (ગાથા : ૩, ૪) પામર માનવી પોતાને ઉગારવા માટે અને ભવભ્રમણના ફેરા ટાળવા માટે તીર્થંકર દેવને દર્દભરી વિનંતી કે આજીજી કરતા હોય એવાં સ્તવનો મળે છે. આ સ્તવનોમાં પ્રભુને પરમસ્થાન, પરમજ્ઞાન અને પરમ આત્મારૂપ માનીને જીવ વિનંતી કરતો હોય છે. શ્રી ખુશાલમુનિ એમના શ્રી નમિજિન સ્તવનમાં પોતાનો અક્ષય ખજાનો ધરાવતા “સાહિબા"ને સેવકને કશુંક આપવા વિનંતી કરે છે. એના દરબારમાં રાત-દિવસ ઊભો રહીને સહેજે ખામી ન આવે તે રીતે પોતે સેવા કરે છે અને છેલ્લે તેઓ જિનવરને વિનંતી કરે છે :
“મુજને આપો વહાલા વંછિતદાન જો , જેહવો રે તેહવો છું તો પણ તાહરો રે; વહાલો વહેલો રૂડો સેવકે વાન જો,
દોષ ન કોઈ રે ગણજો માહરો રે. જગબંધવ જાણીને તાહ રે પાસ જો , આવ્યો રે ઉમાહ ધરીને નેહશું રે, શ્રી અખિયચંદસુરીશ પસાય આશ જો,
સફળી ફળી છે ખુશાલ મુનિને જેહશું રે.” એ જ રીતે શ્રી હરખચંદજી શ્રી શાંતિનાથ જિન સ્તવનના આરંભે કહે છે કે “ચિત ચાહત સેવા ચરનનકી.”ક
પ્રભુને પ્રિયતમ કે મિત્ર માનીને પણ એનું ગુણ-કીર્તન કરવામાં આવે છે. આનંદઘનજીએ ઋષભ-જિનના પ્રથમ સ્તવનમાં એમને “પ્રીતમ" કહ્યા છે. પ્રભુને પ્રિયતમ માનીને પ્રભુ પોતાને ભૂલી ગયા, એ રીતે ઉપાલંભ આપતાં સ્તવનોની પણ રચના થઈ છે અને આવાં સ્તવનોમાં કૃષ્ણભક્તિનાં પદોની છાંટ પણ જોવા મળે છે. અમૃતવિજયજી નેમિનાથ સ્તવનમાં ગુલાલ ઉડાડતા પ્રિયતમની વાત કરતાં કહે છે :
રસ બસ કે સંગ હૈ કુરકવા, વા ન દૂર હીયા રિઝેગી; કેસર ભરી પીચકારી નિવારી, સુરંગ ચુનરીયા ભજે ગી. પીરી ભઈ પિયુ પિયુ રટનાયે, જે સી હીયા છીજે ગી; ખેલ બરજ સખીયાકી મહિયા, કહા જુ સુનઈયા કીજે ગી. રાજુલ સિર બડી તો મત યાકી, છોટીસી નનદીયા દીજે ગી; મન ભાવન પિયા નેમિસર સોં અમૃત રસ યા પીજે ગી.”
પ્રભુને “મુજરો” લેવાનું પણ કહેવામાં આવે છે, અને આ “ભવ ભવ સેવક” એની પાસે માગણી કરે છે.
“કાંઈ જોજ્યો કાંઈ જોજ્યો રે, સ્વામીડા મુને નેહ ભર જોજ્યો. મુજરો લ્યો કે પાસ જિગંદા, ટાળી જે ભવ ફેરો રે...”
શ્રી કાંતિવિજયજીરચિત પાર્શ્વજિન સ્તવનમાં આ રીતે “સ્વામીડા” પાસે યાચના કરવામાં આવી છે, તો પ્રભુને ઉપાલંભ આપતાં સ્તવનો પણ મળે છે :
“બાળપણે આપણ સનેહીં, રમતા નવ નવ વેષે; આજ તુમે પામ્યા પ્રભુતાઈ, અમે તો સંસારીને વે.
હે પ્રભુજી ! ઓલંભડે મત ખીજો . જો તુમ ધ્યાતાં શિવ-સુખ લહીએ, તો તેમને કેઈ ધ્યાવે; પણ ભવસ્થિતિ-પરિપાક થયા વિણ, કોઈ ન મુક્તિ જાવે.
હો પ્રભુજી.” પરંપરા અને આનંદઘન
મહાયોગી આનંદઘન
Page #43
--------------------------------------------------------------------------
________________
સ્તવનોમાં તીર્થંકરના જીવનને અથવા તો એમના જીવનના કોઈ એક પ્રસંગને નિરૂપવામાં આવે છે. આ રીતે તીર્થંકરના બાલ્યકાળ, યૌવનકાળ કે દીક્ષા અવસ્થાની કોઈ મહત્તાનું નિરૂપણ કરવામાં આવે છે. અવન, જન્મ, દીયા, કેવળજ્ઞાન અને નિર્વાણ એ પૈકી કોઈ એક પ્રસંગની મહત્તા દર્શાવવામાં આવે છે. આનંદઘનજીએ શ્રી નેમિનાથ જિન સ્તવનમાં નેમ-રાજુલનો પ્રસંગ નિરૂપ્યો છે. શ્રી યશોવિજયજી મહારાજે વિકરાળ વૈતાલને વશ કરનારા બાળ વર્ધમાનનો પ્રસંગ “મહાવીર જિન જીવનમાં આલેખ્યો છે. શ્રી જિનવિજયજી એમના “મહાવીર જિન સ્તવન "માં મહાવીરના જીવનની ઝલક નિરૂપતાં કહે છે :
‘વંદો વીર જિ નેશ્વર રાયા, ત્રિસલાદેવી જાયા રે ; હરી લંછન કંચનવર કાયા, અમરવધુ હુ ભરાયા રે, બાળપણે સુરગિરિ ડોલાયા, અહિ વૈતાલ હ ૨ાયા રે, ઇંદ્ર કહણ વ્યાકરણ નિપાયા, પંડિત વિસ્મય પાયા રે, ત્રીસ વરસ ઘર બાર રહાયા, સંયમ શુ લય માયા રે, બાર વરસ તપ કર્મ ખપાયા, કેવળ નાણ ઉપાયા રે.’
સ્તવનોમાં ભક્ત જેમ પ્રભુગુણકીર્તન કરતો હોય છે તો એ જ રીતે ક્યારેક સ્વનિંદા પણ કરતો હોય છે. એ પોતાના અવગુણો બતાવે છે, પોતાની ત્રુટિઓ અને નબળાઈઓ બતાવી એમાંથી ઉગારવા માટે તીર્થકરને વિનંતી કરે છે.
વિહરમાન ભગવાન ! સુણો મુજ વિનતિ, જ ગતારક ! જ ગન્નાથ ! છો ત્રિભુવનપતિ, ભોસ કે હો કા કાણા જાણો છ તિ, તો પણ વીતક વાત કહું છું તુજ પ્રતિ, હું સરૂપ નિજ છોડી ૨મ્યો પર-પુદ્ગલે, ઝીલ્યો ઉલ્લટ આણી, વિષય-તુણા-જ લે , આશ્રવ-બંધ વિભાવે કરું રુચિ આપણી,
ભૂલ્યો મિથ્યાવાસ દોષ દઉં પર -ભણી.” આ સ્તવનમાં જે રીતે આત્મનિંદા કરીને સ્તુતિ કરવામાં આવી હોય, તેવી જ રીતે કોઈ સ્તવનમાં આત્માનંદનું ગાન કરવામાં આવ્યું હોય છે. આત્મજ્ઞાન થતાં અંદરમાં અપાર આનંદ થાય છે અને ઘણા સ્તવનકારોએ આ આનંદને પોતાનાં સ્તવનોમાં ગાયો છે. શ્રી જિનલાભસૂરિ કુંથુજિન સ્તવનમાં કહે છે :
સાહિબ કુંથુ દિ ણંદ મંદિર પાઉધારીયાજી જિનરાજ , અતિ ઘણો ઉલ્લટ આણ, મોતીડે વધાવિયાજી .’
મહાયોગી આનંદથન
અને પછી કવિ એનું છટાદાર વર્ણન આપે છે. લોકો જયજયકાર કરે છે. ગણધર અને ઇન્દ્ર પણ આવ્યા છે. વદન, નાસિકા અને અધર અપૂર્વ શોભા ધાણ કરે છે. કવિ કહે છે કે એમનું મનમંદિર અતિ ઉલ્લાસ પામે છે અને અંતમાં ગાઈ ઊઠે છે :
આતમેં આતમ ઉત્તમ, દિવ્ય પ્રગટ કીયો જી,
શ્રી જિનલાભે કુંથુ, આવત આદર દીયો જી.” ઉપાધ્યાય શ્રી યશોવિજયજી શ્રીમુનિસુવ્રત જિન સ્તવનમાં કહે છે :
“આજ સફળ દિન મુજ તણો, મુનિસુવ્રત દીઠા;
ભાગી તે ભાવઠ ભવ તણી, દિવસ દુરિતના નીઠા.* આવી જ રીતે સમતારસના પાનમાં મોજ માણતા ચિદાનંદજી કહે છે કે હવે તો હરિ, હર, બ્રહ્મ કે ઇંદ્રની સિદ્ધિ પણ સામાન્ય લાગે છે.
કવિ કહે છે : “હમ મગન ભયે પ્રભુધ્યાનમેં, હમ મગન ભયે પ્રભુધ્યાનમેં; બિસર ગઈ દુવિધા તન-મનકી, અરિરા-સુત-ગુણ-ગાનમેં.”
અધ્યાત્મયોગી આનંદઘન પણ વિમલજિનેશ્વરનાં દર્શન થતાં, દુઃખ અને દુર્ભાગ્ય દૂર થયાં અને સુખસંપત્તિ સાથે મેળાપ થયાનો આનંદ પ્રગટ કરે છે અને એથીય વિશેષ શ્રી ધર્મજિન સ્તવનમાં તો કવિ પ્રભુભક્તિની એવી મસ્તીમાં છે :
“ધરમ જિષ્ણસર ગાવું રંગમ્યું
ભંગ મ પડજ્યો હો પ્રીત્ય, બીજો મનમંદિર આંણું નહીં એ અહ કુલવટ રીતિ.”
(સ્તવન : ૧૫, ગાથા : ૧) સ્તવનોમાં આત્મનિંદા, પ્રભુપ્રશસ્તિ જેવા વિષયો સર્વસામાન્ય બની ગયા હતા, ત્યારે આ સ્તવનના પ્રકારમાં અધ્યાત્મભાવને ચર્ચવાની વિલક્ષણ રીત આનંદઘન જેવા સાધકો આપનાવે છે. શ્રી હેમચંદ્રાચાર્યે “સ કલાહંતસ્તવન''માં જૈનદર્શનના સિદ્ધાંતોની ચર્ચા કરી છે. મોહનવિજયજી (લટકાળા) અને ચિદાનંદજીએ એમનાં સ્તવનોમાં તાત્ત્વિક ચર્ચા કરી છે.
સ્તવનોની સામાન્ય પરિપાટીથી આનંદઘનજીનાં સ્તવનો નવો ચીલો પાડતાં લાગે છે. એમનાં સ્તવનોમાં રૂઢ ભાવો નથી, પરંપરાગત ગુણવર્ણન નથી; ઉપમા, દૃષ્ટાંત જેવા અલંકારોની ચમતિ નથી, પરંતુ આ સ્તવનોમાં સત્યશોધક, આત્મગવેષણા કરનાર આત્મજ્ઞાનીની આત્મખોજનું બયાન છે. અંતરમાં ઊછળતી ભક્તિની અનુભૂતિની સાથોસાથ સાધકના અનુભવમાંથી કેટલુંય નવનીત આપોઆપ નીતરી આવે છે.
પરંપરા અને આનંદથન
Page #44
--------------------------------------------------------------------------
________________
આમાં જ્ઞાનની ગહનતા છે, ભક્તિની મૃદુતા છે, અધ્યાત્મની ગૂઢતા છે અને એથીયે વિશેષ આ બધું ચૂંટાઈ ઘંટાઈને સાહજિક રીતે વ્યક્ત થયેલું છે. આથી જ જ્ઞાનસાર જેવા વિદ્વાને છત્રીસ-છત્રીસ વર્ષ સુધી “આનંદધન બાવીસી" પર મનન કર્યા પછી એના પર “બાલાવબોધ ” લખ્યો ત્યારે એને આનંદથનનો આશય “અતિગંભીર ” લાગ્યો હતો. તેઓ આનંદઘનની રચનાઓને “ટંકશાળી” એટલે કે નગદ સત્યનો કીમતી ઉપદેશ આપનારી તરીકે ઓળખાવે છે. આ સ્તવનોમાં વણાયેલો બોધ જોઈએ.
આધ્યાત્મિક ઉન્નતિનો બોધ યોગ અને અધ્યાત્મનાં આત્મસાત્ કરેલાં રહસ્યો કઈ રીતે પ્રગટ થાય ? સમર્થ યોગી, મહાન અધ્યાત્મજ્ઞાની અને આગમના અભ્યાસી સાધકની વાણીનું સ્વયંસ્કુરિત ઝરણું કેવી રીતે પ્રગટ થાય છે ? આનંદઘનનાં સ્તવનોનો પ્રારંભ જ્ઞાન, ભક્તિ અને યોગની અનુપમ ત્રિવેણીથી થાય છે. તે આપણને એકાએક સાધનાના ઊંડાણમાં લઈ જતા નથી, પણ ક્રમશ: એનાં એકએકથી ચઢિયાતાં ઉન્નત સોપાનો દર્શાવે છે. આનંદઘને આરંભ કર્યો છે ભૌતિક પ્રેમ અને પ્રભુપ્રેમનું અંતર બતાવીને, ભૌતિક પ્રેમના સંદર્ભમાં ઉચ્ચ આધ્યાત્મિક પ્રેમની વિશેષતા દર્શાવીને. આમ છતાં ઋષભ જિનેશ્વરને તેઓ “પ્રીતમ માહરા” કહે છે, પણ ક્યાંય આ “પ્રીતમ” પ્રત્યે લાગણીની ઘેલછા દાખવી નથી. એની સામે પ્રણયના લાડભર્યા ઉદ્ગાર કાઢચા નથી. આ પ્રીતિ એ તો ગૌરવશાળી પ્રીતિ છે, એ કોઈ લાચારની શરણાગતિ નથી. આ પ્રીતિ એ આત્મખોજના અંતે સાંપડેલી એકલીનતા છે, એ કોઈ સોપાધિક પ્રીતિ નથી. આથી તો યોગી આનંદઘન બાહ્ય પ્રીતિનો વિરોધ કરી ધાતુએ ધાતુનો મેળાપ થાય એવી તદ્રુપતાનો આગ્રહ રાખે છે. દુન્યવી પ્રેમ એ તો પ્રીતિની વાતો કરે છે. એમાં પુલનું આકર્ષણ હોય છે; જ્યારે આનંદઘન તો આત્માની વિશુદ્ધ દશાથી મેળવાતા પ્રભુપ્રેમની ચાહના કરે છે. આ માટે બાહ્ય તપ કે લીલાના લક્ષ્ય સ્વરૂપની તેઓ ટીકા કરે છે. અહીં તો ધ્યાન, ધ્યેય અને ધ્યાતા એકરૂપ બને તેવા ભાવપૂજનની વાત છે. અંતરમાં ક્યાંય ફૂડ-કપટ ન હોય, મનમાં કયાંય ક્લેશ ન હોય, આત્મામાં
ક્યાંય વિકાર ન હોય એવી શુદ્ધ ચેતનાનું આત્મસમર્પણ છે. આવી પૂજાનું ફળ જ છે ચિત્તપ્રસત્તિ. એવી ચિરમસત્તિ મેળવવાના માર્ગનો કવિ નિર્દેશ કરે છે. આ રીતે પ્રથમ સ્તવનમાં પરમાત્મપ્રીતિનું તત્ત્વજ્ઞાન આનંદઘને આલેખ્યું છે..
પ્રથમ સ્તવનમાં સ્થૂળપ્રીતિ અને આધ્યાત્મિક પ્રીતિનો ભેદ દર્શાવી પ્રભુની સ્થાયી પ્રીતિનો મહિમા ગાયો છે. હવે એ સ્થાયી પ્રીતિને માર્ગે આગળ જવું છે. એ દિવ્ય માર્ગનું અનુસરણ કરવું છે અને તેની વાત યોગી આનંદઘન બીજા સ્તવનમાં
મહાયોગી આનંદથન
કહે છે. આ માર્ગે ચાલવું એ તલવારની ધાર પર ચાલવા કરતાં પણ કપરું છે, કારણ કે સત્યમાર્ગ એ કદીય સરળ માર્ગ હોતો નથી. એ માર્ગે ચાલવા માટે અજિતનાથ જિનેશ્વરનો પંથ નિહાળે છે, ત્યારે ખ્યાલ આવે છે કે જે આંતર-શત્રુઓથી હું પીડાઉં છું તેને તો જિનેશ્વરે જીતી લીધા છે. જેને ભગવાને વશ કરીને કાબૂમાં રાખ્યા છે એ જ રાગદ્વેષ પોતાના પર કાબૂ ધરાવે છે ! આવા પ્રભુનો પંથ ચર્મચક્ષુથી કઈ રીતે જોઈ શકાય ? એ માટે તો રહસ્ય પારખનારાં દિવ્યચક્ષુ જોઈએ. એ પંથે ચાલવા માટે અગાઉની પરંપરા જોઈએ તો તે સાચી રાહબર નથી. એમાં મતાગ્રહ અને હઠાગ્રહ ચાલ્યા છે. આ પછી તર્કનો આશ્રય લઈએ તો તેય પ્રભુના પંથે લઈ જતી નથી. વાદ અને વિવાદના વર્તુળમાં તર્ક ફેરફૂદરડી ફર્યા કરે છે. આમ, સ્થૂળ-ચક્ષુ, પુરુષપરંપરા અને તર્ક-વિચારણા પ્રભુનો માર્ગ દાખવતાં નથી. આગમદૃષ્ટિએ વિચાર કરીએ તો ક્યાંય ઊભા રહેવાની જ ગ્યા પણ નથી. અંતે કાળલબ્ધિ પામીને પંથ નિહાળવાના પરિણામની આશા રાખી તેનું અવલંબન કરીએ છીએ. આ બીજા સ્તવનમાં કવિ દર્શાવે છે કે અધ્યાત્મને માર્ગે ચાલનારે વાદ-વિવાદ કે પરંપરાને બદલે આત્મદૃષ્ટિએ આગળ વધવું જોઈએ, તો જ એની પરમાત્મ-માર્ગદર્શનની અભિલાષા સિદ્ધ થશે.
પહેલા સ્તવનમાં પરમાત્મા સાથે પ્રીત જોડી, બીજા સ્તવનમાં એનો માર્ગ નિહાળ્યો અને હવે એ પરમાત્માની સેવાનું રહસ્ય પામીએ. પરમાત્માની સેવા માટે શુદ્ધિની સજ્જતા કેળવવી જોઈએ, કવિ આનંદઘન માત્ર ત્રણ શબ્દોમાં એ સજ્જતા બતાવે છે. તેઓ અભેય, અદ્વેષ અને અખેદ ધારણ કરવાનું કહે છે. અને પછી ભય, દ્વિષ અને ખેદની લાઘવભરી સમજાવટ આપે છે. વિચારોનું અસ્થિરપણું તે ભય, અરોચકભાવ તે દ્વેષ અને પ્રભુસેવામાં પ્રમાદ તે ખેદ. આ રીતે અભય, અદ્વેષ અને અખેદથી ભૂમિકાશુદ્ધિ થાય ત્યારે સાધક યોગના રહસ્ય ભણી આગળ વધે છે. જ્યારે એ ચરમપુદ્ગલપરાવર્તમાં આવે, ત્રીજું કરણ કરે અને એની ભવસ્થિતિ પરિપાકદશાને પામે છે ત્યારે મોક્ષમાર્ગ તરફ એની દૃષ્ટિ ખૂલી જાય છે. પાતિકનો નાશ કરનારા સાધુ પુરુષનો પરિચય થાય છે. અશુભ વૃત્તિઓનો ક્ષય થાય છે અને નયવાદની સાચી સમજ એનામાં જન્મે છે. આવી ભૂમિકા તૈયાર થાય પછી જ અગમ અને અનુપમ પ્રભુસેવા થઈ શકે છે.
પરમાત્માની સેવા માટે સજ્જ સાધકમાં પરમાત્મ-દર્શનની આરત જાગે છે. શ્રી અભિનંદન જિન સ્તવનમાં કવિએ પરમાત્મ-દર્શનનો તલસાટ વ્યક્ત કર્યો છે. આ દર્શન એ અનેકાંતદર્શન છે. એકાંતદર્શનથી તો અંશ સત્ય પ્રાપ્ત થાય છે. અનેકાંતદર્શનથી પૂર્ણ સત્યદર્શન મળે છે. અહીં પરમાત્માનું દર્શન એટલે કે સમ્યફ
પરંપરા અને આનંદથન
Page #45
--------------------------------------------------------------------------
________________
દર્શનની મહત્તા આનંદઘનજીએ ગાઈ છે. આ સમ્યક દર્શનની વચ્ચે ઘણા અવરોધ ઊભા છે, દરેક મતવાદી તો પોતાનો જ મત શ્રેષ્ઠ એવી સ્થાપના કરે છે. એથીય વિશેષ બીજાનો મત તદ્દન કનિષ્ઠ છે એવું મમતથી કહે છે. ક્યાંય નિષ્પક્ષ કે વિશુદ્ધ દૃષ્ટિ જોવા મળતી નથી, બધે જ મતાંધતા નજરે પડે છે અને આ સમયે પ્રભુદર્શનનો પાકો નિર્ણય ક્યાંથી થાય ? બંધનમાં પડેલો અંધ માનવી રવિ-શશીનું રૂપ કઈ રીતે બતાવી શકે ? એમાં વળી પરમાત્માનાં દર્શનની આડે ઘાતકર્મરૂપી ડુંગર ઊભા છે અને આથી કવિ આનંદઘને પરમાત્માના દર્શનનો તલસાટ અને એમાં આવતા અવરોધોનું બયાન કરતાં કહે છે :
દરસન દરસન રટતો જે ફિરું તે રનિ રોઝ સમાન, જેહનેં પિપાસા હો અમૃતપાનની કિમ ભાજૅ વિસપાન.”
(સ્તવન : ૪, ગાથા : ૫) દર્શનનો તલસાટ કેટલી બધી તીવ્રતાથી વ્યક્ત થયો છે !તરસ તો એવી છે કે જેવી રોઝને ઉનાળામાં પાણીની તરસ લાગે અને “પાણી" “પાણી"ના પોકાર પાડતું ઠેર ઠેર ફરવા લાગે. પોતે પરમાત્મ-દર્શન માટે તલસે છે, તરફડે છે, પણ પરિસ્થિતિ કેવી છે ? ઇચ્છા છે અમૃતપાનની અને મળે છે વિષનો કટોરો ! જન્મમરણના ફેરામાંથી છૂટવા પ્રભુકૃપાની માગણી કરે છે. પ્રભુકૃપા વગર ક્યાંથી પ્રભુદર્શન સાંપડે ?
પરમાત્મ-દર્શન માટે આત્મસમર્પણ જોઈએ; જે મમત્વ અને મારાપણાથી અળગો થતો નથી એ એના સાચા સ્વરૂપને ક્યાંથી પામી શકે ? આથી પાંચમા સ્તવનમાં આનંદઘન સુમતિનાથના ચરણમાં આત્મસમર્પણ કરવાની વાત કરે છે. આત્માનાં બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એ ત્રણ સ્વરૂપ દર્શાવે છે. બાહ્ય વસ્તુમાં જે આત્મા ડૂબેલો રહે તે બહિરાત્મા, જે અંતરંગ વિશુદ્ધ દર્શન કરે અને જ્ઞાનમયી ચેતનામાં આત્મબુદ્ધિ કરે તે અંતરાત્મા અને જે સર્વ કર્મોનો ક્ષય કરી કૈવલ્ય પ્રાપ્ત કરે તે પરમાત્મા, એવા પૂર્ણ, પવિત્ર અને જ્ઞાનાનંદમય પરમાત્માની ઉપાસના કરવાનું આનંદઘન કહે છે. જે બહિરાત્માને તજીને અંતરાત્મામાં તન્મય થઈ જાય છે તે જ પરમાત્મભાવ પામે છે.
પરમાત્મા સાથે પોતાને આટલું બધું અંતર કેમ પડ્યું એવા પ્રશ્નથી આનંદઘનજી શ્રી પદ્મપ્રભુજિન સ્તવનનો પ્રારંભ કરે છે અને સ્તવનમાં એ અંતર દૂર કરવાનો ઉપાય બતાવીને સ્તવનને અંતે અંતર દૂર થતાં પ્રાપ્ત થતી આનંદમય દશાનું ઉલ્લાસસભર ગાન કરે છે. પ્રભુની અને પોતાની વચ્ચે જે અંતર પડયું એનું કારણ કર્મનો વિપાક છે. કર્મની પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશથી આ અંતર પડ્યું છે.
મહાયોગી આનંદઘન
90
યુજનકરણને લીધે જ આ અંતર પડ્યું છે અને હવે આત્માના મૂળ ગુણને પ્રગટ કરીને એટલે કે ગુણકરણથી એ અંતરને અળગું કરવું છે. ગુણકરણ એ જ અંતર ભાંગવાનો અમોઘ રસ્તો છે અને જ્યારે આ અંતર ભાંગશે ત્યારે સાધકનો આત્મા સાધ્યમાં લીન બની જશે, મંગલ વાજિંત્રોનો મધુર ગુંજારવ થશે, હૃદયમાં આનંદની ભરતી ઊછળતી હશે.
જેની સાથે એકરૂપ થવું છે એ પરમાત્મા કેવો છે ! આત્માની ઓળખ તો મેળવી, પણ હજુ પરમાત્માની ઓળખે બાકી રહી હતી. શ્રી સુપાર્શ્વજિનના સાતમાં સ્તવનમાં આનંદઘન એ પરમાત્માની ઓળખ આપે છે. સંસારસમુદ્રમાં સેતુસમાન સાત મહાભયને ટાળનાર શિવશંકર અને ચિદાનંદ જેવા આ તીર્થકર જ્યોતિ-સ્વરૂપ છે અને આ રીતે અનેક વિશેષણોથી કવિ પરમાત્માના ભવ્ય સ્વરૂપની ઝાંખી કરાવે છે અને એકાગ્ર ચિત્તે એની સેવા કરવાનું કહે છે.
આવા પરમાત્માને જોવા માટે સાધકને કેવી કેવી શોધ કરવી પડે છે ! આઠમા શ્રીચંદ્રપ્રભજિન સ્તવનમાં ચંદ્રપ્રભુ “મુખચંદ્ર "ને જોવા માટે એણે ક્યાં ક્યાં શોધ કરી તે દર્શાવવામાં આવ્યું છે. સૂક્ષ્મ નિગોદ, બાહ્ય નિગોદ અને એ કેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીનાં અનેક સ્થાનોમાં ઘૂમવા છતાં જિનવરનો ક્યાંય મેળાપ થયો નહીં. એ મેળાપ માટે તો યોગાવંચક થવું જોઈએ, પછી ક્રિયાવંચક બનીને અને અંતે ફળાવંચક થવાનું કહે છે. આમ થાય તો જ સર્વ ઇચ્છાઓને પૂરનાર જિનવરનો મેળાપ થાય.
પ્રભુની પૂજાના અનેક ભેદો કવિ એ પછીના સુવિધિનાથ જિન સ્તવનમાં દર્શાવે છે. અહીં પૂજનકાર્ય અને પૂજનફળ વિશે તેઓ કહે છે. પૂજાનું તાત્કાલિક ફળ આજ્ઞાપાલન છે અને પરંપરા-ફળ મુક્તિ છે. તેઓ ભાવપૂજા અને પ્રતિપત્તિ પૂજાનું ગૌરવ સ્થાપે છે. યોગ્ય રીતે થયેલી આવી પરમાત્માપૂજાથી આનંદઘનનું પદ એટલે કે મોક્ષ સાંપડે છે.
આ પરમાત્મા પણ કેવા છે ! કરુણા, તીણતા અને ઉદાસીનતાની પ્રથમ નજરે વિરોધી જણાતી ત્રિભંગી એમનામાં એકસાથે વસે છે. સર્વ જનોનું કલ્યાણ કરનારી કરુણા છે, તો કર્મના સમૂહને કાપનારી તીક્ષ્ણતા છે અને એથીય વધુ ઉદાસીનતા રહેલી છે. ત્રિભુવનના સ્વામી હોવા છતાં નિગ્રંથ છે ! આવું પરમાત્માનું વિચિત્ર અને આશ્ચર્યજનક ગુણોથી યુક્ત ચરિત્ર બતાવીને કવિ આનંદઘને કુશળતાથી પરમાત્માની મહત્તા પ્રગટ કરી છે.
આવા વિરાટ પરમાત્માની પ્રાપ્તિ માટે અંતરમાં અધ્યાત્મદશા ધારણ કરવી પડે. શ્રી શ્રેયાંસનાથ જિનના અગિયારમા સ્તવનમાં આનંદઘન સાચા અધ્યાત્મીની
પરંપરા અને આનંદથન
9]
Page #46
--------------------------------------------------------------------------
________________
ઓળખ આપે છે. આ અધ્યાત્મી તે આત્મસ્વરૂપમાં રમણા કરીને અહર્નિશ આત્મતત્ત્વનું ચિંતન કરતો હોય છે. એનામાં સતત આત્મસ્વરૂપને સાધવાની પ્રક્રિયા ચાલતી હોય છે. નામઅધ્યાત્મ, સ્થાપનાઅધ્યાત્મ અને દ્રવ્યઅધ્યાત્મનો કવિ વિરોધ કરે છે. કોઈ અધ્યાત્મના નામનું સતત રટણ કરે, કોઈ અધ્યાત્મની સ્થાપના કરે અને કોઈ દ્રવ્યઅધ્યાત્મીઓ ક્રિયાકાંડ કરે, પણ આત્માને ન જાણે તે કેમ ચાલે ? આ ત્રણેનો વિરોધ કરીને આનંદઘન ભાવઅધ્યાત્મનો આદર કરે છે. આત્મસ્વરૂપનું જ ધ્યાન ધરનારને સાચો અધ્યાત્મ જાણવો.
શ્રી વાસુપૂજ્ય જિન સ્તવનમાં આત્માને બરાબર ઓળખી, પુદ્ગલો સાથેનો ક્ષણિક અને અસ્થાયી સંબંધ છોડી દઈ અનંત જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં લીન થઈ આત્માનંદને માણવાનું કવિ કહે છે. આ બારમા સ્તવનમાં અનેક જુદાં જુદાં દૃષ્ટિબિંદુઓથી આત્મવિચારણા કરવામાં આવી છે. વિષયકષાયની મંદતા કરવી, પરિણતિની નિર્મળતા રાખવી અને એ રીતે નિષ્કર્મી થવાનો આદર્શ રાખવા કવિ કહે છે. વ્યક્તિના વેશને અને એના આત્મજ્ઞાનને સંબંધ હોતો નથી. આનંદઘન તો સ્પષ્ટપણે કહે છે કે જે સાચો આત્મજ્ઞાની છે એ જ શ્રમણ છે, બાકી બધા તો માત્ર વિશધારી છે !
અધ્યાત્મમાર્ગનાં ગૂઢ રહસ્યોને એક પછી એક પ્રગટ કરનાર આનંદઘનજી શ્રી વિમલ જિન સ્તવનમાં પ્રભુભક્તિની છોળો ઉડાડે છે. તત્ત્વજ્ઞાનને બદલે પરમાત્માની ભક્તિનું આલેખન કરતાં કવિનું હૃદય ઉમંગ અને ઉલ્લાસથી ઊછળે છે. પ્રભુ સાથે એકતા સધાય ત્યારે કેવો અનુપમ આનંદ સાંપડે છે ! જે મસ્તીનું ગાન આનંદઘનનાં પદોમાં મળે છે, એ જ મસ્તીનો અણસાર આ સ્તવનમાં સાંપડે છે. જિનવરનાં દર્શન થતાં દુઃખ અને દુર્ભાગ્ય દૂર થયાં અને આત્મિક સુખ અને અવિનાશી સંપત્તિનો મેળાપ થયો. પોતે ધીંગો ધણી પામ્યા હોવાથી આનંદનો કોઈ પાર નથી. એના દર્શનમાત્રથી જ કોઈ સંશય રહેતો નથી. અનુપમ એવી અમીભરી એની મૂર્તિ રચી છે; અને એને નીરખ્યા જ કરું છું, પણ તૃપ્તિ થતી નથી. કવિ અંતે જિનદેવને અરજ કરે છે કે કૃપા કરીને મને આપની સેવાભક્તિ નિરંતર મળે એવું કરજો .
તલવારની ધાર પર નાચવું મુશ્કેલ જણાય છે, પરંતુ જિનેશ્વરની સેવા તો એવી કપરી છે કે એની આગળ તલવારની ધાર પર નાચવું સરળ લાગે. જડ ક્રિયાવાદીઓ સાચી સમજના અભાવે ચાર ગતિમાં ભમ્યા કરે છે. કેટલાક ગચ્છના ભેદોમાં એટલું મમત્વ રાખતા હોય છે કે તત્ત્વને ભૂલી ગયા હોય છે. સાચી સેવા માટે સમ્યકત્વ ધારણ કરવું પડે. દેવ, ગુરુ અને ધર્મની પ્રતીતિ મેળવવી પડે, સૂત્ર અનુસાર ક્રિયા કરવી જોઈએ. સાપેક્ષ વચન બોલવું જોઈએ. આમ થાય તો જ
મહાયોગી આનંદઘન
પરમાત્માની સાચી સેવા થાય. જડ ક્રિયા, ગચ્છના ભેદ, નિરપેક્ષ વચન અને સૂત્રથી વિપરીત ભાષણમાં જો સાધક ફસાઈ જાય, તો એની સઘળી ક્રિયા છાર પર લીંપણ જેવી નકામી છે.
શ્રી ધર્મનાથ જિન સ્તવનમાં આનંદઘનજી કહે છે કે મારી તો જિનેશ્વર સાથે અતૂટ પ્રીતિ છે. રાતદિવસ એનાં ગુણગાનમાં હું મસ્ત છું. આખી દુનિયા ધર્મની વાતો કરે છે, પણ સાચા ધર્મને જાણતી નથી. જે ધર્મ જિનેશ્વરનાં ચરણની સેવા કરે છે એ માનવી કર્મથી લેવાતો નથી અને એથી સધર્મની અને પ્રાપ્તિ થાય છે. જે પુદ્ગલને ઓળખે છે અને આત્માને જાણતો નથી, એને વળી ધર્મની ક્યાંથી ખબર પડે ? જો એ જ્ઞાનરૂપી આંજણ આંજે તો જ એને મહામૂલ્યવાન ખજાનો દેખાઈ શકે , મનની જેટલી દોડ હતી એટલે હું દોડ્યો પણ મારા અંતરને ઓળખવાનું હું ભૂલી ગયો. જ્ઞાનના પ્રકાશ વિના આંધળાની પાછળ આંધળો ચાલે એવી દશા થઈ છે. આથી ભ્રમર પેઠે ઠેર ઠેર ભમવાને બદલે સાચું જ્ઞાન મેળવીને સ્થિર ચિત્તે પ્રભુપૂજન કરવાનો આનંદઘનજીએ ઉપદેશ આપ્યો છે.
શ્રી શાંતિનાથ પ્રભુ પાસે કવિ આનંદઘન શાંતિ-સ્વરૂપ જાણવાની જિજ્ઞાસા દાખવે છે. અહીં કવિએ ખૂબ જ સંક્ષેપમાં શાંતિસ્વરૂપનું વર્ણન કર્યું છે. આગમોમાં આ શાંતિસ્વરૂપનું વર્ણન વિસ્તારથી આપવામાં આવ્યું છે. કવિ આનંદઘન અહીં માત્ર નવ ગાથામાં (ત્રીજીથી અગિયારમી ગાથામાં) આ વર્ણન આપે છે. શાંતિને શોધતો માનવી, એજ્ઞાનને કારણે અશાંતિથી પીડાય છે, ત્યારે સાચા શાંતિસ્વરૂપની પ્રથમ શરત એ શાસ્ત્રવચનો પર શ્રદ્ધા છે. પ્રભુએ ભાખેલાં છ દ્રવ્યોનો વિચાર, નવ તત્ત્વોનો અને અઢાર પાપસ્થાનકનો વિચાર એ બરાબર જાણતો હોવો જોઈએ. શાંતિસ્વરૂપ પામવાની બીજી શરત એ આગમને ધારણ કરનારા યોગ્ય ગુરુ મેળવવાની છે. શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ અને શુદ્ધ ધર્મ આદરે એટલે આપોઆપ આત્મામાંથી સાત્ત્વિકતાની ફોરમ પ્રગટવાની જ. શાંતિ-ચાહકનું ચરિત્ર વર્ણવતાં આનંદઘન કહે છે કે એ દૃઢ આસ્થાવાન હોવો જોઈએ. જુદાં જુદાં દૃષ્ટિબિંદુઓને સમજનાર અને સમજાવનાર હોવો જોઈએ. દુર્જનોની સંગતિ ત્યજીને સારા ગુરુઓની પરંપરાને સેવનારો હોવો જોઈએ. એના ચિત્તમાં યોગનો ભાવ હોય, માન-અપમાન કે વંદકનિંદક એને સરખાં જ લાગતાં હોય, મોક્ષ અને સંસારને એકસરખા નિસ્પૃહભાવે જોતો હોય અને એ આત્મસ્વભાવમાં રમણ કરનારો હોવો જોઈએ. જીવનના સઘળા સાથે સંયોગથી થયા છે. સાચો સાથ તો તારી આત્મિક શક્તિનો છે એમ માનનારો હોવો જોઈએ અને જ્યારે શાંતિસ્વરૂપનો આત્મસાક્ષાત્કાર થશે ત્યારે હું જ મારા અંતરાત્માને નમન કરતો હોઈશ. કેવી નવાઈભરી ઘટના ! અંતરાત્મા જ્યારે
પરંપરા અને આનંદઘન
93
Page #47
--------------------------------------------------------------------------
________________
પરમાત્મસ્વરૂપ બને ત્યારે આવી અપૂર્વ સ્થિતિ સર્જાય છે. આ સ્તવનમાં આનંદઘનજીએ ઘણા સંક્ષેપમાં શાંતિસ્વરૂપની વિશેષતા દર્શાવી છે.
જેણે મન સાધ્યું એણે સઘળું સાધ્યું. આનંદઘન શ્રી કુંથુનાથ જિન સ્તવનમાં આવા મનોવિજય માટે પરમાત્માને પ્રાર્થ છે. આનંદઘને રમતિયાળ શૈલીમાં મનની ચંચળતાનું હૂબહૂ આલેખન કર્યું છે. મનને પ્રભુમાં ઠેરવવા પ્રયત્ન કરું છું પણ એ તો જેમ પ્રયત્ન કરું તેમ પ્રભુથી વધુ ને વધુ દૂર થતું જાય છે. એ રાત-દિવસ અહીંતહીં, વસ્તીમાં કે નિર્જન પ્રદેશમાં, આકાશમાં કે પાતાળમાં ફર્યા જ કરે છે, એમ છતાં એને ક્યાંય નિરાંત થતી નથી. ધ્યાન અને જ્ઞાનનો અભ્યાસ કરનારાઓના આ મન બૂરા હાલ-હવાલ કરે છે. આગમનો અભ્યાસી પણ એને અંકુશમાં રાખી શકતો નથી અને જો હઠ કરીને રોકી રાખે તો સાપની પેઠે વાંકુંચૂકું થઈને છટકી જાય છે. આ મન ઠગારું છે, છતાં કોઈને છેતરતું દેખાતું નથી; બધામાં છે છતાં કોઈને હાથ આવતું નથી. એની જાતિ નાન્યતર છે, છતાં ભલભલા મરદને ધક્કે ચડાવે છે. મનની માયાનું કવિએ સુંદર નિરૂપણ કર્યું છે. એ દેખાતું નથી, છતાં આખા જગતને દોરે છે. એ પકડાતું નથી, છતાં આખા જગતને પકડી રાખે છે. આનંદઘન વીતરાગ પ્રભુને પ્રાર્થના કરે છે કે આ મન વશમાં રહે એવું કરજો. આ સ્તવનમાં આનંદઘનજીએ આત્મસાધના માટે મનોવિજય કેટલો મહત્ત્વનો છે તે દર્શાવ્યું છે.
પરમાત્માનો માર્ગ જોયો, પૂજનના પ્રકાર જોયા, શાંતિનું સ્વરૂપ પામ્યા, મનને અંકુશમાં લીધું અને હવે સાચા દર્શનની જરૂર રહે છે. શ્રી અરનાથ જિન સ્તવનમાં સ્વ-સિદ્ધાંતની સમજ અને પરિસદ્ધાંતની સમજ આપવામાં આવી છે. જ્યાં આત્માની વાત હોય ત્યાં સ્વસિદ્ધાંત સમજવો. તે પછી નિશ્ચય અને વ્યવહાર બંને નયની દૃષ્ટિએ પરમધર્મ જાણવાની જિજ્ઞાસા દાખવી છે. દ્રવ્યદૃષ્ટિથી આત્માનુભવ એક છે અને એ આત્માના અનેક પર્યાય છે. દૃષ્ટિથી જોઈએ તો સુવર્ણ પીળું, ભારે અને લીસું લાગે; હકીકતમાં સુવર્ણના આ બધા પર્યાયો છે. એ જ રીતે દર્શન, જ્ઞાન અને ચારિત્રથી એક જ આત્માના અનેક પર્યાયો જોવા મળે છે. આત્માના એક અને નિત્ય રૂપને ઓળખવું અને પર્યાયષ્ટિ (વ્યવહારનય) છોડીને દ્રવ્યદૃષ્ટિ ધારણ કરવી જોઈએ. પર્યાયદૃષ્ટિ હશે ત્યાં સુધી ભવભ્રમણના ફેરા રહેશે. કવિ આનંદઘન નિશ્ચયદૃષ્ટિથી આત્માને ઓળખીને નિર્વિકલ્પ રસનું પાન કરી આનંદની મસ્તીમાં રમમાણ રહેવાનું કહે છે.
ઓગણીસમા શ્રી મલ્લિનાથ જિન સ્તવનમાં અઢાર દોષોના નિવારણની
વાત કરવામાં આવી છે. સાચો મુનિજન આ અઢાર દોષોથી રહિત હશે. કષાય અને નોકષાયનાં નિરૂપણ કરીને કવિ કહે છે કે આ અઢાર દોષોથી મુક્ત હોય તે જ મહાયોગી આનંદઘન
94
સાચો “મન વિસરામી' કહેવાય.
વીસમા સ્તવનમાં પરમાત્મા પાસેથી આત્મતત્ત્વની ઓળખ મેળવવામાં આવી છે. આવા ગહન વિષય પર આનંદઘન થોડી પંક્તિઓમાં સચોટ પ્રકાશ પાડે છે. અદ્વૈત, દ્વૈતાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, બૌદ્ધ, લોકાયતિક વગેરેના મત દર્શાવી પોતાની શંકા પ્રગટ કરે છે. એ પછી વીતરાગ પ્રભુ એ શંકાનું નિરાકરણ કરે છે. જે સાચો આત્મજ્ઞાની છે, એ જ ભવના ફેરા ભાંગે છે. આ સિવાય બીજી બધી વાત વાજાળ સમજજો. આત્માને ઓળખવા માટે રાગ અને દ્વેષ ત્યજવા પડશે. એ પછી એક વાર સર્વ કર્મોમાંથી મુક્તિ મળે તો તે માનવી ફરી જન્મમરણની જંજાળમાં જકડાતો નથી. આથી આત્માના નિશ્ચયનય ગુણોને પ્રગટ કરવા એ જ સાચો આત્મધર્મ છે.
શ્રી નેમિનાથ જિનના એકવીસમા સ્તવનમાં કવિએ જૈનદર્શનની વ્યાપકતા દર્શાવી છે. અન્યના દર્શનને ઉતારી પાડવા અથવા તો હીણા બતાવવા તે મતવાદીઓનો સામાન્ય ઉપક્રમ ગણાય છે, જ્યારે અનેકાંત-દૃષ્ટિમાં માનતો જૈન ધર્મ સર્વ દર્શનોનો આદર કરે છે. છયે દર્શનને જિનવરનાં છ અંગો તરીકે દર્શાવવામાં આવ્યાં છે. સાંખ્ય અને યોગ એ પગ છે, તો બૌદ્ધ અને વેદાંતીમીમાંસકો જિનવરના કર છે, લોકાયતિક એ જિનવરની કૂખ છે અને મસ્તક એ જૈનદર્શન છે. આ રીતે અન્ય દર્શનોને જિનવરનાં અંગ કહ્યાં છે અને આમાંથી કોઈ પણ દર્શનની ટીકા કરનારને દુર્ભવી કહ્યો છે. જૈનમતની વિશાળતા સમુદ્ર સમાન છે અને એમાં નદીરૂપ જુદાં જુદાં દર્શનોનો સમાવેશ થયો છે. આ પછી જ્ઞાન, દર્શન અને ચારિત્રની ઉપાસનાની વાત કરી છે અને અંતમાં શ્રુત અનુસાર યોગ્ય ગુરુ મળતા નથી, એનો વિષાદ પણ કવિએ પ્રગટ કર્યો છે. આ વનમાં જૈનદર્શનની વ્યાપકતાને કવિએ મનોરમ રીતે પ્રગટ કરી છે.
એકવીસ સ્તવનોમાં તત્ત્વવિચારણાનો સળંગ આલેખ જોઈ શકાય છે. બાવીસમા સ્તવનમાં એ તત્ત્વવિચારણા નેમ-રાજુલના હૃદયવેધક પ્રસંગના સંદર્ભમાં પ્રગટ થઈ છે. રાજુલનાં દુન્યવી મેણાંનો ઉલ્લેખ કરીને અંતે એનું હૃદયપરિવર્તન બતાવી નેમનાથ પ્રભુને માર્ગે જતી રાજુલને દર્શાવી છે. અહીં રાજુલની પ્રીતિનાં જુદાંજુદાં રૂપ આલેખવામાં આવ્યાં છે અને ઋષભ જિન સ્તવનમાં જેમ પ્રભુપ્રીતિથી કવિએ આરંભ કર્યો હતો એ જ રીતે આ બાવીસમા સ્તવનમાં ધ્યેય અને ધ્યાતાનું અદ્ભુત બતાવી મનોહર સમાપન કર્યું છે.
સ્તવનોની તુલનાત્મક ચર્ચા
જૈન સ્તવનોમાં સામાન્ય રીતે એક યા બીજા સ્વરૂપે તીર્થંકરનો ગુણાનુવાદ કરવામાં આવતો હતો. આમાં તીર્થંકરની સ્તુતિ હોવાને લીધે આ સ્તવનો ભક્તિપ્રધાન પરંપરા અને આનંદઘન 95
Page #48
--------------------------------------------------------------------------
________________
રચના જ બની જતાં. અધ્યાત્મયોગી આનંદઘને એમનાં સ્તવનોમાં વિષય પરત્વે નવું જ ખેડાણ કર્યું અને એમણે પાડેલો આ તાત્ત્વિક ચર્ચાનો ચીલો આગળ જતાં રાજમાર્ગ બની ગયો. એમનાં સ્તવનોમાં તીર્થકર તરફ આજીજી, વિનંતી કે યાચનાનો ભાવ નથી. ભાવનાનું કોઈ પૂર રેલાવતા નથી, પરંતુ જ્ઞાન અને ભક્તિના ગૌરવભર્યા સાયુજ્યથી પોતાનું આત્મચિંતન આલેખે છે. અધ્યાત્મની ગહન અનુભૂતિઓના અનુભવરસથી છલોછલ પ્યાલાને પીનાર આ મસ્ત સાધકનો આત્મા એવો તો યોગથી રંગાઈ ગયો છે કે એમની પ્રત્યેક પંક્તિમાં ગહન જ્ઞાન અને દૃઢ આત્મપ્રતીતિનો અનુભવ થાય છે. આ સ્તવનોમાં કોઈ રૂઢ ભાવ જણાતો નથી. કોઈ પરંપરાગત આલેખન દેખાતું નથી. અન્ય યોગીનું અનુકરણ કે અનુરટણ જણાતું નથી. આમાં તો નિજાનુભવનો ચિતાર સ્વચ્છ ઝરણાની જેમ ખળખળ વહે જાય છે અને એનાં વારિ જિજ્ઞાસુને ગહન યોગામૃતનો આસ્વાદ આપે છે.
આ સ્તવનોની વાણી સ્વયંસ્કુરિત છે. કવિને ક્યાંય ભાવ આલેખવા માટે આયાસ કરવો પડતો નથી. ક્યાંય શબ્દોની ઠરડ-મરડ કરવી પડતી નથી. અંતરમાંથી સીધેસીધી સરતી વાણીનું નિર્ચાજ સૌંદર્ય આ સ્તવનોમાં મળે છે. જ્ઞાનનો વિષય હોય ત્યાં એ મહાનદની પેઠે ધીર-ગંભીર ગતિ ધારણ કરે છે. ભક્તિની વાત આવે ત્યાં એ વાણી રંગભર્યા ઉલ્લાસે ખીલતી જોવા મળે છે. ક્યાંક મનના ચંચળ સ્વરૂપને શબદમાં સિદ્ધ કરવાનું આવે તો એ વાણી તરલ રૂપ ધારણ કરે છે. રાજુલ નેમિનાથને ઉપાલંભ આપતી હોય ત્યારે એના હૈયાની અકળામણ અને ડંખ પણ આબાદ રીતે વ્યક્ત થાય છે. આ રીતે માત્ર તત્ત્વચિંતન પર નજર ઠેરવતા આનંદઘને વાણીનું અનુપમ ઔચિત્ય દાખવ્યું છે.
આનંદઘનની કથનશૈલી પણ નોંધપાત્ર છે. પોતે જે મતનું પ્રતિપાદન કરવા માગે છે એનાથી વિરુદ્ધ મતની વાત કરવી હોય તો ઘણા સૌજન્યથી એ વિરોધી મતની રજૂઆત કરે છે. આમાં પણ ‘કોઈ થી વિરોધી મતને રજૂ કરવાની એમની રીત લાક્ષણિક છે :
“કોઈ કંત કારણિ કાઠ ભૂખ્યણ કરે ” (૧ : ૩) “કોઈ પતિરંજણને ઘણ તપ કરે ”
(૧ : ૪). કોઈ કહે લીલા રે લલક અલખ તણી” (૧ : ૫) “કોઈ અબંધ આતમતત માને.”
(૨૦ : ૨) ક્યારેક ‘એક કહે ” રીતે પણ વિરુદ્ધ મતનું આલેખન કરે છે“એક કહિ સેવીઈ વિવિધ કિરિઆ કરી.” (૧૪ : ૨)
મહાયોગી આનંદઘન
એક કહે નિત્ય જ આતમતત”
(૨૦:૪) પ્રત્યેક સ્તવનનો પ્રારંભ કવિએ જુદી જુદી રીતે કર્યો છે. ક્યાંક પોતે પરમાત્માને સવાલ પૂછીને સ્તવનનો પ્રારંભ કર્યો છે, તો ક્યાંક પરમાત્મા પાસે કોઈ તત્ત્વની જાણકારી માગી છે. આથી દરેક સ્તવનના પ્રારંભમાં નાવીન્ય છે, પરંપરાથી વેગળા રહેતા આનંદઘન આલેખનની પરંપરામાં પણ જકડાયા નથી.
પ્રત્યેક સ્તવનની પ્રથમ ગાથામાં આનંદઘનજીએ તીર્થકરનું નામ આપ્યું છે, પરંતુ તીર્થંકરનો મહિમા ગાવાથી વિશેષ એમના જીવનનો કોઈ પ્રસંગ પ્રથમ એકવીસ સ્તવનોમાં આલેખ્યો નથી. આ એકવીસ સ્તવનોમાં પ્રભુસ્તવનને નિમિત્તે તેઓ આત્મદર્શન કરવાનો પ્રયત્ન હાથ ધરે છે. પ્રભુનું નામ આપીને આત્મગુણની પિછાને મેળવવાનો હેતુ છે. આ રીતે તીર્થંકરનું તો માત્ર નામ જ છે, જ્યારે સ્તવનનો હેતુ તો આંતરશત્રુ પર વિજય મેળવવાનો છે. આ સ્તવનોમાં આનંદઘનજીએ આત્મસાધનાની ક્રમિક વિકાસયાત્રા આલેખી છે અને એથી આમાં વિષયનું સાતત્ય જોવા મળે છે. એક સ્તવનમાંથી બીજા સ્તવનનો વિચાર સ્ફરે છે. સાધનાનું એક પગથિયું જાણ્યા પછી સાધક બીજા પગથિયે પગ મૂકે છે. અધ્યાત્મ પર વધુ ને વધુ ઝોક આપી સ્તવનની તાત્ત્વિક વિચારણા આગળ વધતી રહે છે. આમાં સૂત્રાત્મક ટૂંકાં વાક્યો મળે છે, રૂઢિપ્રયોગો અને કહેવતો મળે છે. ઉપમા, દૃષ્ટાંત, અર્થાતરન્યાસ, વ્યતિરેક અને શ્લેષ જેવા અલંકારો મળે છે. આ રીતે સ્તવનો જ્ઞાનના ભંડાર, યોગનાં સોપાન અને સત્ય માર્ગનાં દ્યોતક છે. ક્યાંક કવિત્વ પણ ઝળકી ઊઠે છે. બાવીસમા સ્તવનમાં કવિ-કલ્પનાની રમણીય લીલા રાજુલના ઉપાલંભમાં અભિવ્યક્ત થઈ છે, જ્યારે તેરમા શ્રી વિમલનાથ જિનના સ્તવનમાં પ્રભુપ્રતિમાનું કેવું મધુર આલેખન કર્યું છે !
“અમી ઝરી તુઝ મૂરતિ રચી રે, ઉપમા ન ઘટે કોઈ, દૃષ્ટિ સુધારસ ઝીલતી રે, નિરખતિ તૃપતિ ન હોઈ.”
( ૧૩ : ૬) આત્મા જ્યારે પરમાત્મા-સ્વરૂપ બને ત્યારે કેવી ખુમારી પ્રગટ થાય છે ! એ ખુમારીનું આલેખન કરતાં આનંદઘન ગાઈ ઊઠે છે :
“અહો હું અહો હું મુઝમેં કહું, નમો મુઝ નમો મુઝ રે, અમિત ફલ દાન દાતારને, જેહને ભેટ થઇ તુજઝ રે.”
(૧૬ : ૩) આનંદઘનનું જ્ઞાન એ સ્વસંવેદ્ય જ્ઞાન છે. આવો નિજાનંદે મસ્ત કવિ કોઈનો અનુગામી હોતો નથી, પણ પોતાના યોગ, વૈરાગ્ય અને અધ્યાત્મથી એક નવી
પરંપરા અને આનંદઘન
Page #49
--------------------------------------------------------------------------
________________
ચાર
સ્તવનોની સંખ્યા
પરંપરા સર્જે છે. આનંદઘનનાં આ સ્તવનો વિશે આચાર્ય ક્ષિતિમોહન સેન કહે છે કે આમાં તેઓ “માનસિક સમસ્યાઓને લઈને વ્યસ્ત” જણાય છે.૧૫ જો કે આનંદઘન આવી સમસ્યા-વ્યસ્ત લાગતા નથી. તેઓ તો આ સ્તવનમાં અધ્યાત્મમાર્ગમાં આવતી સમસ્યાઓનો ઉકેલ આપે છે અને એમની શ્રદ્ધા જૈનદર્શનમાં દૃઢપણે રોપાયેલી જણાય છે. એ દર્શનનું જ તેઓ આલેખન કરે છે. આથી જ યોગ કે અધ્યાત્મ, વૈરાગ્ય કે તત્ત્વજ્ઞાન એ દરેક વિષયમાં તેઓનો તત્ત્વવિચાર ઉચ્ચ કોટિનો પ્રતીત થાય છે. યોગમય અનુભવપૂર્ણ વિચારો, નૈસર્ગિક લાઘવયુક્ત વાણી અને ઉચ્ચ કોટિના તત્ત્વવિચારને કારણે આનંદઘનનાં આ સ્તવનો જૈનપરંપરામાં અળગાં કરી આવે છે અને એ પ્રકારના સાહિત્યમાં ઉચ્ચ સ્થાને બિરાજે છે.
આનંદઘનજીનાં સ્તવનો એ આધ્યાત્મિક પ્રક્રિયાના અહેવાલરૂપ છે, તો એમનાં પદોમાં સત્યશોધકની વિહ્વળતા જોવા મળે છે. સ્તવનોમાં તીર્થંકરોની સ્તુતિ નહીં, કિંતુ અધ્યાત્મ અનુભવની અભિવ્યક્તિ છે, પદોમાં દેશ, કાળ અને સંપ્રદાયની સંકુચિત સીમાઓને ઓળંગીને આલેખાતો ભાવ-વૈભવ છે. સ્તવનોની જેમ પદોથી પણ આનંદઘનજીએ જૈનપરંપરામાં આગવી ભાત ઉપસાવી છે. આનંદઘનજીએ ભક્તિમાર્ગનું અવલંબન લીધું છે અને જીવનમાં ક્યાંક ઝળકતી એ ભક્તિ પદોમાં ઘૂઘવાટભર્યા ઉછાળા મારી રહી છે. આ પદોમાં એમણે મતાંધતાનો વિરોધ કર્યો છે. સાધનાના વિચારોને પ્રણયની પરિભાષામાં મૂક્યા છે. રામ અને રહીમ, મહાદેવ અને પાર્શ્વનાથને સમાન માનનારા આનંદઘન સાંપ્રદાયિક ભાવોથી ઘણા આગળ નીકળી ગયા છે. આ સમયે ગચ્છની તકરારમાં ઘણા સાધુઓ ડૂબેલા હતા. ચોપાસ સાંપ્રદાયિક ઝઘડાઓ ચાલતા હતા. ધર્મના અને માનવીના મનના વાડા વધુ ને વધુ સંકુચિત બનતા હતા. સત્યવિજયજીની ક્રિયોદ્ધારની પ્રવૃત્તિ વેગ પકડતી હતી, તો બીજી બાજુ ઉપાધ્યાય યશોવિજયજીની વિદ્વત્તાનો પ્રખર પ્રકાશ પથરાઈ ગયો હતો. કબીર, મીરાં અને દિગંબર કવિ બનારસીદાસનાં પદો ગુંજતાં હતાં ત્યારે કવિ આનંદઘનની સાધનાએ મધ્યયુગમાં એક નવો જ પ્રકાશ પાથર્યો. આનંદઘેનમાં સાધકની મસ્તી, શોધકની પ્રયોગશીલતા અને આત્મજ્ઞાનીની અનુભવખુમારી ઝળકે છે. એમનાં સ્તવનો જૈનદર્શનની મનોરમ અભિવ્યક્તિ સમાન છે, તો એમનાં પદો સત્યશોધકની રમણીય યાત્રાનાં તીર્થસ્થાનો છે. આ સ્તવનો અને પદો એ કોઈ સંપ્રદાયવિશેષની સંપત્તિ રહેવાને બદલે પ્રત્યેક આત્મજ્ઞાનીને માટે પથદર્શક બની રહ્યાં છે. આનંદઘનજીએ એમનાં આ સ્તવનો અને પદોથી મધ્યયુગના સાહિત્યમાં અને એના સાધનાપ્રવાહમાં અવિસ્મરણીય ફાળો આપ્યો છે.
આનંદઘનજીનાં સ્તવનોમાં તેવીસમા અને ચોવીસમા સ્તવનો મળે છે, તે આનંદઘનજીને બદલે અન્ય કોઈ વ્યક્તિને હાથે રચાયેલાં લાગે છે. “ચોવીસી” પૂર્ણ કરવાના આશયથી આની રચના થઈ છે. આનંદઘનજીએ બાવીસ જ સ્તવનો લખ્યાં છે, એના આધાર રૂપે અન્ય હકીકતો પણ મળે છે.
હસ્તપ્રતોના સંશોધન દરમિયાન જે સૌથી જૂની બે પ્રતિ મળી છે, તેમાં આનંદઘનજીનાં બાવીસ સ્તવનો મળે છે અને એ બાવીસ સ્તવન પછી એની પુષ્મિકા આપવામાં આવે છે. આથી અધ્યાત્મયોગી શ્રીઆનંદઘનજીએ બાવીસ સ્તવનોની જ રચના કરી છે એમ નિઃસંદેહ કહી શકાય.
વળી, એક બીજી નોંધપાત્ર બાબત એ છે કે આનંદઘનજીનો દેહોત્સર્ગ આશરે સં. ૧૭૩૦માં થયો, જ્યારે જ્ઞાનવિમલસૂરિએ સં. ૧૭૬૯માં “આનંદઘન બાવીસી” પર સ્તબક રચ્યું. માત્ર ૩૮ વર્ષમાં જ છેલ્લાં બે સ્તવનો લુપ્ત થઈ જાય એ શક્ય નથી. આનંદઘનજી અને શ્રીજ્ઞાનવિમલસૂરિ લગભગ સમકાલીન હતા અને એમને બાવીસ જ સ્તવનો મળ્યાં છે. આથી આનંદઘનજીએ બાવીસ સ્તવનોની રચના કરી હતી એમ નિશ્ચિતપણે માની શકાય.
શ્રીમદ્ આનંદઘનજીએ બાવીસ સ્તવન લખ્યાં છે એના આધારમાં એક
મહાયોગી આનંદઘન
Page #50
--------------------------------------------------------------------------
________________
અન્ય પ્રમાણ પણ નોંધી શકાય. આનંદઘનજીના સમકાલીન એવા શ્રીયશોવિજયજીની રચનાઓની યાદી પાટણના ભંડારમાંથી પ્રાપ્ત થઈ છે, જે હાલ લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં મળે છે. એ એક જ પત્રમાં બે બાજુએ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજની રચનાઓની યાદી આપી છે. પત્રના પ્રારંભે આ પ્રમાણે નોંધ છે :
૧૭૬૭ વર્ષે કાતી શુદિ ૨ દિને પત્તનમણે પૂર્ણિમા પક્ષે ભ. શ્રી. મહિમાપ્રભસૂરિસન્ક ડાબડા ની ટીપ.
ઉપાધ્યાય શ્રી, યશોવિજયતા ગ્રંથાઃ ” કુલ ૪૨ નામ, તેમાં છેલ્લા (૪રમા) ગ્રંથનું નામ આ પ્રમાણે છે --
આનંદઘન બાવીસી બાલી, પત્ર ૩૪.”
આથી એમ લાગે છે કે શ્રીમદ્ આનંદઘનજીએ બાવીસ જ સ્તવનો રચ્યાં હતાં. એમના સમકાલીન એવા શ્રીયશોવિજયજીએ પણ માત્ર બાવીસ સ્તવનો પર જ બાલાવબોધ રચ્યો છે. આ રીતે શ્રી યશોવિજયજી, શ્રી જ્ઞાનવિમલસૂરિ, શ્રી દેવચંદ્રજી અને શ્રી જ્ઞાનસારજી એ તમામને બાવીસ જ સ્તવનો પ્રાપ્ત થયાં છે.
આ અંગે આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીએ એક પ્રચલિત દંતકથાની નોંધ આ પ્રમાણે આપી છે -
“શ્રીમની ચોવીશી સંબંધી એક દંતકથા સાંભળવામાં આવી છે અને તે નીચે મુજબ છે : શ્રીમદ્ એક વખત શત્રુંજય પર્વત પર જિનનાં દર્શન કરવા ગયા હતા. તેમની પાછળ શ્રીમદ્ ઉપાધ્યાય યશોવિજયજી અને શ્રી જ્ઞાનવિમલસૂરિ એ બે મુનિવરો ગયા. શ્રીમદ્ આનંદઘનજી એક જિનમંદિરમાં ભાતસ્તવના કરવામાં લીન થઈ ગયા હતા. ઉપાધ્યાયજી અને જ્ઞાનવિમલજી છાનીમાની રીત – શ્રીમના જાણવામાં ન આવે એવી રીતે – છુપાઈને તેમની ચોવીશી સાંભળવા લાગ્યા અને યાદી કરતા ગયા. શ્રીમદ્ આનંદઘનજીએ ઋષભદેવથી આરંભીને બાવીસમા શ્રી નેમિનાથ પર્યંત તીર્થંકરોની સ્તવના કરી, એટલામાં તેમણે કારણ પામી પાછળ જોયું તો ઉપાધ્યાય અને જ્ઞાનવિમલસૂરિને દીઠા; તેથી તેમની પૂંટીમાંથી નીકળતા ઊભરાઓ સંકોચાઈ ગયા અને તે ત્યાંથી નીકળી ગયા. તેથી શ્રી પાર્શ્વનાથ અને મહાવીર સ્વામીનાં સ્તવનો બન્યાં નહીં. આ કિંવદત્તી જેવી શ્રવણગોચર થઈ છે તેવી અત્રે લખવામાં આવી છે.'
આ દંતકથાને કોઈ આધાર મળતો નથી. હકીકતમાં તો શ્રી આનંદઘનજીનાં બાવીસ જ સ્તવનો કેમ મળે છે એના ખુલાસા રૂપે આ દંતકથા પ્રચલિત બની હોય
મહાયોગી આનંદઘન
તેમ લાગે છે. શ્રી જ્ઞાનવિમલસૂરિ આનંદઘનજીએ જ્યારે સ્તવનોની રચના કરી ત્યારે એમની પાસે ઉપસ્થિત નહોતા એ પણ એક હકીકત છે, કારણ કે તેઓ પોતે જ બાવીસ સ્તવનોનો બાલાવબોધ લખ્યા પછી લખે છે –
લાભાનંદજી કૃત તવન એતલા ૨૨ દીસઇ છઇ. યદ્યપિ હસ્યું તોહઇ આપણ હસ્તે નથી આવ્યા.”
આવો જ વિવાદ આનંદઘનજીના બાવીસમાં સ્તવન અંગે પ્રવર્તે છે.
શ્રી નેમિનાથ જિન સ્તવન અંગે શ્રી મોતીચંદ કાપડિયાએ એવી શંકા ઉઠાવી છે કે આ સ્તવન આનંદઘનજી વિરચિત લાગતું નથી. એમના મંતવ્ય સામે વિરોધ પ્રગટ કરતાં શ્રી મહતાબ ચંદ ખારેડ કહે છે – “આ બાવીસમા સ્તવનમાં તો આત્મા વૈભાવિક દશામાંથી સ્વાભાવિક દશામાં કેવી રીતે અગ્રસર થાય તે દર્શાવ્યું છે. તેઓના માનવા પ્રમાણે જો યોગીરાજે રાજુલની વેદનાનું આવું વર્ણન ન કર્યું હોત તો આ અપૂર્વ સ્ત્રીરત્નને તેમનાથી અન્યાય થઈ ગયો હોત. વળી, આ સ્તવનમાં પ્રેમપ્રસંગના રસમય વર્ણનમાં આર્ત હૃદયનો પોકાર જ નથી; પરંતુ આઠ જન્મોના સંબંધને અખંડિત રાખવાનો અને સંપૂર્ણ આત્મસમર્પણનું અદ્ભુત અને અજોડ વર્ણન આપવાનો હેતુ રહેલો છે.”ર
આ રીતે શ્રી મહતાબ ચંદ ખારેડ નેમ-રાજુલના રોચક, ભાવપૂર્ણ અને ઉત્કૃષ્ટ ત્યાગમય જીવનમાં એટલી મહત્તા જુએ છે કે આનંદઘન સ્વાભાવિક રીતે જ આ વિષયને એટલે કે રાજિમતીની વેદનાને સ્પર્યા વિના ન રહે. તેઓ પોતાના અભિપ્રાયને કોઈ પ્રમાણથી પ્રગટ કરવાને બદલે સ્તવનમાં આવેલી વિગતોના આધારે રજૂ કરે છે.
તટસ્થ દૃષ્ટિએ જોઈએ તો આ બાવીસમું સ્તવન અન્ય સ્તવનો કરતાં કેટલીક લાક્ષણિકતા ધરાવતું લાગે છે. અગાઉનાં એકવીસ સ્તવનોમાં આનંદઘનજીએ સ્તવનનો પ્રારંભ તીર્થંકરના નામથી કર્યો છે, પણ ક્યાંય એમણે એક પણ તીર્થંકરનો જીવનપ્રસંગ આલેખ્યો નથી. ક્યાંય તીર્થકરના જીવનનું આડકતરું સૂચન પણ નથી. જ્યારે અહીં તો આખુંય સ્તવન તીર્થંકરના જીવનના એક પ્રસંગને આધારે જ આલેખાયું છે. પોતાની આઠ-આઠ ભવની પ્રીતને અળગી કરીને મુક્તિ નારી અને અનેકાંતિકી સાથે ભોગ ભોગવતાં નેમિનાથ ભરથારને આકરો ઉપાલંભ આપવામાં આવ્યો છે અને અંતે રાજિમતીનું હૃદયપરિવર્તન આલેખી એના જીવનનો એક વળાંક નિરૂપ્યો છે. જીવનનું આવું વેધક પરિવર્તન નિરૂપવા કોઈ ઊર્મિકવિનું મન તો આસાનીથી
રસ્તવનોની સંખ્યા
10]
100
Page #51
--------------------------------------------------------------------------
________________
જણાય છે. એમાં વસ્તુસ્થાપન અને ભાષાગૌરવ એટલા ફેરફાર પામી જાય છે કે એ સ્તવનો જ બાકીના ઉપરોક્ત સ્તવનની વિશાળતા, મહત્તા અને વિશેષતા બતાવવા માટે બસ થશે. એની વિચારણા તદ્યોગ્ય સ્થાનકે કરવામાં આવશે.”
પણ નવાઈની વાત એ છે કે બાવીસમા શ્રી નેમિનાથ જિન સ્તવન વિશે આનંદઘન ચોવીશી”માં લખતાં શ્રી મોતીચંદભાઈને માત્ર સ્તવનની લંબાઈ જ નવાઈ પમાડે તેવી લાગે છે. જોકે આ દલીલમાં બહુ વજૂદ નથી. કારણ કે શ્રી આનંદઘનજીએ દસ ગાથાનાં બે સ્તવનો, અગિયાર ગાથાનું એક સ્તવન અને પંદર ગાથાનું એક સ્તવન લખ્યાં છે. શ્રી મોતીચંદભાઈને અગાઉ જે વિષય સામાન્ય લાગ્યો હતો તે વિષે એમના ‘આનંદઘન ચોવીશી’ પુસ્તકમાં લખે છે -
- “ગ્રંથકાર વિવિધતા લાવવા માટે દ્રવ્યાનુયોગનો વિષય બદલે એ લેખકની મહત્તા છે . દ્રવ્યાનુયોગના કડક વિષયો પછી સરળતાને અંગે વાર્તા કે કથાનો આશ્રય આનંદઘન લે તે બનવા યોગ્ય છે. આનંદઘને પોતે સ્તવનના વિષયો ઘણા ફેરવ્યા
છે.”૪
લલચાઈ જાય, પણ અત્યાર સુધી તત્ત્વજ્ઞાનની કેડીએ ચાલનારા કવિ આનંદઘને કેમ માત્ર આ પ્રસંગનું જ આલેખન કર્યું હશે ?
બીજી એક બાબત ધ્યાન ખેંચે છે તે આ બાવીસમા શ્રી નેમિનાથ જિન સ્તવનની ભાવ-અભિવ્યક્તિની શૈલી. અત્યાર સુધી જે સ્તવનોમાં “તત્ત્વનું ટૂંપણું” જોવા મળતું હતું, ત્યાં એકાએક વેદનાભરી ઊર્મિનો ઉછાળ જોવા મળે છે. અન્ય સ્તવનોમાં શાસ્ત્રજ્ઞાનની સાથોસાથ ક્યાંક ભાવપ્રદર્શન ઝબકી જતું હતું, જ્યારે આ બાવીસમા સ્તવનમાં એ શાસ્ત્રજ્ઞાન ક્યાંક છુપાઈ જાય છે અને માત્ર હૃદય સોંસરું ઊતરી જાય તેવું રાજિમતીનું ભાવપ્રદર્શન આલેખાય છે. અગાઉનાં સ્તવનોમાં શાસ્ત્રોનું જ્ઞાન અને ભાવ કે વિચારનું આલેખન તાણાવાણાની માફક વણાયેલું છે. એમાં યોગીરાજ આનંદઘનની ગંભીર અને ચિંતનશીલ પ્રતિભા ઊપસી આવે છે. એ સ્તવનોની અભિવ્યક્તિમાં ગાંભીર્ય પ્રગટ થાય છે, જ્યારે બાવીસમા સ્તવનમાં કોઈ હસ્તીરાજની મંદ મંદ અને ગૌરવશાળી ગતિને બદલે પર્વત પરથી લાડથી ઊછળતી, કૂદતી કોઈ ઝરણાની રમતિયાળ ગતિનો અનુભવ થાય છે. ગહન અનુભવમાંથી ઘૂંટાઈને આવતી આનંદઘનની એ શાસ્ત્રપૂત અને અનુભવપૂત વાણી બાવીસમા સ્તવનમાં કલ્પનાની મનમોહક રંગલીલા રચે છે. આ બાવીસમાં સ્તવનમાં અન્ય સ્તવનો કરતાં મારવાડી બોલીના શબ્દો પણ વિશેષ પ્રમાણમાં પ્રયોજાયા છે.
આગળનાં એકવીસ સ્તવનોમાં શ્રી આનંદઘનજી યોગનાં એક પછી એક સોપાન આલેખે છે અને છેક પરાકાષ્ઠાએ આવે ત્યારે બાવીસમાં સ્તવનમાં આવી સીધેસીધી ઘટના કેમ આલેખી હશે તેવો પ્રશ્ન આપણને સહેજે થાય છે. તત્ત્વજ્ઞાનની ચરમ કોટિએ પહોંચેલા અધ્યાત્મના અનુભવી યોગીરાજ આનંદઘને છેક પરાકાષ્ઠાએ આવી સાદી અને સામાન્ય રચના કરે ખરા ? આ રીતે વિષય, અભિવ્યક્તિ અને આલેખન એ ત્રણે દૃષ્ટિએ આ સ્તવન અભ્યાસીઓને વિચારતા કરી મૂકે તેવું છે.
શ્રી મોતીચંદ કાપડિયા “શ્રી આનંદઘનજીનાં પદો' પુસ્તકમાં લખે છે –
“તેની વસ્તુરચના, ભાષા અને વિષય એવાં જુદાં પડી જાય છે કે તેટલા ઉપરથી જ જો અનુમાન કરી શકાતું હોય તો મારા વિચાર પ્રમાણે એ સ્તવન આનંદઘનજીનું બનાવેલું હોય એમ સંભવતું નથી. એકવીસ સ્તવન સુધી જે લય ચાલ્યો આવે છે તેનો ત્યાં એકદમ ભંગ થઈ જાય છે અને તેમાં લીધેલ વિષય સામાન્ય કવિને શોભે તેવો જ છે. બાકીનાં સ્તવનો પૂર્ણ કરવો અન્ય કવિએ પ્રયાસ કર્યો છે તે આનંદઘનજીનાં સ્તવનો પાસે તદ્દન સામાન્ય અને પરખાઈ આવે તેવો
મહાયોગી આનંદઘન
102
આ રીતે શ્રી મોતીચંદભાઈના બાવીસમા સ્તવન અંગેની વિચારણામાં થોડી સંદિગ્ધતા મળે છે.
અંતે એટલું નોંધીશું કે વિષયવસ્તુ, ભાવઅભિવ્યક્તિ અને વિચારઆલેખનમાં આ બાવીસમું સ્તવન અન્ય સ્તવનો કરતાં જુદું પડી જાય છે, પણ એનું મુખ્ય કારણ એ કે સ્તવનનો વિષય બદલાયો છે અને વિષયને કારણે એની શૈલી આપોઆપ બદલાઈ ગઈ છે.
જૈન સમુદાયમાં નેમિનાથ અને રાજુલનું વૃત્તાંત વ્યાપક ચાહના પામેલું છે. ફાગુ સાહિત્યને જોઈએ તો વધુમાં વધુ ફાગુ શ્રી નેમિનાથના જીવનપ્રસંગને વર્ણવતાં રચાયેલાં છે. આ પ્રસંગને આલેખતી બારમાસી અને સજ્ઝાયની રચનાઓ પણ વિપુલ પ્રમાણમાં મળે છે. આથી શ્રી નેમિનાથની કથાનો પ્રભાવ કોઈ પણ સ્તવનકાર અનુભવે તે સ્વાભાવિક છે. એ નેમિનાથની કથાનો પ્રભાવ આનંદઘનજીએ પણ અનુભવ્યો છે. ફાગુ કે સજ્ઝાયમાં નેમિનાથની કથામાં વર્ણન અને આલેખનની એકસરખી ધાટી જોવા મળે છે. નિરૂપણનો કોઈ ચમત્કાર એમાં નજરે પડતો નથી, જ્યારે અહીં શ્રી આનંદઘનજીએ રાજિમતીની ઉક્તિ રૂપે આખોય પ્રસંગ રજૂ કરીને એમાં લાગણીનું તત્ત્વ ઉમેર્યું છે. પરિણામે આ સ્તવન થોડું ઊર્મિકાવ્યાત્મક બન્યું છે અને રાજિ મતીના અંતરની એ કળામણ વ્યક્ત કરતી ઠપકા રૂપે બોલાતી ઉક્તિએ આ સ્તવનની ભાષામાં પરિવર્તન આપ્યું છે.
સ્તવનોની સંખ્યા
Page #52
--------------------------------------------------------------------------
________________
પાંચ
અગાઉનાં સ્તવનોમાં તત્ત્વજ્ઞાનનું આલેખન હતું. એનો વિષય યોગ અને અધ્યાત્મનો હતો, જ્યારે આ બાવીસમા સ્તવનમાં એક નારીની તીવ્ર વેદનાનું આલેખન થયું છે. પરિણામે અગાઉનાં સ્તવનો કરતાં અહીં વિષય વધુ મૂર્ત લાગે છે. વાચક રાજિમતીની લાગણીઓ સાથે આત્મીયતા અનુભવે છે. એ લાગણીઓ, એ વેદના, જે કલ્પના અને અલ કારના પરિવેશમાં પ્રગટ થાય છે તે કોઈ વિરહવ્યાકુળ નારીના હૃદયમાંથી સીધેસીધી પ્રગટતી લાગે છે.
આ બાવીસમા સ્તવનમાં આલેખન અને શૈલીની ભિન્નતાનું મુખ્ય કારણ એ છે કે સ્તવનનું વિષયવસ્તુ જ સમૂળગું બદલાઈ ગયું છે, આથી આલેખનની ભિન્નતા કે શૈલીના નોખાપણાને ધોરણ તરીકે રાખીને આ સ્તવન આનંદ ઘનજીનું નથી તેમ કહી શકાય નહીં. આનંદઘનનાં સ્તવનો પર સ્તબક રચનારા કોઈ પણ સ્તબકકારે આ સ્તવન અંગે સહેજે શંકા વ્યક્ત કરી નથી.
વળી, “આનંદઘન બાવીસી "ના પ્રથમ સ્તબ કકાર શ્રી જ્ઞાનવિમલસૂરિએ આ બાવીસમા સ્તવનમાં મનોહર સમાપનની કલ્પના કરી છે. પ્રથમ સ્તવનમાં પ્રીતમ ઋષભ જિનેશ્વરને એટલે કે શુદ્ધ ચેતનાને સ્વામી રૂપે સ્થાપી હતી, એ જ પ્રિયતમરૂપી શુદ્ધ ચેતનાને મેળવવાની ભાવના આ બાવીસમા સ્તવનમાં આલેખાઈ છે. આમ, પ્રથમ સ્તવનના પ્રારંભને અનુરૂપ એવું સમાપન આનંદઘનજીએ બાવીસમાં સ્તવનમાં કર્યું છે. આને દર્શાવતા શ્રી જ્ઞાનવિમલસૂરિ બાવીસમાં સ્તવનની પ્રથમ ગાથાના સ્તબકમાં લખે છે -
જે માટઇ પ્રથમ તવનમાં શુદ્ધ ચેતનાને કંત આત્મા કરી થાણો છઇ તે મોટઇ છેહડઇ પણિ ઇમ મેળવ્યાની ભાવના પણિ થાઇ.”
“આનંદઘન બાવીસી ''ની હસ્તપ્રતોમાં પણ ક્યાંય એકવીસ સ્તવન મળતાં નથી. આ હકીકત પણ સૂચવે છે કે આ બાવીસમું સ્તવન આનંદઘનજીનું જ છે.
છેલ્લાં બે સ્તવનો
ઔધ્યાત્મયોગી શ્રી આનંદઘનજીનાં સ્તવનોની હસ્તપ્રતો જોતાં એમાં તેવીસમાં શ્રી પાર્શ્વનાથ અને ચોવીસમા શ્રી મહાવીરસ્વામીનાં સ્તવનો એક અભ્યાસનો વિષય બની રહે છે. સ્તવનોની ચોવીસી પૂરી કરવા માટે “આનંદઘન બાવીસી ''માં છેલ્લાં બે સ્તવનો અન્ય કર્તાને હાથે લખાયેલાં માલુમ પડે છે. કદાચ પરંપરાને અનુસરીને પણ અન્ય કવિઓએ આ રીતે “ચતુર્વિશતિકા જિનસ્તવન” પૂરાં કર્યા હોય તેમ માની શકાય તેવીસમું અને ચોવીસમું સ્તવન “આનંદઘન બાવીસી માં મળે છે. તેની છણાવટ કરીએ તો સૌપ્રથમ શ્રી આનંદઘનજીનાં બાવીસ સ્તવનો પર “સં. ૧૭૬૯ના કારતક વદ સાતમે રાજપત્તન (રાજનગર)માં” આનંદઘનનાં સ્તવનો પર ટબો લખનાર જ્ઞાનવિમલસૂરિનાં બે સ્તવનો જોઈએ. શ્રી જ્ઞાનવિમલસૂરિ આ સ્તવનોના ટબામાં આનો સ્પષ્ટ ઉલ્લેખ કરે છે -
આનંદઘન ચોવીસમાંહે દોય સ્તવન પૂરાં ભણી શ્રી જ્ઞાનવિમલ જિણંદ ગાતાં અખય સંપદા અતિઘણી પામી.”
વળી, આ સ્તવનોને અંતે “જ્ઞાનવિમલ' એવું નામ મુકાયું હોવાથી આ સ્તવનો એમનાં જ છે અને એ એમણે ચોવીસી પૂર્ણ કરવા માટે લખ્યાં છે તે નિર્વિવાદ છે.
શ્રી જ્ઞાનવિમલસૂરિરચિત આ બે સ્તવનો જોતાં એમ લાગે છે કે શ્રી આનંદઘનજીનાં સ્તવનો પર સ્તબક લખનાર આ સ્તવનોની રચનામાં મૂળમાં પ્રતીત થતી ભાષા કે ભાવની ઊર્ધ્વ કોટિએ પહોંચી શક્યા નથી. શ્રી જ્ઞાનવિમલસૂરિનાં આ બંને સ્તવનોમાં આલેખાયેલા વિચારો ઘણા સામાન્ય છે. વિચારની પ્રૌઢતા અને
મહાયોગી આનંદથન
10
Page #53
--------------------------------------------------------------------------
________________
અભિવ્યક્તિની સચોટતા એ બંને દૃષ્ટિએ આ સ્તવનો આનંદઘનજીનાં સ્તવનો કરતાં ઘણાં ઊણાં ઊતરે છે. “જ્ઞાનવિલાસ”ના કર્તા અને શ્રી આનંદઘનજીનાં સ્તવનોના સમર્થ વિવેચનકર્તાએ આવાં તદ્દન સામાન્ય સ્તવનો કેમ લખ્યાં હશે ? અહીં લા. દ. સંગ્રહની પ્રત (માંક ૯૦૫ : લ પ્રતિ)માંથી બંને સ્તવનના પાઠ આપ્યા છે; પરંતુ આ પ્રતમાં એક પત્ર (૩૭મું) નહીં હોવાથી તેવીસમા સ્તવનની પ્રથમ પાંચ ગાથાના પાઠ ઉજમબાઈની ધર્મશાળાના ભંડારની પ્રતમાંથી (ઉ પ્રતિ) લીધા છે.
શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન (ઢાલ : કહેણી કરણી તુઝ વિશુ સાચો)
(કોઈ ન દેખ્યો જોગી રે -એ દેશી) પાસ પ્રભુ પ્રણમું સિર નાંમી આતમગુણ અભિરામી રે પરમાનંદ પ્રભુતા પામી કાંમિતદાયિ અકોમી રે. ૧. પાસ)
ચઉવીસીમેં હૈં તેવીસા દૂર કર્યા તેવીસા રે ટાલ્યા જૈિણિ ગતિ થિતિ ચૌવીસા આયુ ચતુષ્ક પણ વીસારે, ૨, પાસ
લોહ કુધાતુ કઇં જે કંચન તે પારસ પાષાણો રે નિર્વિવેક પણ તુંહ્મચઇ નામઇ એ મહિમા સુપ્રમાંણો રે. ૩. પાસવ
ભાવઇ ભાવ નિક્ષેપઇ મિલતાં ભેદ રહઇ કિંમ જાંણો રે તાંનઇ તાન મિલ્યુઇ ચો અંતર એહવો લોક ઉખાણો રે. ૪. પાસ)
પરમ સરૂપી પારસ રસરું અનુભવે પ્રીતિ લગાઈ રે દોષ ટલઇ હોઇ દૃષ્ટિ સુનિર્મલ અનુપમ એહ ભલાઈ ૨. ૫. પાસ)
કુમતિ ઉપાધિ કુધાતુને તજિ છે નિરુપાધિક ગુણ ભજિઇ રે સોપાધિક સુખદુ:ખ પરમારથ તેહ લહેં નવિ રજિઇ રે. . પાસ)
જે પારસથી કંચન જાચું તેહ કુધાતુ ન હોવઇ રે તિમ અનુભવરણે ભાવઇ ભેદિઓ શુદ્ધ સરૂપઇ જોવઇ. ૭. પાસ)
વામાનંદન ચંદન શીતલ દર્શન જાસ વિભાઇ રે જ્ઞાનવિમલ પ્રભુના ગુણ વાધઇ પરમાનંદ વિલાસ રે. ૮.
ઇતિશ્રી પાર્શ્વ જિન સ્તવન. ૨૩
મીસરી રે પરિ મીઠી અભયઇ કરી રે, ૧. શ્રી જિન આણા ગુણઠાણઇ આરોપતાં રે
વિરતિ તણીઇ પરિણામ પવનિ રે અવનિરે અતિહિં અમાય સભાવથી રે. ૨. સર્વ સંવર ફલઇ ફિલતી મિલતી અનુભવઇ રે.
શુદ્ધ અનૈકાંત પ્રમાણે ભલતી રે દલતી રે સંશય ભ્રમના તાપનઇ રે, ૩. ત્રિવિધ વીરતા જિર્ણ મહાવીરે આદરી રે
દાન યુદ્ધ તપ રૂપ અભિનવ રે ભવિ ભવિ રે દ્રવ્ય ભાવથી ભાખીઇ રે. ૪. હાટક કોડિ દેઈ દારિદ્ર નસાડીઓ રે
ભાવઇ અભયનું દાન દેઈ રે કેઇ રે લેઈનઇ સુખીયા થયા રે. ૫. રાગાદિક અરિમૂલ થકી ઉખેડીયા રે
લહી સંયમ રણરંગ રોપી રે ઓપી રે જિણઇ આપ કલા નિરાવરણની રે. કે. નિરાશંસ વલી શિવસુખ હેતુ ક્ષમા ગુણઇ રે
તપ તપિયા જિર્ણો એમ આપઇ રે થાપઇ રે વર પંડિત વીર્ય વિનોદથી રે. ૩. દર્શન જ્ઞાન ચરિત્ર ત્રિવિધની વીરતા રે
મહાપદ શોભિત ભાવિ ભાસઇ રે, વાસઇ રે ત્રિભુવન જનમન ભાયણાં રે. ૮. વીર ધીર કોટી કોટી કૃપા રસનો નિધી રે
પરમાનંદ પયોદ વ્યાપઇ રે. આપઇ ૨ નિજ સંપદ ફલ યોગ્યતા ૨. ૯. બંધ ઉદય સત્તાદિક ભાવાભાવથી રે
ત્રિવિધ વીરતા જાસ જાંણી રે આણી રે ત્રિપદી રૂપઇ ગણધરિ રે. ૧૦. ઠાણગ જાણગ ગુણ ગુણ ઠાણક ત્રિહું વિધઇ રે
કાઢ્યા જિર્ણિ ત્રિદોષ પોષો રે છેલ્લાં બે સ્તવનો
107
શ્રી મહાવીર જિન સ્તવન
(રાગ : મારુણી, ધન્યાસિરી) (ગિરિમાં ગોરો ગિરુઓ મેરુ ગિરિ વડો રે – એ દેશી). કરુણા કલ્પલતા શ્રી મહાવીરની રે
ત્રિભુવન મંડપ માંહિં પસરી રે. મહાયોગી આનંદઘન
106
Page #54
--------------------------------------------------------------------------
________________
શોષો રે રોષ તોપ કીધા તુલ્બ રે. ૧૧, સંઈ જ સુભાવ સુધારસ સેચન વૃષ્ટિથી રે
ત્રિવિધ તાપનો નાશ હોવઇ રે જો વરે ત્રિભુવન ભાવ સભાવથી રે. ૧૨. જ્ઞાનવિમલ ગુણ ગણ મણિ રોહણ ભુધરા રે
જય જય તું ભગવાન નાયક રે દાયક રે અખય અનંત સુખનો સદા રે, ૧૩.
ઇતિ શ્રી મહાવીર જિન સ્તવનમ્ રિસો
ઇતિચોવીસી સંપૂર્ણઃ
શ્રી આનંદઘનજીનાં સ્તવનો વિશે શ્રીમદ્ જ્ઞાનસારજીએ સમર્થ વિવેચન લખ્યું છે. આનંદઘનજીના અતિગંભીર અને અતિગહન આશયને પામવા માટે એમણે આ સ્તવનો પર વર્ષો સુધી ચિંતન અને મનન કર્યું. એના રહસ્યની સ્પષ્ટતા માટે ઘણાને પૂછવું પણ ખરું; પરંતુ એમને સંતોષ સાંપડ્યો નહીં. શ્રીમદ્ જ્ઞાનસારજીએ એમના બાલાવબોધમાં વારંવાર યોગીરાજ આનંદઘનજીની મહાનતા પ્રત્યેનો પોતાનો આદર પ્રગટ કર્યો છે. આચાર્ય જયસાગરસૂરિજી શ્રીમદ્ જ્ઞાનસાગરસૂરિને ‘લઘુ આનંદઘન” કહે છે. શ્રીમદ્ જ્ઞાનસારજીએ ‘આનંદઘન બાવીસી' પર લખેલા બાલાવબોધમાં પોતાની આ ચિંતન-પ્રવૃત્તિનો ઉલ્લેખ કર્યો છે. શ્રી. લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના પુણ્યવિજયજી આદિના સંગ્રહની ક્રમાંક ૧૯૮૬૬ની પ્રતિમાંથી જ્ઞાનસરિજીની એ ચિનપ્રવૃત્તિનો એમના જ શબ્દોમાં કરાયેલો ઉલ્લેખ જોઈએ -
શ્રાવક આગ્રહથી કર્યો, ચૌવીસીનો અર્થ;
અર્થ સમર્થ કિહાં હુવ, કિહાં અર્થ નિ વ્યર્થ. ૧. તેહને બુદ્ધિજન સોધસી, કરસી મુજ ઉપગાર;
પર ઉપગારી પુરસનો, પર ઉપગાર આચાર. ૨, પિણ જેહેવી મુઝ ધારણા, તેહનો પૂર્ણ પ્રકાસ;
કરી કર્યો અર્થને, અસહીયે આયાસ. ૩. પૂછવા પંડીતથી અરથ, સરી ન કારજ સીધ;
કેથી અર્થ થયું નહીં, તેણે કર્યું વિરુદ્ધ. ૪. જ્ઞાનવિમલ કીનો અરથ વાંચ્યો વારંવાર,
પિણ કિમહી ન વિચારણા, કરત કરી નિરધાર. ૫. મહાયોગી આનંદથન
108
સૂર ઉર્દ વિણ કુણ કરી, જલ ગતિ જલન વિકાસ;
તિમ મતિ રવિભા કિરણ, રહિસ કરે સુવિકાસ. ૬. નહિ તેહવો મતિથી નિપુણ, નહીં શાસ્ત્રનો ગ્યાંન;
પિણ ગુર કિરપાયે, બાલક બોધ વિધાન. ૭. દ્રવ્ય દ્રવ્ય માતા મુગતિ, ગુણ વત્સરના આંક ભાદ્રવ સુદિ
ચઉદસ મિતે, સંપૂરણે સટેક. ૮. કિસનગઢ઼ ચૌમાસ ષટ, તિહ ચૌથી માસ;
કેતે દિનકે લગનકા, સંપૂરન ભઈ આસ. ૯. ખરતર ગછ દિનમણી, શ્રીજિનલાભસુરિંદ;
રત્નરાજ તસ સિક્ષ સિષ, ગ્યાંનસારમતી મંદ. ૧૦. ઇતિ આનંદઘનૈ કરી, તવના જિન બાવીસ;
દોય તવન કર મેં કર્યા, સંપૂરણ ચૌવીસ. ૧૧. આનંદઘન કૃત તવનમાં, મુઝ તવને અતી વીવ;
અંતર રણ દિવસની, ઉજ્જલ જલ વલિ કીચ. ૧૨. એ વિન આનંદઘન તણા, અરથ રહસ પદ દીઠ;
તસ પ્રસાદ એહવા થયા, નીઠ નીઠ પદનીઠ, ૧૩.” આમ સાડત્રીસ વર્ષ સુધી શ્રીમદ્ જ્ઞાનસાગરજીએ આનંદઘનજીનાં સ્તવનો પર ચિંતન-મનન કર્યું, એટલું જ નહિ પણ પોતાના પુરોગામી સ્તબકકાર શ્રી જ્ઞાનવિમલસૂરિએ જેમ બે સ્તવનો લખીને ચોવીસી પૂર્ણ કરી હતી તે જ રીતે શ્રીમદ્ જ્ઞાનસારજીએ પણ છેલ્લાં બે સ્વરચિત સ્તવનો ઉમેરીને ચોવીસી પૂરી કરી. લા.દ, ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં ભરૂચના ભંડારની પ્રતિ નં. ૩૪૬માં ૧૩પમાં પત્ર પર એનો આ પ્રમાણે ઉલ્લેખ મળે છે :
પૂર્વે દોય તેવન આનંદઘને નામના એહમદાવાદના ભંડારમાંહેથી દોય ગ્યાંનવિમલસૂરિ દોય તવન દેવચંદ સંવેગી કૃત દેખીને મારી મતિ તવન રચના કરવાને ઉલ્કસી.
શ્રી પાર્શ્વ જિન સ્તવન (શાંતિ જિન ઈક મુજ વિનતી એ દેશી) પાસ જિન તાહરા રૂપનું મુઝ પ્રતિભાસ કિમ હોય રે તુઝ મુઝ સત્તા એકતા અચલ વિમલ અકલ જોય રે, પા૦ ૧. મુઝ પ્રવચન વચન પક્ષથી નિશ્ચર્ય ભેદ ન કોય રે
છેલ્લાં બે સ્તવનો
109
Page #55
--------------------------------------------------------------------------
________________
વિવહારે લખિ દેખીયે ભેદ પ્રતિભેદ બહુ લોય રે. પાવ ૨. બંધન મોચન હિ નિશ્ચર્ય વિવહાર ભજ દોય રે અખંડ અનાદિ ન વિચલ કદા નિત્ય અબાધિત સોય રે, પા૦ ૩. અન્વય હે તુ વ્યતિરે કથી આંતરો તુઝ મુઝ રૂ૫ રે અંતર મેટવા કારણે આત્મ સ્વરૂપ અનૂપ ૨. પા૦ ૪. આતમતા પરમાત્મતા સુધ્ધ નય ભેદ ન એ ક રે અવર આરોપિત ધર્મ છે તેહના ભેદ અને ક ૨. પા૦ ૫. ધરમી ધરમથી એ કતા તેહ મુઝ રૂપ એ ભેદ ૨. એક સત્તા લખિ એકતા કહે તે મૂઢમતિ ખેદ ૨, પા૦ ૬. આતમાં ધર મને અનુસરી ૨મેં જે આતમા રાંમ રો આનંદઘન પદવી કહે પરમ આતમ તસ નાંમ રે. પા૭.
ઇતિશ્રી પાર્શ્વ જિન સ્તવન સંપૂર્ણમ્. ૨૩.
શ્રી મહાવીર જિન સ્તવન (પંથડો નિહાલું રે બીજા જિન તણો રેએ દેશી) ચરમ જિ ણેસર વિગત સરૂપનું રે ભાવું કે મ સરૂપ સાકારી વિણ ધ્યાન ન સંભવે રે એ અવિકાર અરૂપ, ચ૦ ૧, આપ સરૂપે આતમમાં રમે રે, તેહ ના ધુર બે ભેદ અસંખ ઊધેસે સાકારી પર્દ રે નિરાકારી નિરભેદ, ચ૦ ૨, સૂખમ નાંમ કરમ નિર કાર જે રે તે ભેદ નહીં અંત નિરાકાર જે નિરગત કર્મથી રે તેહ અભેદ અનંત. ચ૦ ૩. રૂપ નહીં કઇંર્ય બંધન ઘટયું રે બંધ ન મોક્ષ ન કોય બંધ મોખ વિણ સાદિ અનંતનું રે ભંગ સંગ કિમ હોય. ચ૦ ૪, દ્રવ્ય વિના તિમ સત્તા નવિ લહૈ રે સત્તા વિણ સ્યો રૂપ રૂપ વિના કિમ સીધ અનંતતા રે ભાવું એ કલ સરૂપ, ચ૦ ૫. આતમતા પરણિત બે પરણમ્યા રે તે મુઝ ભેદાભેદ તદાકાર વિણ મારા રૂપનું રે ધ્યાવું વિધ પ્રતિષેધ, ચ૦ ૬. અંતિમ ભવ ગહિણે તુઝ ભાવનું ૨ ભાવઢું સુદ્ધ સરૂપ તઇયે આનંદઘન પદ પામત્યું રે આતમરૂપ અનૂપ, ચ૦ ૭.
ઇતિશ્રી મહાવીર જિન સ્તવન સંપૂર્ણમ્. ૨૪.
યોગીશ્રી આનંદઘનજીનાં સ્તવનોની કેટલીક પ્રતિમાં “ધ્રુવપદ રામી હો સ્વામી હમારા” એવું પાર્શ્વનાથ ભગવાનનું સ્તવન તેમજ “વીરજીને ચરણે લાગું ” એવું શ્રી મહાવીરસ્વામીનું સ્તવન મળે છે. સ્તવનને અંતે “આનંદઘન " એ નામનો ઉલ્લેખ મળે છે અને આ શ્રી આનંદઘન-રચિત સ્તવન છે એમ માનીને ઘણા સ્તવનસંગ્રહોમાં એ આપવામાં આવ્યાં છે. ઈ.સ. ૧૯૧૨માં પ્રગટ થયેલા શ્રી માણેકલાલ વહેલાભાઈ ઝવેરીના “અધ્યાત્મોપનિષદ્ અથવા શ્રીમદ્ આનંદઘનજી મહારાજ કુત ચોવીશી”માં તેમજ ઈ.સ. ૧૯૭૬ના સપ્ટેમ્બરમાં પ્રગટ થયેલા મુનિ નેમિચન્દ્રજીના “આનન્દઘન ચૌબીસી પર પદમગ્ન ભાયસહિત અધ્યાત્મ દર્શન માં આને આનંદઘનજીત તેવીસમા અને ચોવીસમાં સ્તવન ગણવામાં આવ્યાં છે. ઘણી પ્રતિઓમાં પણ શ્રી જ્ઞાનવિમલસૂરિનાં બે સ્તવનો પછી આ સ્તવનો આલેખાયેલાં છે; પરંતુ શ્રીમદ્ જ્ઞાનસારજીએ લખેલા બાલાવબોધમાં આ સ્તવનો શ્રી દેવચંદ્રજી મહારાજ - રચિત છે એવો સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. એમાં જ્ઞાનસારજી લખે છે –
જિન દેવચંદ સંવેગિયા આનંદઘનજી ચૌબીસી મહાવીરજી રી તવનામેં કહ્યું ‘આનંદઘન પ્રભુ જાગે.' શ્રી દેવચંદ્રજી રચિત આ બે સ્તવનો અમદાવાદના શ્રી ચારિત્રવિજય જ્ઞાનમંદિર(પ્રાચ્ય વિદ્યામંદિર)માંથી મળેલી હસ્તપ્રતમાંથી અહીં લીધા છે. પ્રતિનો ક્રમાંક ૯૨૯ છે અને એની લે, સંવત ૧૮૩૧ છે -
- પાર્શ્વ જિન રતવનું
(રાગ : સારંગ) (દેશી રસીયા રાચો હી દાનતë રસેં-એ દેશી) ધ્રુવ પદ રામી હો સ્વામી માહરા નિઃકામી ગુણરાય, સુગ્યાની
નિજ ગુણ કામી હો પામી તું ઘણી ધ્રુવ આરામી હો થાય, સુ0 ધૂ. ૧. સર્વ વ્યાપી કહેં સર્વ જાણગપણે પરપરણમન સ્વરૂપ; સુ૦
પર રૂપેં કરી તત્ત્વપણું નહીં સ્વ સત્તા ચિટૂપ. સુવ ધ્રુ. ૨. ગ્યેય અનેકૅ હો ગ્યાન અનેકતા જલ ભાજન રવિ જેમ, સુઇ
દ્રવ્ય એકપણું ગુણ એકતા, નિજ પદ રમતાં હો પ્રેમ, સુવ ધ્રુ. ૩. પરક્ષેત્રે ગત ગ્યેયનેં જાણવૅ પરત્રી થયું ગ્યાંન, સુત્ર અસ્તિ પણે નિજ ક્ષેત્રે તુર્ક્સ કહ્યો નિર્મલતા ગુણ માન. સુવ ધ્રુ. ૪.
છેલ્લાં બે સ્તવનો
મહાયોગી આનંદથન
Page #56
--------------------------------------------------------------------------
________________
- “જૈન યુગ” સામયિકના વિ. સં. ૧૯૮૨ ભાદ્રપદ આશ્વિનના અંકમાં પૃ. ૬૬ પર “આનંદઘનજી કૃત પાર્શ્વ અને વીર સ્તવનો” પ્રગટ કરવામાં આવ્યાં હતાં. એ સ્તવનોની આગળ તંત્રીશ્રીએ આ પ્રમાણે નોંધ મુકી હતી :
શ્રીમદ્ આનંદઘનજીનાં ખુદ પોતાનાં રચેલાં પાર્શ્વનાથ અને મહાવીર પ્રભુ પરનાં સ્તવનો નહોતાં મળતાં પહેલા બાવીશ તીર્થકરો પરનાં તેમનાં સ્તવનો પર યશોવિજયજીએ, જ્ઞાનવિમલસૂરિએ અને જ્ઞાનસારજીએ બાળાવબોધ રચ્ય જણાય છે, પણ નીચેનાં ૨૩મા અને ૨૪મા જિન પરનાં સ્તવનો આખરે સાંપડ્યાં લાગે છે. આ સુરતના એક ભંડારમાંથી મળી આવેલાં, તે શ્રીયુત દામજી કેશવજીની કૃપાથી તેમની પાસેથી ઉતારી અત્રે મૂક્યાં છે.”
(૨૩)
ચેય વિનાશેં હો ગ્યાન વિનશ્વર કાલ પ્રમાણે રે થાય. સુ0
સ્વ કાલૅ કરી સ્વ સત્તા સદા તે પર રીત ન જાય. સુત્વ ધ્રુ. ૫. પર ભાર્વે કરી પરતા પામતી સ્વ સત્તા થિર ઠાંણ. સુ0
આત્મ ચતુષ્કમયી પરમાં નહીં તો કિમ સહુનો રે જાણ. સુવ ધ્રુ. . અગુરુ લઘુ નિજ ગુણને દેખતાં દ્રવ્ય સકલ દેખંત. સુ0
સાધારણ ગુણની સાધર્ખતા દર્પણ જલનં દૃષ્ટાંત. સુ૦ ધૂ. ૭. શ્રી પારસ જિન પારસ સમાં પિણ ઇહાં પારસ નાંહિ. સુત્ર પૂરણ રસીઓ હો નિજ ગુણ ફરસનો આનંદઘન મુજ માંહિ. સુવ ધ્રુ. ૮.
ઇતિશ્રી પાર્શ્વ જિન સ્તવન. ૨૩
(૨૪) (શ્રી વીર જિન સ્તવન)
(રાગ : ધન્યાશી) વીર જીને ચરણે લાગુ વીરપણું તે માંગુ રો મિથ્યા મોહ તિમિર ભય ભાગું જીત નગારું વાગું રે. વી. ૧. છઉમ – વીરજ વેશ્યા સંગે અભિસંધિ જ મતિ અંગે રે સુખમ વૂલ ક્યિારૅ રંગૅ યોગી થયો ઉમંગે રે. વીવે ૨. અસંખ્ય પ્રદેશું વીર્ય અસંખ્યું, યોગ અસંખિત કંપ્યું રે પુદ્ગલ ગણ તિણ ભેંસ વિશેષં યથા શક્તિ મતિ લેખું રે. વી૦ ૩. ઉત્કૃષ્ટ વીર જ ને વેસે યોગ ક્રિયા નવિ પેખે રે યોગ તણી ધવતાને લેમેં આતમ સગતિ ન ખેચેં રે. વી૦ ૪. કામ વીર્ય વર્સે જિમ ભોગી તિમ આતમ રે થયો ભોગી રે સૂરપણે આતમ ઉપયોગી થાઇ તેહ અયોગી રે. વીવ પ. વીર પણું તે આતમઠાણું જાગ્યો તુમચી વાણે રે. ધ્યાન વિનાણે સકતિ પ્રમાણે નિજ ધુવ પદ પહિચાણે રે. વી કે. આલંબન સાધન જે ત્યાગૅ પર પરિણતને ભાંગે રે અક્ષય દર્શન જ્ઞાન વેરાગે આનંદઘન પ્રભુ જાગે રે. વી) ૭.
ઇતિશ્રી આનંદઘન કૃતા ચતુર્વિશતિકા સમાપ્તા. ૨૪.
શ્રી પાર્શ્વનાથ ભગવાનની સ્તવના પ્રણમું પદપંકજ પાર્શ્વના
જગવાસના અગમ અનુપ રે, મોહ્યો મન મધુકર જેહથી,
પામે નિજ શુદ્ધ સ્વરૂપ રે. પ્રણમું ૧. પંક કલંક શંકા નહીં
નહિ ખેદાદિક દુ:ખ દોષ રે, ત્રિવિધ અવંચક જોગથી
લહે અધ્યાતમ સુખ પોષ રે. પ્રણમું૦ ૨. દુરંદશા દૂરે ટળે
ભજે મુદિતા મૈત્રી ભાવ રે, વરતે નિત ચિત્ત મધ્યસ્થતા
કરુણામય શુદ્ધ સ્વભાવ રે, પ્રણમું૦ ૩. નિજ સ્વભાવ સ્થિર કર ધરે
ન કરે પુ લની ખેંચ રે, સખી હુઈ વરતે સદા
ન કદા પરભાવ પ્રપંચ રે. પ્રણમું૦ ૪.
છેલ્લાં બે સ્તવનો
મહાયોગી આનંદઘન
112
113
Page #57
--------------------------------------------------------------------------
________________
સહજ દશા નિશ્ચય જગે
ઉત્તમ અનુપ રસ રંગે રે,
રાચે નહીં પરભાવસું
નિજ ભાવ રંગ અભંગ રે. પ્રણમું૦ ૫.
નિજગુણ સબ નિજમેં લખે
ન ચાખે પરગુણની રેખ રે,
ખીર નીર વિવરો કરે
એ અનુભવ હંસરું પેખ રે. પ્રણમું૦ ૬. નિવિકલ્પ ધ્યેય અનુભવે
અનુભવ અનુભવની પ્રીત રે,
ઓર ન કબહુ લખી શકે
આનંદઘન પ્રીત પ્રતીત ૨. પ્રણમું૦ ૭. (૨૪) શ્રીમદ્ વીર ભગવાનની સ્તવના
વીર જિનેશ્વર પરમેશ્વર જયો
જગતજીવન જિન ભૂપ,
અનુભવ મિત્તે રે ચિત્તે હિત કરી
દાખવ્યું તાસ સ્વરૂપ. વીર૦ ૧.
જેહ અગોચર માનસ વચનને
તેહ અતીન્દ્રિય રૂપ અનુભવ મિત્તેરે વ્યક્તિ શક્તિ શું, નય નિક્ષેપે રે જેહ ન જાણિયે
ભાખ્યું તાસ સ્વરૂપ. વી૨૦ ૨.
નવિ જિહાં પ્રસરે પ્રમાણ
શુદ્ધ સ્વરૂપે રે તે બ્રહ્મ દાખવે
કેવળ અનુભવ ભાણ. વી૨૦ ૩. મહાયોગી આનંદઘન
114
અલખ અગોચર અનુપમ અર્થનો
કોણ કહી જાણે રે ભેદ,
સહજ વિશુદ્ધયેરે અનુભવ વયણ જે
શાસ્ત્ર તે સયલા હૈ ખેદ. વી૨૦ ૪.
દિશિ દેખાડી રે શાસ્ત્ર સવિ રહે,
ન લહે અગોચર બાદ,
કારજ સાધક બાધક રહિત જે
અનુભવ મિત વિખ્યાત. વી૨૦ ૫.
અહો ચતુરાઈ રે અનુભવ મિત્તની,
અહો તસ પ્રીત પ્રતીત,
અંતરજામી સ્વામી સમીપ તે
રાખી મિત્રસું રીત. વીર૦ ૬.
અનુભવ સંગે રે રંગે પ્રભુ મલ્યા
સફલ ફલ્યા સવિ કાજ,
નિજપદ સંપદ જે તે અનુભવે,
આનંદઘન મહારાજ. વીર૦ ૭.
આ બંને સ્તવનો પંડિત મુનિશ્રી ગબ્બુલાલજીએ લખેલા અને પં. મંગલજી ઉદ્ધવજી શાસ્ત્રીએ ગુજરાતીમાં અનુવાદિત કરેલા પુસ્તક “આનંદઘન ચોવીશી યાને અધ્યાત્મ પરમામૃત''માં અંતે આપવામાં આવ્યાં છે. પણ આ સ્તવનો કોની રચના છે તે સ્પષ્ટ થતું નથી. શ્રી અગરચંદજી નાહટાનું આ વિશે અનુમાન છે કે આ અંગે કોઈ નિશ્ચિત પ્રમાણ મળતું નથી. શ્રી યશોવિજયનો આનંદઘન પરનો બાલાવબોધ ક્યાંય ઉપલબ્ધ નથી. એ મળશે ત્યારે આ બે સ્તવનો કોનાં લખેલાં છે તેનું પ્રમાણ કદાચ મળી રહે.
આ બે સ્તવનો આનંદઘનજીનાં છે એવો મત શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ ધરાવે છે. તેઓ છેલ્લાં બે સ્તવનો અપ્રાપ્ય હોવા અંગે લખે છે – “૨૩મા અને ૨૪મા જિનનાં સ્તવનો કેમ સાંપડતાં નથી ? શું તે મહાપુરુષનો તે રચે તે પહેલાં દેહ પડી ગયો હશે ? (૨) તેમનાં રચેલાં લુપ્ત થયાં હશે ? (૩) તે લોક પાસે મૂકવા યોગ્ય નહિ ગણી જાણીજોઈને મુકાયાં નહિ હોય ? – ત્રીજો વિકલ્પ વધુ સંભવિત હોય એમ કોઈ તર્ક કરે છે, કારણ કે તે જૈનયુગ” માસિકના સં. ૧૯૮૨ના
છેલ્લાં બે સ્તવનો 115
Page #58
--------------------------------------------------------------------------
________________
ભાદ્રપદ-આશ્વિનના અંકમાં પૃ. ૬૯માં મેં પ્રસિદ્ધ કરેલાં તેમનાં જ રચેલાં હોય તો તેમાં ૨૩મા પાર્શ્વજિન સ્તવનમાં નિશ્ચય માર્ગ છે અને ૨૪મા વીર જિન સ્તવનમાં *અલખ અગોચર અનુપમ અર્થનો, કોણ કરી જાણે રે ભેદ; સહજ વિશુધ્ધ રે અનુભવ-વયણ જે, શસ્ત્ર તે સયલા રે ખેદ : દિશિ દેખાડી રે શાસ્ત્ર સવિ રહે, ન લહે અગોચર વાત; કારજ સાધક બાધક રહિત જે અનુભવ મિત્ત વિખ્યાત” એમ જણાવી શાસ્ત્ર કરતાં અનુભવની વિશેષતા બતાવી છે; સઘળાં શાસ્ત્રને ‘ખેદ' શબ્દ વાપરી તેમને ઉતારી પાડવા જેવું વચન લોકો માની લે અને તેથી અર્થવિપર્યાસ કરે - એ કારણે તે ગૌણ રખાયાં હોય.'
- શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈની આ કલ્પના સ્વીકાર્ય જણાતી નથી. સઘળાં શાસ્ત્રો ખેદરૂપ છે એ વિગત ચોવીસમા સ્તવનમાં આવે છે, તો પછી તેવીસમું સ્તવન ગૌણ રાખવાનું કારણ શું ? બીજી હકીકત એ પણ છે કે આમાં ગૌણ રાખવા જેવી કોઈ વિગત જ નથી. “નંદીસૂત્ર” નામના આગમના એક અંગમાં કહ્યું છે કે સમ્યક્તવાળા માટે આ શાસ્ત્રો સત્ય છે અને મિથ્યાત્વ ભાવવાળા માટે અસત્ય છે. અહીં એટલું જ કહેવાયું છે કે શાસ્ત્રો એ માર્ગ બતાવનારાં છે , દિશાનું સૂચન કરનારાં છે. સાધકે તો શાત્રે ચીંધ્યા માર્ગે સાધનાના પથ પર આગળ પ્રયાણ કરવાનું હોય છે. આમ, આ સ્તવનની વિગત કોઈ વિતંડા ઊભી કરે તેવી નથી અને એથી એને ગૌણ રાખવામાં આવ્યાં હોય તે બાબત સ્વીકારી શકાય તેવી નથી. જુદા જુદા ભંડારોની કેટલીય હસ્તપ્રતો જોતાં આ સ્તવનો મળતાં નથી. શ્રી જ્ઞાનવિમલસૂરિ, શ્રી દેવચંદ્રજી અને શ્રી જ્ઞાનસારજીએ આનંદઘનજીનાં છેલ્લાં બે સ્તવનો ગૌણ રાખવામાં આવ્યાં હોવાથી હકીકતનો ક્યાંય જરા સરખો નિર્દેશ કર્યો નથી, આથી આ સ્તવનો પાછળથી કોઈએ એમના નામે જોડી કાઢયાં હોય તેમ લાગે છે.
સવનોનું ભાષાસ્વરૂપ
મધ્યકાલીન સમયની સંતપરંપરા દેશની ધાર્મિક અને સાંસ્કૃતિક આધારશિલા હતી. ઝનૂની વિદેશી આક્રમણ હેઠળ કચડાઈ જવાનો ભય ધરાવતી એ સંસ્કૃતિને જતનથી જાળવવાનો અને એમાં નવીન પ્રાણસંચાર કરવાનો સંતપરંપરાએ ભગીરથ પુરુષાર્થ કર્યો હતો. સંતોની વાણી એ સત્યની વાણી હતી; આત્મખોજની ગહન પ્રક્રિયા હતી. વિરહઘેલી ગોપીની શ્યામની શોધ હતી; તત્ત્વચિંતક માટે પરમપદપ્રાપ્તિની એ શબ્દબદ્ધ ઝંખના હતી. આ વાણી સ્વયંભૂ આત્મસાત્ થઈ જતી હતી. સાધુસંતની એ ખોજ , પછી એ અલક્ષ્ય અલખની હોય કે સલૂણા શ્યામની હોય, બ્રહ્મની હોય કે જિનેશ્વરની હોય, પણ એ લોકકંઠમાં કેટલાય પ્રતિધ્વનિ જગાડતી જગાડતી ગુંજતી હતી.
મધ્યકાલીન સમયમાં સંદેશાવ્યવહારનાં ઝડપી સાધનો ઉપલબ્ધ ન હતાં; તેમ છતાં સંતોની વાણી એક પ્રદેશમાં પ્રગટતી અને કેટલાય પ્રદેશો પર ફેલાઈ જતી હતી; એટલું જ નહિ પણ એ દરેક પ્રદેશના લોકહૃદયને એટલી બધી પ્રભાવિત કરતી કે દરેક વ્યક્તિ એમાં પોતાની જ ભાષા, ભાવના અને ઝંખના જોતી. “કહત કબીર સુનો ભાઈ સાધ” કે “મીરાં કે પ્રભુ ગિરધર નાગર ”નું પદ દરેક પ્રદેશને પોતીકું લાગતું. આનું કારણ એ હતું કે સાધુ-સંતો ઠેર ઠેર ઘૂમતા હતા, અનેક તીર્થસ્થળોની યાત્રા કરતા હતા અને સાથોસાથ પોતાનાં ભજનોથી આમજનતાની
મહાયોગી આનંદથન
16
Page #59
--------------------------------------------------------------------------
________________
ધાર્મિક ભાવનાને સતેજ રાખતા હતા. જૈન સાધુઓના વિહારને કારણે આ ધર્મભાવનાની સુવાસ જુદા જુદા પ્રદેશોમાં પ્રસરતી. તેઓ એક સ્થળે ચાતુર્માસ ગાળીને ધર્મભાવના અને ધર્મઅનુષ્ઠાન વિશેષ રૂપે પ્રવર્તાવતા હતા. આમ, ભારતના સાધુ સંતોની વાણીમાં વિવિધ પ્રદેશોની પ્રજાના સંપર્કને કારણે જુદી જુદી ભાષા કે બોલીનાં તત્ત્વોનો છંટકાવ સ્વાભાવિક રીતે જ થઈ જતો અને એ વાણીને વિવિધ પ્રદેશના લોકો આત્મસાત્ કરતા. પરિણામે સંતવાણી પર પ્રાદેશિક બોલીનો રંગ ચડ્યા વગર રહેતો નહિ. સતત વિહારી જૈન સાધુનો જુદા જુદા પ્રદેશના લોકો સાથે મેળાપ થતો. એમનાં વ્યાખ્યાનોને જે તે પ્રદેશની બોલીનો પાસ જાણ્યે અજાણ્યે લાગી જતો.
મીરાં ગુજરાતની, રાજસ્થાનની કે વ્રજ પ્રદેશની અથવા તો આનંદઘન ગુજરાતના કહેવાય કે રાજસ્થાનના ગણાય તેવો પ્રશ્ન આ વિશાળ સાંસ્કૃતિક સંદર્ભમાં વરવો લાગે છે. સંતો દેશ સમસ્તની સહિયારી સાંસ્કૃતિક સંપત્તિ છે. આપણે એને સ્થળ, પ્રદેશ કે ભાષાની સીમામાં બાંધવા ઇચ્છીએ છીએ. ઉત્તર હિંદના સંત કબીરના ભાવ માત્ર ગુજરાત કે મહારાષ્ટ્ર સુધી નહિ, પણ છેક બંગાળ, આસામ અને ઓરિસ્સા સુધી ફેલાયેલા મળે છે. બંગાળના ગોપીચંદનું સંગીત છેક સિંધ અને કર્ણાટકમાં ગુંજે છે. મહારાષ્ટ્રના પ્રસિદ્ધ સંત નામદેવની હિંદી કવિતા પણ મળે છે.
આ પરિપ્રેક્ષ્યમાં આનંદઘનનાં સ્તવનોના ભાષા સ્વરૂપનો વિચાર કરવો જોઈએ. આ સમયે મિશ્ર ભાષાની પરંપરા પ્રવર્તમાન હતી. આમાં મુખ્યત્વે એક ભાષા હોય અને એની સાથે અન્ય ભાષા કે બોલીની એમાં છાંટ મળતી હોય. મુખ્યત્વે ગુજરાતી ભાષા હોય અને તેમાં રાજસ્થાની અને વ્રજ ભાષાના શબ્દોનું મિશ્રણ આવતું હોય અથવા તો મુખ્યત્વે રાજસ્થાની કે વ્રજ ભાષા હોય અને એમાં ગુજરાતી ભાષાના શબ્દોનું મિશ્રણ થાય. આ ભાષાસ્વરૂપની ખૂબી એ હતી કે એમાં જે ભાષા પાયારૂપ હોય અને જે ભાષાનાં તત્ત્વોનો ઉપર ઉપરથી છંટકાવ થયો હોય એ બધા પ્રદેશમાં લગભગ એકસરખી પ્રચલિત હોય.
આ મિશ્ર ભાષા એ કોઈ પ્રદેશવિશેષની માતૃભાષા નહોતી; પરંતુ એક વ્યાપક પ્રદેશ પર વપરાતી ભાષા હતી. એ સમયનો શ્રોતાવર્ગ પણ આ ભાષાથી સારી રીતે પરિચિત હતો. અનેક સંતોએ પોતાનાં દર્શન-સંવેદનને પ્રગટ કરવા માટે આ મિશ્ર ભાષાનો આશ્રય લીધો હતો. મિશ્ર ભાષાની આ ભૂમિકાને નહીં સમજનારા કેટલાક ભાષાઓના આવા મિશ્રણને ખીચડી કહે છે. ડૉ. શ્યામ સુંદરદાસે કબીરની
મહાયોગી આનંદઘન
118
ભાષાને “પંચમેલ ખીચડી" કહી છે.' હકીકતમાં કબીરની ભાષા એ ખીચડી ભાષા નથી, પણ અનેક ભાષાઓના સંપર્કથી સ્વયમેવ બંધાયેલી મજબૂત કાઠાવાળી ભાષા છે. મીરાંનાં ભજનોમાં આ જ રીતે રાજસ્થાની, ગુજરાતી અને વ્રજ ભાષાનાં તત્ત્વો એકરૂપ થયેલાં જોવા મળે છે.
આ જ અરસામાં એક બીજી ભાષા-પરંપરા પણ ઊભી થયેલી નજરે પડે છે. કવિ એક ભાષામાં રચના કરતો હોય; પરંતુ એ જ રચનામાં થોડાંક પદ અન્ય ભાષામાં પણ રચ્યાં હોય. ભાલણનો “દશમસ્કંધ” ગુજરાતી ભાષામાં છે, પણ એ “દશમસ્કંધમાં જ અલગ તરી આવે તે રીતે વ્રજ ભાષાનાં પાંચ પદ આપ્યાં છે; “દશમસ્કંધની અમુક પ્રતિઓમાં વ્રજ ભાષામાં ભાલણના નામવાળાં વધુ બે પદ પણ મળે છે. કેશવદાસે રચેલા “દશમસ્કંધ”ના ચૌદમા અને સોળમા સર્ચમાં વ્રજ ભાષામાં રચના કરી છે. નયસુંદરના “નળ દમયંતી રાસ”માં આવતા રેખતાની ભાષા ઉર્દૂ જેવી છે . શામળની પદ્યવાર્તાઓ ગુજરાતી ભાષામાં છે, પણ તેમાં આવતા દુહા, સમસ્યાઓ વગેરે વ્રજ ભાષામાં છે. આમ એક કૃતિમાં બે ભાષા પ્રયોજાયેલી જોવા મળે છે, જોકે એ બંનેનો ઉપયોગ જુદી તારવી શકાય તે રીતે થયેલો હોય છે.
મધ્યકાલીન સમયમાં એક ત્રીજી પરંપરા વિશેષ પ્રચલિત છે. સર્જક પોતાની માતૃભાષા ઉપરાંત અન્ય ભાષાઓમાં પણ કૃતિઓ રચતો હોય છે. અખો, યશોવિજયજી, પ્રીતમ, નિરાંત, મુક્તાનંદ, નિષ્કુલાનંદ અને દયારામ જેવા ગુજરાતી કવિઓએ વ્રજ ભાષામાં સ્વતંત્ર રચનાઓ કરી છે. આ પરંપરા દલપતરામમાં પણ જોવા મળે છે. દલપતરામે વ્રજ ભાષામાં સ્વતંત્ર ગ્રંથો રચ્યા છે.
યોગી આનંદઘનનાં સ્તવનોમાં મિશ્ર ભાષાની પરંપરાનો પ્રથમ પ્રકાર જોવા મળે છે. આમાં પાયા રૂપે એક ભાષા પ્રયોજાયેલી છે. એની સાથોસાથ અન્ય ભાષાની છાંટ દેખાઈ આવે છે. મિશ્ર ભાષાનું આ વલણ જૈન સાધુઓમાં એમના વિહારને કારણે પણ આવ્યું હોય. આનંદઘનની વિહારભૂમિ ગુજરાત અને રાજસ્થાન છે અને તેથી એમની ભાષામાં આ બંને પ્રદેશની ભાષાઓનું મિશ્રણ છે. આ સમયના જૈન સાધુઓમાં ગુજરાતી અને રાજસ્થાની ભાષાના મિશ્ર સ્વરૂપની પરંપરા જોવા મળે છે, તો જૈનેતર સાધુ-સંતોમાં ગુજરાતી અને વ્રજ ભાષાના મિશ્ર સ્વરૂપની પરંપરા નજરે પડે છે.
આ મિશ્ર ભાષાસ્વરૂપને પારખતાં પહેલાં કેટલીક બાબતો વિચાર માગી લે છે. એ સમયે ભાષાઓના કોઈ વાડા નહોતા કે ન તો ભાષાને કોઈ ‘લેબલ’ હતું. આ સ્તવનોનું ભાષાસ્વરૂપ
119
Page #60
--------------------------------------------------------------------------
________________
સંત-પરંપરા ભાવ પર નજર ઠેરવતી હતી, ભાષા પર નહિ. એ સમયે જુદાં જુદાં રાજ્યો વચ્ચે કોઈ નિશ્ચિત સીમા નહોતી. એમાંય વળી આ સંતોને તો સીમા ક્યાંથી સ્પર્શે ? આથી એમની રચનાઓ એ કોઈ એક જ પ્રદેશની ભાષાની મહોર ધરાવતી રહેવાને બદલે એમાં બીજા પ્રદેશની બોલીના અંશો આવી મળે તે સ્વાભાવિક હતું.
વળી, આ સંતોએ પોતે તો પોતાની રચનાઓ લખી જ નથી. એમના અંતરમાંથી સરેલી એ અમૃતધારા લોકકંઠમાં ઝિલાઈ અને એને આધારે બીજાઓએ લિપિમાં એને સંઘરી રાખવા પ્રયત્ન કર્યો. કબીર કે આનંદઘને કઈ ભાષામાં પોતાની કૃતિઓની રચના કરી હશે તેનો તાગ મળવો શક્ય છે. આપણે તો માત્ર એનું પ્રાચીનમાં પ્રાચીન ભાષાસ્વરૂપ મેળવીને મૂળ સ્વરૂપની નજીક પહોંચવાની મથામણ જ કરી શકીએ. વળી, આ પ્રતિ ક્યાં લખાઈ છે તે બાબત પણ અગત્યની બને છે. લહિયો પોતાને પરિચિત એવી ભાષા અથવા તો પોતાની આસપાસના સમાજ માં એ કૃતિઓ જે રીતે બોલાતી-ગવાતી હોય તે રીતે તેને આલેખવા યત્ન કરે છે. આમ, જ્યાં જ્યાં આ રચનાઓનો પ્રચાર થતો જાય છે ત્યાં ત્યાં એ પ્રદેશની ભાષાનો રંગ મૂળ કૃતિ પર ચડતો જાય છે. આ પદો કે સ્તવનો લોકકંઠમાં જીવતાં હોવાથી એ જે જે પ્રદેશમાં ગવાયાં તેની અસર ઝીલતાં ગયાં. આ કારણે જ મીરાંનાં પદો રાજસ્થાની, વજ, ગુજરાતી અને પંજાબી એમ ચાર ભાષા-સ્વરૂપમાં સાંપડે છે. આ સમયે સ્પષ્ટ ભૌગોલિક સીમાડાઓનો અભાવ હતો. વળી, રાજકીય સીમાડાઓમાં પણ સંકોચ યા વિસ્તાર થતો રહેતો હતો. સાધુ-સંન્યાસીઓ, યાત્રાળુઓ, સભ્ય વગેરેને કારણે એક ભાષામાં અન્ય ભાષાઓનું મિશ્રણ થતું.
આનંદઘનનાં સ્તવનોના ભાષાસ્વરૂપને પામવા માટે કેટલાક વિદ્વાનોએ પ્રયત્ન કર્યો છે. આમાં શ્રી મનસુખલાલ મહેતાએ “જૈન કાવ્યદોહન માં અને શ્રી મોતીચંદ કાપડિયાએ “આનંદઘનનાં પદો”માં સ્તવનોની ભાષાના સ્વરૂપ અંગે વિગતે ચર્ચા કરી છે. શ્રી મનસુખલાલ મહેતાએ “ભાષાવિવેકશાસ્ત્ર (philology)ની દૃષ્ટિએ " આનંદઘનનાં સ્તવનોને મૂલવવાનો પ્રયત્ન કર્યો છે અને એમણે આનંદઘનજીનાં સ્તવનોની ભાષા સૌરાષ્ટ્રની ઝાલાવાડી બોલીને મળતી છે એમ સાબિત કરવા પ્રયાસ કર્યો છે. શ્રી મનસુખલાલ મહેતાએ સ્તવનોની શુદ્ધ વાચના પરથી નિર્ણય તારવવાને બદલે પોતાને જે ભાષા-સ્વરૂપમાં સ્તવનો મળ્યાં, તે પરથી નિર્ણય તારવ્યો છે. આથી એમની તારવણી સ્વીકાર્ય બને તેમ નથી. જેમકે - “મળસું કંતને ધાય”, (૧ : ૩), “મેળો” (૧ : ૩) તેમજ “ધાર તલવારની સોયલી દોવલી” જેવા શબ્દપ્રયોગોમાં
“શું”, “મેલો” અને “સોયલી”, “દોવલી” સૌરાષ્ટ્રમાં વિશેષ વપરાશમાં છે એમ તેઓ કહે છે; પરંતુ આ શબ્દોમાં પ્રથમ શબ્દનો શુદ્ધ પાઠ “મિલસું” છે, જે જૂની ગુજરાતીમાં પ્રચલિત છે. “મેળો એને બદલે શુદ્ધ પાઠ “મેલો” છે, જ્યારે “સોયલી” અને “દોવલી ”ને બદલે શુદ્ધ પાઠ “સોહિલી”, “દોહિલી” છે. જ્યારે ક્યાંય “દોવલી” શબ્દ તો મળતો નથી. સૌરાષ્ટ્રમાં પણ “સોહ્યલું-દોહ્યલું ''માંથી “સોયલું-દોયલું” રૂપ થયેલું મળે છે. “દોવલું” જેવું રૂપ તો ક્યાંય મળતું નથી. શ્રી મનસુખલાલ મહેતા કહે છે કે “કાંણ માંડવી” એ શબ્દ સૌરાષ્ટ્રમાં વધારે બોલાય છે. તેઓના માનવા પ્રમાણે “કાંણ” શબ્દનો અર્થ “કથા” એવો થાય છે અને લાંબી લાંબી વાત કર્યા કરવી તેને “કાંણ માંડી બેસવું” એમ સૌરાષ્ટ્રમાં કહેવાય છે.
આ અંગે વિચારીએ તો જણાશે કે લાંબી લાંબી વાત કરવા સૌરાષ્ટ્રમાં જો કાંણ” શબ્દ વપરાતો હોય તો એ અર્થમાં શ્રી આનંદઘનજીએ શ્રી મલ્લિનાથ જિનસ્તવનમાં આ શબ્દ વાપર્યો નથી. વળી, રૂઢ અર્થમાં કોઈના અવસાન પછી પોક મૂકવામાં આવે ત્યારે “કાંણ માંડવી” એમ કહેવાય છે. એ અર્થમાં પણ આ શબ્દ આ સ્તવનમાં પ્રયોજાયેલો નથી, આ શબ્દનો શુદ્ધ પાઠ “કાંણિ ” છે અને અહીં એ શબ્દ “ખટકો” કે “વસવસોના અર્થમાં પ્રયોજાયો છે.
બાપડા” અને “દેદાર” શબ્દ ગુજરાત કરતાં સૌરાષ્ટ્રમાં વિશેષ બોલાય છે એમ શ્રી મનસુખલાલ મહેતા દર્શાવે છે. હકીકતમાં આ શબ્દો બધે જ પ્રચલિત છે. અરબી શબ્દ “દીદાર ”નું વિકલ્પરૂપ “દેદાર ” બન્યું છે. એ કોઈ પ્રાંતીય રૂપ નથી. આમ, આનંદઘનની ભાષાને ઝાલાવાડી બોલી ગણવી અને એ રીતે આનંદઘનનો જન્મ ઝાલાવાડમાં થયો હતો એવો શ્રી મનસુખલાલ મહેતાનો અભિપ્રાય સ્વીકારી શકાય તેવો નથી. એમનું આ તારણ અંગત છાપવાળું અને નક્કર પ્રમાણોના અભાવવાળું, છે, આમ છતાં આનંદઘનનાં સ્તવનોને ભાષાની દૃષ્ટિએ પારખવાના સૌ પ્રથમ પ્રયાસ તેમનું આ કાર્ય નોંધપાત્ર ગણાય.
આ પછી આનંદઘનનાં સ્તવનોના ભાષાસ્વરૂપને દર્શાવવાનો પ્રયત્ન શ્રી મોતીચંદ કાપડિયાએ કર્યો છે. એમણે આનંદઘનનાં પદ અને સ્તવનોને લક્ષમાં રાખીને આની ચર્ચા કરી છે. તેમાં સ્તવનોના શબ્દપ્રયોગો, ચરણો, કહેવતો તેમજ રાજસ્થાનીને અનુરૂપ લિંગવ્યત્યય બતાવીને આ સ્તવનોની ભાષા “મિશ્ર મારવાડીહિંદી” છે એમ સિદ્ધ કરવા પ્રયાસ કર્યો છે. એમનાં કેટલાંક વિધાનો ચર્ચાસ્પદ છે. ખરાં. જેમકે – “પંથ નિહાળશું”, “સગાઈ”, “કીધી”, “અલખ”, તેમજ “સાધે”
મહાયોગી આનંદઘન
120
સ્તવનોનું ભાષાસ્વરૂપ
121
Page #61
--------------------------------------------------------------------------
________________
શબ્દમાં એમણે મારવાડી ભાષાની અસર જોઈ છે. આ શબ્દોને ચકાસીએ તો ખ્યાલ આવે છે કે “નિહાળશું ” માટે હિંદીમાં “નિહાનના" જેવો શબ્દ નથી, જ્યારે આપણે ત્યાં “નિહાળવું ” એ શબ્દ પ્રયોજાતો હતો. “સગાઈ '' શબ્દ મારવાડી ભાષામાં જ નહીં, પણ જૂની ગુજરાતીમાં પણ મળે છે. એ જ રીતે “સગાઈ કીધી "માં “કીધી ” શબ્દનો પ્રયોગ “કહેવા” અને “કર્યું ” એ બંને માટે આજે સૌરાષ્ટ્રમાં થાય છે. “દ્ધિ” રૂપ એ ગુજરાતી ભાષામાં ઘણું પ્રાચીન રૂપ છે. “અલખ” એ માત્ર મારવાડી પ્રયોગ નથી; પરંતુ એ સમયે ગુજરાત-રાજસ્થાનના પ્રદેશમાં વ્યાપક એવો પ્રયોગ છે. “સકલ નયવાદ વ્યાપી રહ્યો”, “શિવસાધન સંધિ રે ” જેવી શ્રી શાંતિનાથ સ્તવનની પંક્તિઓમાં મારવાડી પ્રયોગ અને મારવાડ કરતાં પણ ઉત્તર હિંદના સંસ્કારોનું ગુજરાતી સાથે મિશ્રણ શ્રી મોતીચંદ કાપડિયા જુએ છે તે પ્રતીતિકર લાગતું નથી. એવી જ રીતે “ઇસ્યો આગમે બોધ રે” અને “પુરુષ કિશ્ય મુજ નામ” એ પંક્તિઓમાં “ઇસ્યો ” અને કિડ્યું "'માં શ્રી મોતીચંદ કાપડિયા મારવાડી ભાષાની અસર જુએ છે; પરંતુ આ બંને શબ્દો ક્રમશઃ સં. રંગ અને સે, દશ પરથી આવ્યા છે અને તે જૂની ગુજરાતીમાં પ્રચલિત છે, આમ છતાં શ્રી મોતીચંદ કાપડિયાનો ભાષાસ્વરૂપ તારવવાનો આ પ્રયત્ન શ્રી મનસુખલાલ મહેતાથી એક સોપાન આગળ લઈ જાય છે એમ કહી શકાય.''
આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી ચોવીસીની ભાષા મુખ્યત્વે ગુજરાતી માને છે અને અલ્પ શબ્દો બીજી ભાષાના આવી ગયા છે એમ કહે છે. શ્રી પ્રભુદાસ પારેખ પણ “આનંદઘન ચોવીસી એને “ગુજરાતી ભાષાનું ભાષાષ્ટિએ પણ એક અણમોલ રત્ન” કહે છે. શ્રી ક્ષિતિમોહન સેન આનંદઘનની ભાષાને ૨જપૂતાનાની ભાષા માને છે, જ્યારે શ્રી વાસુદેવસિંહ માને છે કે કબીર, આનંદઘન તેમજ અન્ય સંતો દ્વારા પ્રયોજાયેલી ભાષા તે સમયની જનભાષા હતી જેનો ઉપયોગ કેવળ ઉત્તર ભારતનાં વિભિન્ન ક્ષેત્રોમાં જ નહિ; પરંતુ દક્ષિણના સાધકો પણ કરતા હતા.* ડૉ. વાસુદેવસિંહનો આ મત વિચારણીય છે. સંતોએ એક જ પ્રદેશની જનભાષામાં પોતાની રચનાઓ કરી નહોતી; પરંતુ આગળ જોયું તેમ જનભાષાથી જુદી એવી સંતોની એક આગવી કાવ્યભાષા હતી, જેમાં એકથી વધુ ભાષાઓનાં તત્ત્વોનું મિશ્રણ હતું. “આનંથન ગ્રંથાવત્નીમાં સ્વ. ઉમરાવચંદ જરગડ અને શ્રી મહેતાબ ચંદ ખારેડ આનંદથનનાં સ્તવનોની ભાષાને “પશ્ચિમી રાજસ્થાની ગુજરાતી હિંદી" કહે છે.
આનંદઘનનાં સ્તવનોના ભાષાસ્વરૂપને સ્વતંત્ર દૃષ્ટિએ મૂલવીએ. આનંદઘનનો સમય આશરે વિ.સં. ૧૯૬૦ થી વિ.સં. ૧૭૩૦ લગભગનો છે. આથી આનંદઘન એ અખા (વિ.સં. ૧૯૪૮ થી વિ.સં. ૧૭૨૫)ના સમકાલીન કહેવાય અને પ્રેમાનંદના પૂર્વસમકાલીન ગણાય,
મધ્યકાળના ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસ પર નજર કરીએ તો ખ્યાલ આવે છે કે શ્રી હેમચંદ્રાચાર્ય પછી ચૌલુક્યકાળમાં સ્થાનિક ભાષાઓનો વિકાસ થયો. ઈ.સ. ૪૧૧માં અમદાવાદની સ્થાપના થઈ અને પંદરમી સદીના આરંભે ગુજરાત અને રાજસ્થાનનો રાજ કીય સંબંધ જુદો થયો.
- પંદરમી સદી પહેલાં ગુજરાત અને રાજસ્થાન વચ્ચે સાંસ્કૃતિક આદાનપ્રદાન ગાઢ હતું અને એને પરિણામે આ બંને પ્રદેશો પર સમાન ભાષાસ્વરૂપ પ્રચલિત હતું. આ ભાષાસ્વરૂપને ડૉ. તેસિટોરી “જૂની પશ્ચિમી રાજસ્થાની”; શ્રી ઉમાશંકર જોશી “મારુ-ગુર્જર”, શ્રી ભોગીલાલ સાંડેસરા “જૂની ગુજરાતી છે અને શ્રી હરિવલ્લભ ભાયાણી “પ્રાચીન ગુર્જર એવું નામ આપે છે. આ સમયે ગુજરાત અને રાજસ્થાન વચ્ચે ભાષાકીય, સાહિત્યિક અને સાંસ્કૃતિક એકતા પ્રવર્તતી હતી. સમાન સાંસ્કૃતિક વિશિષ્ટતાઓને કારણે ગુજરાત અને રાજસ્થાનનું આદાન-પ્રદાન ગાઢ હતુંપરંતુ જ્યારે સામાજિક અને સાંસ્કૃતિક સંદર્ભમાં પરિવર્તન આવે છે, ત્યારે પ્રદેશોને સાંધનારી કડીઓ વિખૂટી પડે છે. ઐતિહાસિક, ભૌગોલિક અને આર્થિક પરિબળોને કારણે આવું પરિવર્તન આવતું હોય છે અને આ પરિવર્તનની સાથોસાથ એ પ્રદેશોના ભાષાસ્વરૂપમાં પણ પરિવર્તન આવે છે. પ્રદેશો વચ્ચે સંપર્કની માત્રા ઓછી થતી જાય અને ઉત્તરોત્તર એ પ્રદેશની ભાષાનું આગવું વ્યક્તિત્વ સિદ્ધ થતું જાય. ગુજરાત અને રાજસ્થાનની સાંસ્કૃતિક એકતા અળગી થતાં એ બંને પ્રદેશોમાં ભાષાઓ વિશિષ્ટ વ્યક્તિત્વ ધારણ કરતી જાય છે . એ પછી ભાષાનાં વર્ણો, રૂપ, વાક્યરચના, શબ્દભંડોળ, અર્થસંકેતો અને બંધારણ એ બધાંમાં પરિવર્તન આવતું જાય છે. પંદરમી સદીમાં ગુજરાત અને રાજસ્થાન સ્વતંત્ર થતાં પરિવર્તન આવે છે. ગુજરાત-મારવાડી-માળવી એ ત્રણે ભાષાઓ ત્રણ જુદી જુદી શાખાઓમાં વિભક્ત થાય છે અને મારવાડી, માળવી અને ગુજરાતી ભાષાનું સ્વતંત્ર સ્વરૂપ જોવા મળે છે.
ગુજરાતી ભાષાનું આ સ્વતંત્ર સ્વરૂપ છેક દયારામ સુધી વિસ્તરેલું છે. પંદરમી સદીથી ઈ.સ. ૧૮૫૦ સુધી આ સ્વરૂપ પ્રચલિત હતું. જો કે એમાં ભાષાપરિવર્તનની પ્રક્યિા તો સતત ચાલતી જ હતી. આથી જ “કાન્હડદે પ્રબંધ ”
મહાયોગી આનંદથન
સ્તવનોનું ભાષાસ્વરૂપ
122
Page #62
--------------------------------------------------------------------------
________________
સાત
કરતાં પ્રેમાનંદના “નળાખ્યાન”ની ભાષા વધુ સરળ લાગે છે. આનું કારણ એ કે પ્રેમાનંદ એ પદ્મનાભ કરતાં અર્વાચીન ગુજરાતી ભાષાભૂમિકાની વધુ નજીક છે.
આનંદઘનજીનાં સ્તવનોના ભાષાસ્વરૂપને જોતાં કેટલીક બાબતો લક્ષમાં લેવી જોઈએ. એક તો લિપિ પ્રતિબિંબનમાં બોલાતી ભાષાનો એક વિશિષ્ટ આકાર જ પ્રાપ્ત થાય છે. લહિયાને જે પ્રત મળી હોય એના પરથી જ કૃતિ લખાતી હોય છે. આમ એના લેખકની રૂઢિ યથાતથ જળવાતી હોય છે. આને કારણે જ એક જ શબ્દનાં ભિન્ન ભિન્ન રૂપો આ હસ્તપ્રતમાંથી મળે છે. આ સમયે જે રીતે ઉચ્ચારણ થતું હોય તેને બદલે ક્યારેક જુદું રૂપ અને ક્યારેક જૂનું રૂપ પણ લહિયો વાપરતો હોય છે. પદ્યમાં પ્રાસ કે અનુપ્રાસ મેળવવા માટે પોતાના સમયના ઉચ્ચારણમાં હોય તેનાથી જુદું કે જૂનું રૂપ વાપરવા પણ પ્રેરાય છે. વળી પઘ વધુ conservative હોય છે, આથી એમાં અગાઉની ભાષાભૂમિકાનાં રૂપો પણ જળવાયેલાં રહે છે. પરિણામે એક જ કૃતિમાં ‘કરઇ’ અને ‘કરે ' જેવાં બંને રૂપો મળે.
મધ્યકાલીન ગુજરાતીમાં પ્રાચીન ગુર્જર કે જૂની ગુજરાતી પછીની બીજી ભૂમિકાનો પ્રારંભ પંદરમી સદીથી થયો. આ સ્તવનોની ભાષાનું સ્વરૂપ મધ્યકાલીન ગુજરાતીની ઉત્તરવર્તી ભૂમિકાનું જણાય છે. સ્તવનોની ભાષાનું કાઠું રાજસ્થાની ભાષાનું છે અને કર્તાની માતૃભાષા રાજસ્થાની હોય એવું લિંગવ્યત્યય અને અન્ય પ્રમાણોથી તારવી શકાય છે; પરંતુ ગુજરાતના પ્રદેશોમાં લાંબો સમય વિહાર કર્યો હોવાથી સ્તનોમાં ગુજરાતી ભાષાનો સ્પર્શ મોટા પ્રમાણમાં અનુભવવા મળે છે.
અાનંદઘનનો પદવૈભવ
મધ્યકાલીન સાહિત્યમાં યોગી આનંદઘનનાં પદો એની ભાવસૃષ્ટિ, આલેખનરીતિ અને હૃદયસ્પર્શિતાને કારણે આગવું સ્થાન ધરાવે છે. એમનાં પદોમાં આત્મસ્વરૂપના પ્રત્યક્ષ અનુભવની અવિચલ આનંદમય ઘડીનો અનુભવ પ્રગટ થયો છે. આ પદોમાં લાલિત્ય, વિધ્યપ્રભુત્વ અને વિશિષ્ટ શબ્દપસંદગીને કારણે ભાવકને અધ્યાત્મની ઘૂંટાયેલી અનુભૂતિ પ્રાપ્ત થાય છે .
આનંદઘનનાં ઘણાં પદોમાં આધ્યાત્મિકતાનો ગહન અનુભવ એક રૂપક દ્વારા પ્રગટ થયો છે. સુમતિ અર્થાત્ શુદ્ધ ચેતના પોતાના પ્રિય આતમરામને કુમતિ અર્થાત્ અશુદ્ધ ચેતનાને એનું ઘર છોડીને પોતાના સ્વ-ઘરે આવવા વિનંતી કરે છે . આ સુમતિની વિરહસભર વિપ્રલંભ શૃંગારમાં અભિવ્યક્ત થતી વેદનામાં કવિ આત્મતત્ત્વ પામવાની ઉત્કટ તાલાવેલી પ્રગટ કરે છે. સુમતિ પોતાના પ્રિયતમને સ્વ-સ્વભાવ સાથે જોડવા ઇચ્છે છે, ત્યારે કુમતિ આ પરિસ્થિતિમાં જાતજાતનાં વિઘ્નો સર્જીને એના પ્રિયતમઆત્મા)ને શુદ્ર, સ્થળ, સાંસારિક ભાવોમાં નિમગ્ન રાખે છે. સુમતિ આત્માને જાગ્રત કરવાનો પ્રયત્ન કરે છે, પણ આત્માનું શુદ્ધ ચૈતન્ય સાથેનું અનુસંધાન માત્ર શાસ્ત્રજ્ઞાનથી જ સધાતું નથી. શાસ્ત્રજ્ઞાનના દીપકનો પ્રકાશ માર્ગદર્શક બને ખરો, પરંતુ આત્મજ્ઞાન તો શુદ્ધ આત્મતત્ત્વના સાક્ષાત્ અનુભવમાંથી જ સાંપડે છે. દેહ અને આત્માની ભિન્નતાનો અનુભવ થયા બાદ એ આત્માનુભવે વધુ ને વધુ
મહાયોગી આનંદથન
124
Page #63
--------------------------------------------------------------------------
________________
ઘંટાય, તેમ સ્વ-સ્વભાવની પ્રાપ્તિ કરી શકે છે.
અધ્યાત્મયોગી આનંદઘન અશુદ્ધ ચેતનાની માયાસૃષ્ટિ સમાન કામનાની ચંચળતા, દેહની ક્ષણભંગુરતા અને સાંસારિક સ્નેહની સ્વાર્થમયતા દર્શાવે છે. એ મોહમલિનતાનો નાશ કરીને ચૈતન્યશક્તિ પ્રગટ કરવાના પુરુષાર્થની વાત કરે છે . સુમતિ પોતાના પ્રિયતમને મળવા માટે વિરહની વેદના અનુભવે છે. કુમતિની માયામાં લપેટાયેલા આત્માને એમાંથી મુક્ત થયા બાદ આત્મસ્વરૂપના પ્રત્યક્ષ અનુભવની અવિચળ કલા પ્રાપ્ત થાય છે. મહાયોગી આનંદઘન આ આંતરિક આધ્યાત્મિક પ્રક્રિયાનું વર્ણન કરીને અંતે એનાથી સાંપડતા અનુપમ આનંદનું ગાન કરે છે.
આનંદઘનનાં સ્તવનોમાં આધ્યાત્મિક આરોહણનો ક્રમિક આલેખ મળે છે, તો એમનાં પદોમાં આધ્યાત્મિક ઊર્ધ્વતાની ભિન્ન ભિન્ન ભાવસ્થિતિઓનું આલેખન પ્રાપ્ત થાય છે. આનંદઘન પાસેથી આધ્યાત્મિક, યોગલક્ષી અને વૈરાગ્યનાં પદો પ્રાપ્ત થાય છે, પરંતુ એના આલેખનમાં એમની આલંકારિક રૂપકશૈલી અને જુદાં જુદાં દૃષ્ટાંતો દ્વારા કથનની સચોટતા સાધવાની કળા પ્રગટ થાય છે. કુમતિના સંગમાં બેહોશ બનીને ડૂબેલો આત્મા કઈ રીતે ધીરે ધીરે ઊર્ધ્વરોહણ સાધી શકે તેનો મનભર આલેખ આ પદોમાં છે. વિષયમાં આસક્ત જીવને વિષય ત્યજીને જાગવાનું ઉલ્બોધન કરતા તેઓ કહે છે –
“ઊંઝા પૌ3 fટ નાણે નાથ; ઍld wid ણ્ ખામ .31 ટૅ નો ઘમ ઘatરે
પદના પ્રારંભે વિષય-કક્ષાયની ગાઢ નિદ્રામાં રહેલી વ્યક્તિને ‘ક્યા સોવે ઊઠ જાગ બાઉરે' કહીને જાણે જગાડવા માગતા હોય તેવો ભાવ પ્રગટ થાય છે. કવિ નરસિહ મહેતાની ‘જાગને જાદવા થી આરંભાતી પંક્તિનું સ્મરણ થાય છે . સતત ક્ષીણ થતા આયુષ્યને માટે કવિ કહે છે કે, જેમ ખોબામાં રહેલું જળ આંગળીઓ વચ્ચેનાં છિદ્રોમાંથી નીકળીને સતત સરી જતું હોય છે, તેમ પ્રતિક્ષણ તારું આયુષ્ય ઘટતું જાય છે, તેથી આયુષ્યની પ્રત્યેક ક્ષણ તારે માટે અમૂલ્ય છે. પળનો પણ પ્રમાદ પોષાય તેમ નથી.
કવિ સુંદર કલ્પના કરતાં કહે છે કે કાળનો પહેરેગીર સતત ઘડિયાળના ડંકા મારે છે અને તારો આયુષ્યકાળ પ્રતિક્ષણ ઘટી રહ્યો છે. ઇંદ્ર, ચંદ્ર, ધરણેન્દ્ર અને મોટા મોટા મુનિઓ ચાલ્યા ગયા, તો પછી ચવર્તી રાજા કયા હિસાબમાં ? આવા સમર્થને કાળવશ થવું પડ્યું, ત્યારે તું કોણ માત્ર ? માટે તત્કાળ જાગ્રત થા. આ જાગૃતિ તે બાહ્ય જાગરણું નથી, પણ આત્મજાગૃતિ છે. આ જાગૃતિ
મહાયોગી આનંદઘન
126
એટલે ઘૂળમાંથી સૂક્ષ્મ તરફની ગતિ, અનિત્યમાંથી નિત્ય પ્રતિની સફર, ભંગુરમાંથી શાશ્વત તરફની યાત્રા. આને માટે વિષય-કષાયની વિભાવદશાની નિદ્રા તારે તજવી પડશે અને પ્રભુભક્તિરૂપી નૌકા દ્વારા પ્રતિક્ષણ જીવનસાફલ્ય માટે ઝઝૂમવું પડશે. જીવન એ પ્રસંગ નથી. ઘટના નથી. જન્મ-મરણ વચ્ચેનો કાલખંડ નથી. જીવન એ તો આત્માને ગમતાનો ગુલાલ કરાવવાનો અવસર છે. ઉત્સવ છે. આવા અવસરને ઉજાળવા માટે આશાવરી રાગમાં આલેખાયેલા પદમાં કવિ કહે છે,
‘સે કરી દઉં ખારે, ખવષર દોઉ ખ૩.
ગું ઝાડૌ મેં ગd game21 @ 21દર્ભ પુર ગામૈ ૧ ખાદી દાદા નદી પર ૧ જૂટે ત્રાટl aaહૈં નાગે રે ETદા કે ll :સંદેશ :78@ 23મફૈરૂની 7 નૈ? 3 નાસૈda મૈં પાપ પણl Engટ દી બાગે.
ਰਣਬ’ ਰੂਬੂ ਕਰ ਕੱਰ ਥੈ, ਸ਼ ਸ਼ ਖ਼ਫ਼ਾ 1973 *
મનુષ્યભવપ્રાપ્તિ અત્યંત દુર્લભ હોવાથી ભલાઈ કરીને જન્મોજન્મ સુખ પામવા પ્રયત્ન કરવો જોઈએ. શરીર, પૈસો અને યુવાની એ ક્ષણિક છે અને પ્રાણ તો પળવારમાં ઊડી જાય તેવા છે. તન છૂટ્યા પછી આ ધન શા કામનું ? માટે સતૈચારિત્ર્યવાળું જીવન એ જ સત્યમાર્ગ છે. આત્માનંદ પામવાનો આવો અવસર તને ક્યાં મળવાનો છે ? આનંદઘન કહે છે કે એ અવસરને બરાબર ઓળખીને, આનંદપુંજ એવા પ્રભુને મરીને તારો આંતરવિકાસ સાધતો રહે.
આત્માનંદની અનુભૂતિના અવસર સમા જીવનને પામવા માટે, કેટલાક અવરોધો પાર કરવા માટે અધ્યાત્મ-પુરુષાર્થ આવશ્યક છે. આનંદઘને એમનાં પદોમાં કુમતિની કપટલીલા દર્શાવીને આ અવરોધ બતાવ્યો છે. કુમતિને કારણે અનાદિકાળના અજ્ઞાનની નિદ્રા ભોગવતા માનવીની દુર્દશા દર્શાવતાં આનંદઘન કહે છે,
પુત્રદા 7 પાપ : ભાગ-1, TET EZE પ્રખંદો રે, ખાપાદ 7381 ETHચી, ખેપી દાજ નોઝ. ૨૬.
“સ્વપ્નમાં રાજ્યને સાચું માને છે અને આકાશના વાદળની છાંયડીમાં આનંદ બેસે છે. (પણ) ઓચિંતો કાળ-તોપચી આવીને જેમ નાહર બકરીને પકડે છે તેમ તને પકડી લેશે.”
કવિ મોહગ્રસ્ત માનવીના જીવનમાં સહસા મૃત્યુથી સર્જાતી દશાનું હૃદયભેદક ચિત્રણ કરે છે. સ્વપ્નમાં રાજવૈભવ ભોગવનારની સ્વપ્ન ઊડી જતાં કેવી દશા થાય ? આકાશમાં એકાદ વાદળી આવતાં થોડીવાર થોડો છાંયડો લાગે, પરંતુ એ
આનંદઘનનો પદવૈભવ
Page #64
--------------------------------------------------------------------------
________________
વાદળી થોડા સમયમાં ચાલી જતાં બળબળતા તાપમાં શેકાવાનું રહે છે. બકરીનું પેટ ફાડીને એનો શિકાર કરતા નાહર પશુની જેમ કાળ તારો ક્ષણ વારમાં કોળિયો કરી જશે. પુદ્ગલ-ભાવમાં ડૂબેલા માનવીને આનંદઘન વારંવાર ચેતવે છે કે “નુર ખd : Gમા રૂપવાષા " માનવજીવન તો ‘ગાદી E1 = =ા, કૈલET & ટીન નામૈણા' (પાણીના પરપોટા જેવું, થોડી વારમાં ફૂટી જનારું) છે. આવો માનવી હીરાને છોડી દઈ માયારૂપ કાંકરા પર મોહ પામે છે. એ હારિક પક્ષી જેવો છે. આ હારિલ પક્ષી પાંજરામાં હોય ત્યારે નીમની નામની લાકડીને પકડી રાખે છે, પછી પગ આડાઅવળા ચાલતાં લાકડી નમી જાય છે અને પક્ષી ઊંધે માથે લટકી પડે છે ત્યારે ચીસાચીસ કરી મૂકે છે, પણ લાકડીને છોડતો નથી.
જો માનવી પુદ્ગલભાવથી પારાવાર હાનિ અનુભવતો હોવા છતાં એને છોડી શકે નહીં, તેની સ્થિતિ હારિલ પક્ષી જેવી છે. આત્મા કે ચૈતન્યને મળવા માટે અતિ આતુર સુમતિ(શુદ્ધ ચેતના)ની વિરહવેદના દ્વારા કવિ વિષય-કષાયયુક્ત પુગલભાવમાં ડૂબેલા માનવીનું ચિત્રણ આપે છે. પોતાનો પ્રિયતમ આતમરામ અશુદ્ધ ચેતના(કુમતિ)માં એવો ડૂળ્યો છે કે એ ચેતનને ભૂલીને જડ બની ગયો છે. સ્વભાવને ભૂલીને વિભાવમાં ડૂબી ગયો છે. આત્મસુખને બદલે દેહસુખમાં ગરકાવ થઈ ગયો છે. સુમતિની આ વિરહદશા કવિ આનંદઘન ક્યારેક સંવાદરૂપે તો ક્યારેક ઉપાલંભરૂપે આલેખે છે. સુમતિના વિરહને જુદી જુદી ભાવછ ય સાથે પ્રગટ કરીને આનંદઘન અભિવ્યક્તિનું વૈવિધ્ય સાધે છે.
ગોડી રાગમાં લખાયેલા એક પદમાં કવિ કહે છે કે આ વિરહિણી પતિવિયોગ સહી શકતી નથી. વિરહને કારણે આખી રાત ઊંઘ વેરી બને છે. એ પતિ પર શુદ્ધ પ્રેમ રાખે છે. એણે સર્વત્ર સમર્પણ કર્યું છે, છતાં દીર્ઘ વિયોગથી એ અત્યંત પીડિત અને દુઃખી છે. સઘળી શુધબુધ ખોઈને જીવી રહી છે. આકાશના તારા જાણે અંધારી ઘનઘોર રાત્રે એને દાંત દેખાડીને એના વિરહની હાંસી ઉડાવતા હોય તેમ લાગે છે. આ આંસુની ધારાને કારણે ‘ભાદુ કાદુ (ભાદરવો કાદવવાળો) બન્યો છે. અબળા
સ્ત્રી પર આટલો જુલમ સારો નહીં. પતિ વગરના અન્ય સહુ સંબંધો એ તો રણમાં પોક મૂકવા જેવા વ્યર્થ લાગે છે. આશાવરી રાગમાં વિરહિણી કહે છે,
મીઠો લાગે કંતડો ને, ખાટો લાગે લોક,
કત વિહુણી ગોઠડી તે, તે રણમાંહિ પોક. કે નિરાધાર મૂકીને ચાલ્યા ગયેલા પતિની સુમતિ નિશદિન રાહ જુએ છે.
‘નિશદિન જોઉં (તારી) વાટડી, ઘરે આવોને ઢોલા. મુજ સરિખી તુજ લાખ હૈ, મેરે તુહી મમોલા. ૭
મહાયોગી આનંદઘન
128
રાત-દિવસ નાથની રાહ જોતી સુમતિ એને પરભાવ છોડીને સ્વ-ભાવ(સ્વઘર)માં આવવા વિનવે છે. વિભાવદશામાં હોય ત્યારે માયા, મમતા, કુબુદ્ધિ જેવી અનેક સ્ત્રીઓ વળગી પડે છે, પણ તમે તો મારા માટે અમૂલ્ય છો, કારણ કે તેમને નિવૃત્તિ નગરીમાં લઈ જઈ શકે, તેવી હું જ છું, તેથી તમે નિજ નિવાસમાં પધારો.
આનંદઘનનાં પદોની એ વિશેષતા છે કે એના બાહ્ય, સપાટી પરના ભાવને ભેદીને એની ભીતરમાં જઈએ તો આધ્યાત્મિક રહસ્યો પ્રગટ થતાં હોય છે. પદમાં તાણાવાણાની પેઠે દર્શન ગૂંથાયેલું હોય છે. વિરહિણી સુમતિ કહે છે કે એ પ્રિયતમની રાહમાં પતિવિરહના દુ:ખ-મંદિરના ઝરૂખે નજર માંડીને ઝૂકી ઝૂકીને જોઈ રહી છે. સામાન્ય સ્ત્રીઓ એના વિરહને જોઈને મજાક કરે છે, પરંતુ એનું શરીર અને મન સઘળું વિરહથી ઘેરાઈ ગયું છે, તેથી તે શું કરે ? એના જીવનાધાર વિના પોતાના પ્રાણ શી રીતે ટકાવી શકે ? આવી સુમતિ (શુદ્ધ ચેતના) કહે છે, ‘પણુટી ચાચરઉં31ષા, વૈશ્ન સે.
રદ 31 2.12.7 ઈંell á* હોળી ખેલનારાઓની ટોળી ફાગણ માસમાં એક રાત્રે હોળી સળગાવે છે, પણ મારા મનમાં તો દરરોજ હોળી સળગ્યા કરે છે અને તે શરીરની રાખ કરીને ઉડાવે છે.
સુમતિના મનમાં સવાલ જાગે છે કે મને ક્યારે મારા મનનો મેળાપી મળશે. મનના મેળાપી વગરની રમત એ તો કોઈ મૂર્ખ રેતીના કોળિયા વાળે તેના જેવી છે. આ ભાવ પ્રગટ કરતા કવિ કહે છે,
'(मुटौ त्यात मितौ महान युटी
ભદોÀj aa દ dીવું. વાતે 3Rd Ef . કેટલાંક પદમાં સુમતિ કુમતિની બૂરી સોબત વર્ણવે છે, તો કેટલાંકમાં સુમતિ પોતાનો અને કુમતિનો ભેદ દર્શાવે છે. આ કુમતિમાં તો લુચ્ચાઈ, અભિમાન અને માયા છે, જ્યારે પોતાનાં સગાં-સંબંધી તો સરળતા અને કોમળતા છે. આ કુમતિમાં આશા, તૃષ્ણા, લોભ અને ધ છે, જ્યારે એ પોતે શાંતિ, દમન અને સંતોષથી શોભાયમાન છે. આ કુમતિમાં આત્માની મૂળ કલાને કલંકરૂપ એવું પાપ છે, જ્યારે પોતાના મંદિરિયે તો આનંદઘન નિત્ય ઓચ્છવ કરી રહ્યા છે. આથી આવી કુમતિ છોડીને મારી પાસે આવો. ચેતનને જાગ્રત કરતાં સુમતિ એને એના સાચા ઘરનો ખ્યાલ આપતાં કહે છે :
આનંદઘનનો પદવૈભવ
129
Page #65
--------------------------------------------------------------------------
________________
-, Elem;]ીમાની. 2- anલ્યાણ પરne 11 ના પૂર ગાવે.
1: Eલ્મફૅદામાપી ? ** આ ચેતન એટલે કે આત્મા કેવો છે ? જેમ અભિનેતા અભિનય કરતો હોય ત્યારે પોતે એમાં તદ્રુપ હોવાથી ભ્રમણામાં પડી જાય છે અને એ ભ્રમણા દૂર થાય ત્યારે એ પોતાની જાતને સમજી શકે છે. આમ કુમતિને કારણે ચેતનને માનસિક ભ્રમણા થાય છે. બાજી એ માંડે છે અને બાજીગર પણ એ જ છે. ખટરાગ કરનાર અને છોડાવનાર પણ એ જ છે. જૈન દર્શન કહે છે કે આત્મા જ તારો મિત્ર છે અને આત્મા જ તારો શત્રુ છે. દુનિયાની જાળમાં ફસાયેલો આત્મા કુમતિ સાથે વસે છે , પરંતુ નિજસ્વરૂપની ઓળખ પ્રાપ્ત થતાં તે આનંદસ્વરૂપ આત્માને ઓળખે છે. આનંદઘન કહે છે -
જ 377 = ગૌ11. ਦਕ ਦੇ ਤਾਮੀ, ਚਕ ਕੇ ਗੁਰੂ:ਮੀ: ਦਕ ਬਣਕ ਦੀ. " શુદ્ધ ચેતનની જાગૃતિ સમયે કેવો ભાવાનુભવ થાય ! એ અનુભવનું આલેખન કરતા પદમાં કવિ આનંદઘનના ભાવઉછાળનો અનુભવ થાય છે. ચોતરફ ફેલાયેલું ભ્રમરૂપ અંધકારનું સામ્રાજ્ય અળગું થઈ જાય છે. પ્રકાશ ફેલાય છે . નિર્મળ હૃદયકમળ ખીલે છે અને આત્મભૂમિ પર વિષયરૂપ ચંદ્રની કાંતિ નિસ્તેજ થઈ જાય છે. એને માત્ર આનંદઘન જ પોતાના વલ્લભ લાગે છે. આ જ્ઞાનભાનુનો ઉદય થતાં એક સમયે અત્યંત મોહક અને આકર્ષક લાગતા જગતના રાગ રસહીન લાગે છે. શુદ્ધ ચેતનાનો વિરહકાળ પૂર્ણ થતાં આત્મવિભૂતિના પ્રાગટ્ય કવિ વધાવે છે –
‘હ્મu_521દી બાદ બ્રમી બીક
Relzl 3:3RT 1 // ૨:૪ની. બાણો તો પૌ"૩ - અનાદિકાળથી અજ્ઞાનની જે નિદ્રા આવી હતી તે આપોઆપ દૂર થઈ ગઈ અને હૃદયમંદિરમાં અનુભવજ્ઞાનનો પ્રકાશ થવાથી ‘સહજ સુજ્યોતિ સ્વરૂપ' અનુભવજ્ઞાન પ્રગટ થયું છે.
કવિ સુહાગણને પોતાના હૃદયમાં જાગેલી અનુભવની પ્રીતની વાત કરે છે. આ અકથ કહાનીને વર્ણવતાં આનંદઘન કહે છે,
ખાસ 47 ખાસ , aEled aw] MR.
ਜੇ ਤੂੰ ਮਰ ਹੱਦ 1872 ਦ = ਦਵਾਣੇ ਤੇ , ਹੈ ਜਾਂ ਜਣੇ ਵੀ દાd;a:ટારૃ પેટી દો દEી છૂણે ઊંસ,
ખાદFઘl aણ સૈન્મ . મ77 77ઃlી સ. ૧૪ એક અન્ય સ્થળે આનંદઘન કહે છે,
‘ee all fણી Hી 11. ભાભદ/afી પૂરણોં વË1.5 % હે પ્રભુ ! તમારી જ્ઞાનરૂપ વસંતઋતુ પૂર બહારમાં ખીલી છે અને તેથી તેમાં મનરૂપ ભ્રમર સુખે વસે છે. વૈરાગ્યરૂપી દિવસ મોટો થતો જાય છે અને દુર્ગતિરૂપ રાત્રી ઘટતાં જતાં ધીરે ધીરે નાની થતી જાય છે. સુરુચિની વેલ વૃદ્ધિ પામીને ફળવતી બની છે. વસંતઋતુમાં કોયલનો સૂર અતિમધુર હોય, તે રીતે ભાષા મનમધુર રૂપ ધારણ કરે છે અને સમગ્ર સૃષ્ટિ આનંદસ્વરૂપ બની છે.
આનંદઘનનાં પદોમાં આધ્યાત્મિક યાત્રાનું આલેખન છે અને તે વિરહ અને મિલનના ભાવરૂપે વ્યક્ત કર્યું છે. અધ્યાત્મના શિખરે પદ્માસન લગાવીને બેઠેલા આનંદઘને એમનાં પદોમાં યોગની પરિભાષાનો પ્રયોગ ર્યો છે. એમણે યોગસાધનાથી દેહને દેવળ બનાવવાની વાત કરી છે. યોગવિષયક પદોમાં એમણે યોગ દ્વારા આત્મભાવ અને સમાધિની પ્રાપ્તિનો માર્ગ ચીંધ્યો છે. જૈન દૃષ્ટિએ યોગની વ્યાખ્યા છે ‘સુન્નE STણે સૌણ: '. સાધ્ય સાથે ચેતનને જોડી દે તે યોગ. આચાર્ય હરિભદ્રસૂરિ અયોગને યોગોમાં ઉત્કૃષ્ટ મોક્ષ સાથે જોડી દેનાર સર્વસંન્યાસ તરીકે ઓળખાવે છે. યોગમાર્ગના આરાધકના રાગ-દ્વેષ મંદ થતા જાય છે અને સ્વદેહ પ્રત્યેનો રાગ અને અન્ય આત્મા પ્રત્યેનો દ્વેષ ઓછો કરવાનો છે અને આત્મામાં સ્થિર કરવાનો છે . એનું લક્ષ તો આત્માને દેહમાંથી અલગ કરીને આત્મભાવનામાં સ્થિર કરવાનું છે. રેચક, પૂરક, કુંભક આદિ ક્લિાઓ દ્વારા મનઇન્દ્રિયનો જય કરીને આત્મહત્ત્વનો પ્રાથમિક અનુભવ પામવાનો છે અને પછી તેમાં સ્થિરતા કરવાની છે. આનંદઘનનાં પદોમાં તન મઠમાં સૂતેલા આત્માને જાગ્રત કરવાની વાત છે. એમણે છઠ્ઠા પદમાં તો સમગ્ર યોગપ્રક્રિયાનું નિરૂપણ કર્યું છે. જ્યારે અન્યત્ર તેઓ કહે છે –
અa] ઉમા ઘરે દી વ્યવર્ગે નાખ રૂdદી ઘટમેં. Eદા ભટatEle1 Eી stea57a1ર્ભે.
ਰਹG (ਸ਼ੇਤਜ ਦਵੈ ਸੀ, ਵੀ ਸ਼7 ਸਤਵੇਂ " આનંદઘનજીની આવી જ યોગમસ્ત દશાનું વર્ણન એમના “અવધૂ સો જોગી
આનંદઘનનો પદવૈભવ
= ਵਰਤੋਂ ਦ ਵਾ ਤੀ, ਸੰਤ੩੬51ਵੇਂ7 . 0.3 ભેંન્ને નરેમો. 97 9:3ીer પરત્ર,
મહાયોગી આનંદઘન
130
131
Page #66
--------------------------------------------------------------------------
________________
ગુરુ મેરા પદમાં થાય છે. અહીં એ વૃક્ષની વાત કરે છે. આ એક એવું વૃક્ષ છે કે જેને મૂળ કે છાયા નથી, ડાળી કે પાંદડાં નથી, વગર ફૂલ એના પર ફળ બેઠાં છે અને એનું અમરફળ આકાશને લાગીને રહેલું છે. આનો અર્થ એ કે આ વૃક્ષ એ ચેતન છે. એ અનાદિ છે. એ મૂળિયામાંથી પ્રગટેલું વૃક્ષ નથી. એ તો પોતે જાતે સ્વયં ખીલેલું છે. વધુમાં કવિ કહે છે કે એ વૃક્ષ પર બે પંખી બેઠાં છે. એક છે ગુરુ અને બીજો છે ચેલો. ચેલી દુનિયા આખીને વીણી વીણીને ખાય છે અને ગુરુ આખો વખત ખેલ ખેલી રહ્યા છે. આત્મરાજ નામના તરુવર પર સુમતિ અને કુમતિ બે પંખીઓ બેઠાં છે. સુમતિ આત્મહિત થાય તેવા માર્ગે પ્રવૃત્તિ કરે છે અને ગુરુસ્થાને રહી અંતરના ખેલ ખેલ્યા કરે છે, જ્યારે શિષ્ય કુમતિ સંસારરસિક છે અને તે જગતના ભાવોને ચણી ચણીને ખાય છે. કલ્પનાવૈભવની પરાકાષ્ઠા તો કવિની આ વિરહ કલ્પનામાં છે. એ કહે છે
પપ્પુઠા ૧ મા વિવી, ઘની ચા જથ્થામાં, ભાઠા તો પૌ કિલ્લા નામા. ચૈન અથ્થામાં.
AC
આકાશમંડળની વચ્ચે ગાય વિયાણી છે, એનું દૂધ પૃથ્વી પર જમાવવામાં આવ્યું છે. એ દૂધનું માખણ થોડાકને પ્રાપ્ત થયું, બાકી જગતનો મોટો ભાગ તો છાશથી છેતરાઈ રહ્યો અને તેમાં રાજી રાજી થઈ ગયો. જગતના મોટા ભાગના લોકો તો વિષય-કષાયના ભોગમાં જ આનંદ સમજતા હોય છે.
યોગી આનંદઘને જૈન સાહિત્યમાં પ્રયોજાતા હરિયાળી સ્વરૂપનો પદમાં પ્રયોગ કર્યો છે. આ હરિયાળીમાં દેખીતી દૃષ્ટિએ વિરુદ્ધ લાગતી વાતનો મેળ મેળવવામાં આવ્યો હોય છે. અન્યોક્તિ કે વ્યાજસ્તુતિથી આ હરિયાળી જુદા પ્રકારની હોય છે. અન્યોક્તિમાં કોઈને કહીને અન્યને સંભળાવવાનું હોય છે. વ્યાજસ્તુતિમાં એવી રીતે વખાણ કરવામાં આવ્યા હોય છે કે જેમાં ટીકા કે નિંદા હોય. હરિયાળી આ બંનેની ભિન્ન છે. આ પ્રકારનાં બે પદો આનંદઘન પાસેથી મળે છે.
કેટલાંક પદોનો પ્રારંભ ‘અવધૂ”, ‘સાધો ભાઈ !”, ‘સુહાગણ’, ‘ચેતન’, ‘પ્યારે પ્રાણજીવન!’ જેવી સંબોધનશૈલીથી થાય છે. આશાવરી રાગમાં અવધૂને ઉદ્દેશીને લખાયેલાં સાત પદ મળે છે. આ પદોમાં કવિ આનંદઘનની આનંદમસ્તીનાં ભિન્ન ભિન્ન રૂપ દૃષ્ટિગોચર થાય છે. ક્યારેક અવધૂને ઉદ્દેશીને સ્યાદ્વાદની વાત કરે છે, તો ક્યારેક અવધૂને ઉદ્દેશીને એ સચ્ચિદાનંદ સ્વરૂપની ઓળખ આપે છે અને કહે છે કે, ‘અમારો કોઈ વર્ણ નથી, ઘાટ નથી, જાતિ નથી, પાંતી નથી. હળવા કે ભારે નથી, ગરમ કે ઠંડા નથી. અમે કોઈના પિતા કે પુત્ર નથી. અમે નથી મન કે નથી મહાયોગી આનંદઘન
132
શબ્દ. અમે ક્રિયા કરનાર પણ નથી કે ક્રિયારૂપ પણ નથી. અમે તો આનંદના સમૂહરૂપ ચૈતન્યમય મૂર્તિ છીએ. સત્-ચિત અને આનંદમય એવું અમારું ત્રિકાળ અબાધિત એવું સ્વરૂપ છે અને એવા અમને સ્થાપે છે તે પરમ મહારસ ચાખે છે.૰
ક્યારેક અવધૂને ઉદ્દેશીને કવિ આનંદઘન વ્યાપક ધર્મની વાત કરે છે. તેઓ કહે છે કે જગતના લોકો મુખેથી રામનામનું રટણ કર્યા કરે છે, પરંતુ એના અલક્ષ સ્વરૂપને ઓળખનાર કોઈ ભાગ્યશાળી જ હોય છે. જગતમાં તો ભિન્ન ભિન્ન મતવાળા પોતાના મતમાં મસ્ત છે. મઠધારીઓ મઠમાં અને પાટધારીઓ પાટમાં આસક્ત છે. જટાધારીઓ જટામાં અને છત્રધારીઓ છત્રમાં પડેલા છે. ચારેબાજુ બહિરાત્મભાવની બોલબાલા છે અને પરમાત્મભાવનું ધ્યાન ધરે તેવા વિરલા છે. પરમાત્મભાવની સાચી શોધ આકાશ કે દરિયામાં નહીં, પણ હૃદયકમળમાં કરવી જોઈએ અને એમ કરનાર આનંદરસ પામે છે.
‘અવધૂ’ની સ્થિતિ દર્શાવતાં આનંદઘન કહે છે કે આનંદરાશિમાં પોતાની જ્યોતિને ખરેખર સમાવે તે અલખ કહેવાય. અવધૂને ઉદ્દેશીને કિવ આનંદઘને સુરદાસની યાદ આપે તેવી ભક્તની લઘુતા દાખવતું પદ આપ્યું છે. આમાં વિ પોતાની ગુણહીનતા બતાવે છે અને પોતે શું માગે એવો પ્રશ્ન સ્વયંને પૂછે છે, પરંતુ લક્ષ્યાર્થથી પરમાત્મપદની પ્રાપ્તિ માટેની એમની ઝંખના આમાં પ્રગટ થઈ છે. પ્રારંભે કવિ કહે છે,
‘અર્ ઊમા ભાદી, મૈં દાખદાદા પીઠા. ખાસ દો તીઠી નામ ઠા ના ઠા નાદો છે, રી દો નાદામ ઠા નાડી ઠા નાઈન સેવા, ૧ હૈદા નાદાનિયા દા ના નાહી લક્તા રI, Plવાર વિાર દા ખાટો, દા ખાદી ગતિ
આનંદઘનના વનની ઘટનાઓ સાથે એમનાં કેટલાંક પદોનો મેળ બેસાડવામાં આવ્યો છે. જોકે આનું કોઈ વિશ્વસનીય પ્રમાણ મળતું નથી. આવું આનંદઘનરચિત એક પદ તે ‘આશા ઓરન કી ક્યા કીજે' છે. આ સંદર્ભમાં એવી કિંવદંતી પ્રવર્તે છે કે લાભાનંદ (આનંદઘનનું મૂળ નામ) મહારાજ એક શહેરમાં ચાતુર્માસ માટે રહ્યા હતા. અહીંના ઉપાશ્રયના શેઠ એમની ખૂબ વૈયાવચ્ચ (સેવા) કરતા હતા. આગ્રહપૂર્વક આહાર વહોરાવવા લઈ જતા હતા. જરૂરી કપડાં પણ વહોરાવતા હતા અને દિવસનો ઘણો સમય એમની સેવામાં વ્યતીત કરતા હતા. આ ઉપાશ્રયના શેઠને એક દિવસ પર્યુષણ પર્વ દરમિયાન પૂજામાં વધુ સમય રોકાઈ જતાં વ્યાખ્યાનમાં સમયસર આનંદઘનનો પદવૈભવ 133
Page #67
--------------------------------------------------------------------------
________________
આવવામાં વિલંબ થયો. એ સમયે આનંદઘનજીને કોઈએ કહ્યું કે હજી શેઠ પૂજા કરતા હોવાથી વાર થશે, માટે થોડી વાર પછી વ્યાખ્યાનનો પ્રારંભ કરો. પણ આનંદઘનજીએ નિશ્ચિત સમયે પોતાના વ્યાખ્યાનનો પ્રારંભ કર્યો. શેઠ પા કલાક મોડા આવ્યા. પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો અખંડ સાંભળવાની ઇચ્છા હોવાથી એમના ચિત્તમાં ગ્લાનિ થઈ.
વ્યાખ્યાન પૂર્ણ થયા બાદ આનંદઘનને શેઠે કહ્યું, ‘સેવક પર જરા દયા કરીને થોડો સમય વ્યાખ્યાન થોભાવવું હતું ને !' આનંદઘનજીએ કશો ઉત્તર આપ્યો નહીં. શેઠે પુનઃ એ વાત કરતાં કહ્યું, “સાહેબ, હું કપડાં વહોરાવું છું, આહાર વહોરાવું છું, આટઆટલી વૈયાવચ્ચ કરું છું એ તો ધ્યાનમાં રાખવું હતું ને ! થોડું થોભવામાં શું જાય ?"
મસ્તયોગી આનંદઘનજીએ કહ્યું, “ભાઈ, આહાર તો ખાઈ ગયા અને લે આ તારાં કપડાં.” એમ કહી કપડાં ઉતારી નાખી જંગલમાં ચાલ્યા ગયા. તે શેઠનો ઉપાશ્રય છોડી દીધો અને ત્યાં આ પદની રચના કરી. પદના પ્રારંભે પારકી આશા એ મોટું દુઃખ છે અને નિસ્પૃહીપણું એ મોટું સુખ છે એમ કવિ કહે છે,
‘આશા ઓઠા કરી ઊમા ને માદા યુવાન ચીજ લો દબાવી,
*
આમ અડાલન થટેકથીમા, મંદા . અત્યારે ૧ પારકાની આશા કરવાને બદલે જ્ઞાનામૃત રસનું પાન કરવું. આશાવશે શ્વાન લોકોને બારણે બારણે ભટકે છે જ્યારે આત્માનુભવના રસમાં રત જીવોનો કેફ કદી ઊતરતો જ નથી. હકીકતમાં પ્રચલિત કિંવદંતી સાથે આ પદ સંબંધ ધરાવતું નથી. અહીં ભૌતિક સુખ કરતા બ્રહ્માનંદના અક્ષયરસના આચમનનું આલેખન કર્યું છે. આનંદઘનની આત્મમસ્તી તો જુઓ –
‘દાળા ખાવાય ત્યપાલા, ન ાિ જી.
દા બ્રાી અગાઈની ૫, નાખે અદત્ર લાતી. ૩૩ શરીરરૂપી ભઠ્ઠીમાં શુદ્ધસ્વરૂપ અગ્નિ પ્રજ્વલિત કરીને અનુભવરસમાં પ્રેમરૂપ મસાલો નાખી તેને મનરૂપ પ્યાલામાં ઉકાળીને તેનું સત્ત્વ પીએ છે ત્યારે અનુભવની લાલી પ્રગટ થાય છે.
આવી અનુભવલાલી પ્રગટ થાય ત્યારે આત્મરમણમાં પરાકાષ્ઠા પામતો આનંદ છલકાઈ ઊઠે છે . ચોતરફ આનંદની રેલમછેલનો અનુભવ થાય છે. કર્મમળથી રહિત થયેલી સિદ્ધ આત્મદશા એ આ આનંદની પરાકાષ્ઠા છે. ‘આનંદઘન’ ઉપનામ મહાયોગી આનંદઘન
134
જ એમના જીવનનું સાધ્ય દર્શાવે છે. એવું સાધ્ય સાંપડે ત્યારે કેવો અનુભવ થાય ? કવિ કહે છે,
તકાદા બાદ ઘી, ગોદા ખાટા-ઘડા, ભાર નદી ઘડી, LTT IE . HIT ઞદો ઘડા, ના, ના, વાL 101 ગાદો ઘડા, ાન ગાદી દા પાન આ ઘડા, લોન આા થયા. બાબુ મીઠાઘડા, પ્રાણ બાદ યદા, घास आत्या, खाज आहाँ पहा.
૨૪
આનંદઘન સ્તવનોમાં પ્રારંભે જૈન તીર્થંકરોનો નામોલ્લેખ કરે છે, પરંતુ એ પછીનું એમનું નિરૂપણ અધ્યાત્મ-અનુભવની પ્રક્રિયાનો આલેખ બની રહે છે. સાંપ્રદાયિક સીમાઓને ઓળંગીને આનંદઘને જૈન પરંપરામાં આગવી ભાત ઉપસાવી છે અને તેથી જ એમના જૈન ધર્મના ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ કે તે પછી જૈન તીર્થંકર વિશે જે પદો મળે છે તેમાં પણ એમની એ જ વ્યાપક દૃષ્ટિ પ્રતીત થાય છે. તેઓ પાર્શ્વનાથની એ મહત્તા આંકે છે કે જેમણે કામદેવને ક્ષણવારમાં જીતી લીધો હતો તેમજ દુનિયા અને દેવોને ગૂંચવી નાખનાર કામદેવ પર વિજય પ્રાપ્ત કરનારી અલૌકિક હિંમત બતાવી હતી.પ
કર
આનંદઘનની વ્યાપકતાનો માર્મિક અનુભવ તો એમના અત્યંત પ્રખ્યાત ‘રામ કહો, રહેમાન કહો' પદમાં પ્રતીત થાય છે. આ પદમાં કવિની એક વિશિષ્ટ દૃષ્ટિનો પરિચય થાય છે. ઈશ્વરના નામને બદલે એ સહુમાં રહેલા સર્વવ્યાપક તત્ત્વ પર એમની નજર રહેલી છે. વાસણ જુદાં જુદાં હોય, પણ માટી એક હોય છે. કવિ કહે છે,
નામ ને માદા ને તો Ansત 11 if બા,
135
ઠા ને બતાવી. લ બ સત્યેન એક
આનો અર્થ એ કે આપણે પરમાત્મસ્વરૂપ છીએ, બ્રહ્મસ્વરૂપ છીએ, અનંત ગુણશક્તિ ધરાવનાર છીએ. એ સત્ય આપણને પ્રાપ્ત થાય તો પછી ઈશ્વરના નામની તકરાર કરવાનો કોઈ અર્થ નથી. જે નિજ સ્વરૂપમાં રમણ કરે તે રામ, બીજા પર રહમ કરે તે રહેમાન, કર્મોને ખેંચી કાઢે તે કહાન (શ્રીકૃષ્ણ) અને મહાદેવ એટલે સાક્ષાત નિર્વાણ. આ નિર્વાણ એટલે શુદ્ધ દશાનો સાક્ષાત્કાર. પરભાવ રમણતાનો સર્વથા ત્યાગ અને અનંત આનંદમાં લીનતા. એ જ રીતે જે પોતાના સ્વરૂપને સ્પર્શે આનંદઘનનો પદવૈભવ
Page #68
--------------------------------------------------------------------------
________________
એટલે કે જુએ તે પારસનાથ (પાર્શ્વનાથ) અને નિજ શુદ્ધ સ્વરૂપને જુએ છે તે બ્રહ્મા. અધ્યાત્મ પુરુષાર્થ કરી સ્વભાવ શુદ્ધ કરો તો આત્મા પોતે જ આનંદઘન છે. એ જ ચૈતન્યસ્વરૂપ છે અને એ જ કર્મની મલિનતાથી રહિત છે.
આ પ્રસંગે સોમનાથ પાટણના મંદિરમાં પ્રવેશ સમયે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે કરેલી સોમેશ્વરની સ્તુતિનું સ્મરણ થાય છે. તેમણે એમ કહ્યું હતું કે
વેરીનદીદી, પૉત્તમભુતાણETI મણ !
I a laza, cરે નદી પા દભિપડ્યે ll કામ, ક્ષેધ, લોહ, મોહ, મદ અને મત્સર જેના ક્ષય થઈ ગયા છે, તેવા પછી બ્રહ્મા હોય, વિષ્ણુ હોય, શિવ હોય કે જિન (તીર્થંકર) હોય, તેમને હું નમસ્કાર
આની પાછળ સત્ય-સંશોધનનો આશય છે. સત્ય અને સમતા એ વ્યાપકતા અને શાંતિ સર્જે છે અને એમાંથી ઉદ્ભવે છે આનંદ. આત્મા એના ચૈતન્ય-સ્વરૂપને જાગ્રત કરે ત્યારે એણે નિરંજન નિરાકાર સ્વરૂપે પ્રાપ્ત કરવાના શુદ્ધ આશયવાળી વ્યક્તિ અંતરાત્મસ્વરૂપની ખોજ કરે છે અને એ ખોજ જ એને માટે સશ્ચિત્તઆનંદની પ્રાપ્તિ લાવે છે.
આનંદઘનની હસ્તપ્રતોના સંશોધન દરમિયાન આનંદઘનનાં પદોની કેટલીક અપ્રગટ રચનાઓ મળી તેમાંની એક અપ્રગટ રચના શ્રી લાલભાઈ દલપતભાઈ વિદ્યામંદિરના સંગ્રહ(ક્રમાંક ૧૩૪૮૨)માં મળે છે. મલ્હાર રાગમાં લખાયેલું પદ આ પ્રમાણે છે :
તું લગ જા રે મનવા મેરા, પ્રભુ ચરણકા મેં ચોરી. વિષયાકી સંગત હોય મત ડોલો,
ઇણસું હોય ભટ ભેલા. તું. ૧ ભવ ભવમેં કુછ ચેન ન પાયો, ભવ જલ હૈ ઠઠનેરા. હો. ૨ આનંદઘન કહૈ પાસ જિનેસર,
તમ હો સાયબ મેરા તું. ૩
- ઇતિ પદમુક આનંદઘનજીની અનુભવલાલીની મસ્તીનો છલકાતો આતમપિયાલો એમના એક અનુપમ પદમાં લાક્ષણિક રીતે પ્રગટ થાય છે. આમાં આત્માનંદની ભાવાવસ્થા
મહાયોગી આનંદઘન
136
પ્રગટ થાય છે. કેવી હશે એ મસ્તી કે કવિ કહે છે કે અમે અમર બની ગયા છીએ. આ અમરત્વનું કારણ એ કે જીવનમાંથી રાગ અને દ્વેષ નાશ પામ્યા છે. મિથ્યાત્વ ત્યજી દીધું. સ્થૂળ રૂપને બદલે સૂક્ષ્મ સ્વ-રૂપનો વાસી બન્યો છું અને આત્મા અને મોક્ષ એ બે અક્ષરનું અમે સતત સ્મરણ કરી રહ્યા છીએ. આનંદઘન તો ત્યાં સુધી કહે છે કે વ્યક્તિ જો આ પ્રમાણે જીવવાનો નિશ્ચય કરે તો એ અમર થઈ જાય છે. મહાત્મા ગાંધીજીને પ્રિય એવી આ પ્રાર્થના ‘આશ્રમ ભજનાવલિ'માં સ્થાન પામી હતી. આ પદનું ભાવલાલિત્ય અને એની મર્મસ્પશિતા કંઈક ઓર છે. એમાં પ્રગટતી સાધકની મસ્તીભરી ખુમારી જોઈએ –
‘, CA અભ્યાસૈ દા શ્રેછે. સા :781ઢ ભત્રા1 રીમો 7-3નેં. ઊર્ફે : - દશે? 1
੫ ਈਧ 27 ਭਵ77 ie ਨੂੰ ਵਿ 73 , ક્ષમ અદET Ral anall, પી Ca Ka Nછે. ૨ *= વિદારી અપેદારી, ખact u aaછે. દાણી નાખી દક્સ તીરવાણી, વીઝીં દે.. 3 શ્રમ અE=1 વારના પક્ષી . ખેર પુર રિપછે.
ખાદFuદા દિવ751ો:7a3ત્તરો, દાપભ્રશ છે જ૮ મધ્યકાલીન સાહિત્યમાં આનંદઘનજીનાં પદોની વિશેષતા જોઈએ. તેઓ છાદાર રીતે વિષયવસ્તુનો પ્રારંભ કરે છે. પ્રથમ પંક્તિના પ્રારંભના શબ્દો જ ભાવકના ચિત્ત પર આત્માનંદની અનુભવલાલીનું વાતાવરણ સર્જે છે, પરંતુ આ પદનો પ્રવાહ જેમ જેમ આગળ વહે છે, તેમ તેમ પદમાં ગૂંથાયેલું રહસ્ય પ્રગટ થાય છે. ઘણી વાર પદની છેલ્લી પંક્તિઓ એવું રહસ્ય ખોલી આપે છે કે જેનાથી પદ પર જુદો જ અનુભવ-પ્રકાશ પથરાઈ જાય છે. પરિણામે આનંદઘનજીનાં પદો એના મધુર રાગોને કારણે કંઠમાં રમી રહે તેવાં તો છે જ, પરંતુ એથીય વધુ પદની અંતિમ પંક્તિઓની ચમત્કૃતિને કારણે ભાવક કે સાધક પુનઃ પુનઃ એનું આસ્વાદન કરવા પ્રેરાય છે. સંગીતશાસ્ત્રને અનુરૂપ એવાં આ પદોમાં ભાગ્યે જ યતિભંગ જોવા મળે છે. અત્યંત સરળતાથી એ ગાઈ શકાય છે. મનોહર રાગ-રાગિણી ધરાવતાં આ પદોમાં રાગ અને તાલનો ઉલ્લેખ કરે છે.
પદોમાં કવિ ક્યારેક આલંકારિક રૂપકશૈલી પ્રયોજે છે, તો ક્યારેક ચાતક, મૃગ, સાપણ, હારિલ પક્ષી, ખંજન, ગજરાજ, ગર્દભ જેવાં પક્ષી-પ્રાણીઓની ખાસિયતોનાં દાંતો દ્વારા કે પછી સૂર્ય, વસંત જેવાં પ્રાકૃતિક તત્ત્વોની વાત દ્વારા કે ચોપાટ અથવા ગંજીફાની રમતના ઉદાહરણ દ્વારા પોતાની વાતને સહજતાથી પ્રગટ કરે છે. આ
આનંદઘનનો પદવૈભવ
137
Page #69
--------------------------------------------------------------------------
________________
બાક
ચોગમાગીય ૨હરચવાદી કવિતા
પદોની સાખીઓ એટલી જ માર્મિક છે. આત્મસાક્ષાત્કારનો મહિમા એ જે સાધકને માટે સર્વસ્વ હોય છે. જેમ કે ૭૦મા પદની સાખીમાં ધર્મઔદાર્ય અને વિશાળ દૃષ્ટિ બંને જોવા મળે છે. કવિ કહે છે,
‘આEl@ 15:. સુHI વિમા ઝાસ,
ભnaal sta Eલ્મ71 નૉગ્રામ કે આત્માનુભવની કથાનો પ્યાલો પીતાં પીતાં મતાગ્રહી લોકો તો ઢળી પડે છે. મતાગ્રહ વગરના નિર્મમત્વ જ એને પચાવી શકે છે.
આવી સાખીઓ આનંદઘનનાં પદોની વિશેષતા બની ગઈ છે. આનંદઘનની આ પદસૃષ્ટિમાં માનસ-વિહાર કરતાં એક વિશિષ્ટ આધ્યાત્મિક અનુભવ થાય છે . અધ્યાત્મવાણીનું ગાંભીર્ય અને ઊંડાણ, ગહનતા, અવળ વાણીનું વિચિત્ર અને તેમાં તત્ત્વનિરૂપણ તથા હૃદયને ઢંઢોળતી સ્પેશિતા એમનાં પદોમાં જોવા મળે છે . એને પામવા માટે જૈન પરિભાષાનું જ્ઞાન, આત્મસાધનાનો અનુભવ, યોગનો અભ્યાસ અને જીવનની સમભાવશીલતા મહત્ત્વની બની રહે છે. આત્મસાધક યોગીને પોતાની સાધનાના બળે અમૃતત્વની પ્રાપ્તિની પ્રતીતિ થઈ હોય તેવા એમના શબ્દોમાં આત્મવિશ્વાસ, સ્વાભિમાન, પુરુષાર્થ અને મસ્તી જોવા મળે છે.
એમનાં સ્તવનોમાં એમણે આધ્યાત્મિક વિકાસ માટેની ક્રમક પ્રક્રિયા દર્શાવી છે, જ્યારે એમનાં પદોમાં ભિન્ન ભિન્ન સમયે ભીતરમાં થયેલા અનુભવોને એમણે કાવ્યસ્થ કર્યા છે. કવિના પદના સહજ પ્રવાહનું કારણ એ છે કે જે હૃદયસ્થ છે, એ જ પદસ્થ બને છે. ક્યાંય કોઈ વાદ, કોઈ વિચાર કે કોઈ સંપ્રદાયની ટેકણ-લાકડીનો ઉપયોગ કરતા નથી. અમુક દર્શનની સર્વોપરિતાનો આગ્રહ સેવતા નથી અને તેથી અધ્યાત્મના સમગ્ર આકાશને જોનારા આનંદઘને પાસેથી આત્મઓળખ, આત્માનુભવ અને આત્મસાક્ષાત્કાર માટેની પદસરિતા મળે છે. કશાય વળગણ વિનાની આ કવિતાનો આધાર છે સ્વાનુભૂતિ અને એનું અંતિમ છે સ્વાનુભૂતિનું પ્રગટીકરણ. આથી આ વાણીમાં આત્માનુભવનો તેજસ્વી રણકાર છે. જાતઅનુભવ પ્રાપ્ત કરેલી ખુમારી છે, યોગસાધનાને અંતે પ્રાપ્ત થયેલો આનંદ છે અને આત્મસ્પર્શી સંયમસાધનાને કારણે આ અધ્યાત્મસભર પદો ભાવકને એક ભિન્ન લોકનો અનુભવ કરાવે છે. લોક કંઠે જીવતાં આ પદોએ કેટલાય માનવીઓને મોહ-કષાયની નિદ્રામાંથી ડંકાની ચોટ સાથે જ ગાડીને અને સાચો માર્ગ બતાવી અનુભવલાલીના આશક બનાવ્યા છે. આનંદઘન આત્મવિચારણા કરીને આત્માનુભવનું રસપાન પામી, આત્માનંદની અવિચળ કળા પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ આલેખે છે.
મહાયોગી આનંદઘન
138
આશય આનંદઘન તણો અતિ ગંભીર ઉદાર,
બાળક બાંહ પસારિ જિમ કહે ઉદધિવિસ્તાર. ઈ. સ. ૧૮૩૦(વિ. સં. ૧૮૮૬)માં ‘આનંદઘન બાવીસી’ પર વિસ્તૃત સ્તબક લખતી વખતે શ્રી જ્ઞાનસાર વારંવાર આનંદઘનજીના ગહન આત્મજ્ઞાન પ્રત્યે આદર અને અહોભાવ પ્રગટ કરે છે. તેઓ આનંદઘનનો ગહન આત્મજ્ઞાનને વર્ણવતાં કહે છે કે કોઈ બાળક હાથ પ્રસારીને ઉદધિવિસ્તાર એટલે કે વિરાટ અને અફાટ સાગરને દર્શાવતો હોય તેવો અનુભવ એમને થઈ રહ્યો છે. આનંદઘન એ જૈન પરંપરામાં પણ વિરલ લાગે તેવા યોગી છે. એમની ઓળખ શું? એક પદમાં તેઓ આ રીતે સ્વ-પરિચય આપે છે :
મેરે પ્રાન આનંદઘન, તાન આનંદઘન, માત આનંદઘન, તાત આનંદઘન, ગાત આનંદઘન, જાત આનંદઘન. મેરે. ૧ રાજ આનંદઘેન, કાજ આનંદઘન, આજ આનંદઘન, લાભ આનંદઘન. મેરે. ૨ આભ આનંદઘન, ગાભ આનંદઘન, નામ આનંદઘન, લાભ આનંદઘન, મેરે, ૩
Page #70
--------------------------------------------------------------------------
________________
અને હા, આમાં જ છે આનંદઘનની ઓળખ. ‘આનંદઘન ચોવીસીના સંશોધન અર્થે પ00થી વધુ હસ્તપ્રતો જોઈ, પરંતુ કર્તાપરિચયમાં માત્ર એટલું જ મળે કે એમનું મૂળ નામ લાભાનંદ હતું અને ઉપનામ આનંદઘન હતું. એમને વિશેની કેટલીક દંતકથાઓ મળે છે, પણ પ્રમાણભૂત માહિતી તો આટલી જ . જો કે દંતકથામાં પણ પ્રતિભાનો અણસાર ખરો.
એક વાર ઉપાધ્યાય યશોવિજયજી વ્યાખ્યાન આપી રહ્યા હતા. આખોય સભાખંડ ખીચોખીચ ભરાયેલો હતો. તેઓ એક આધ્યાત્મિક શ્લોક પર વિવેચન કરી રહ્યા હતા. ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય અને કૂર્ચાલશારદ (દાઢી, મૂછવાળા સરસ્વતી)નું બિરુદ પામેલા ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ વ્યાખ્યાન આપી રહ્યા હતા. ‘કુર્યાલ સરસ્વતી'(મૂછવાળી સરસ્વતી)ને કોઈ પૂજ્યભાવે માથું નમાવતા હતા, તો કોઈ મુગ્ધ ભાવે માથું હલાવતા હતા. સર્વત્ર અહોભાવ પ્રગટ થતો હતો. વ્યાખ્યાન પૂર્ણ થયું, ઉપાધ્યાય યશોવિજયજીએ જોયું કે સભાગૃહમાં બેઠેલા એક વૃદ્ધ સાધુ વ્યાખ્યાન સમયે સાવ કોરા કાગળ જેવા નિર્લેપ હતા. ઉપાધ્યાયજીએ પૂછવું, ‘અધ્યાત્મના આ શ્લોકના વિવેચનમાં કંઈ સમજ પડી કે ?' વૃદ્ધ સાધુ ન બોલ્યા, ન હાલ્યા, ન ચાલ્યા. કોઈને થયું કે તેઓ બધિર લાગે છે. એક વ્યક્તિએ એમને જરા હલાવતાં કહ્યું‘ગુરુજી, મહારાજ તમને પૂછી રહ્યા છે. જવાબ આપો.' વૃદ્ધ સાધુએ ઊંચું જોયું. એમના ચહેરા પર યોગસાધનાનું તેજ પ્રગટેલું હતું. બોલ્યા, ‘અધ્યાત્મના આવા ઉચ્ચ શ્લોકનું આવું સામાન્ય વર્ણન ! આ તો સાવ બાળપોથી જેવું કહેવાય. ઉપાધ્યાયજી, હજી તમારે ઘણા ડુંગરા ઓળંગવાના છે અને ઘણાં ઝરણાં પાર કરવાનાં છે.' આખી સભા સ્તબ્ધ બની ગઈ. યોગીના સ્વરમાં રણે કો હતો. મુખ પર યોગનું તેજ અને અવાજમાં સચ્ચાઈનો રણકો હતો. ઉપાધ્યાય યશોવિજયજીને ખ્યાલ આવી ગયો કે આ તો સ્વયં યોગીરાજ આનંદઘનજી છે. પાટ પરથી ઊઠી પાસે ગયા અને વંદન કરીને કહ્યું, ‘ક્ષમા કરો, મહાયોગીના યોગને ઓળખવા જેટલી પાકટ મારી વય નથી. હજી બાળ છું. મેં વિવેચન કરેલ શ્લોક પર આપની વાણીગંગા વહેવડાવો.”
મહાયોગી આનંદઘનજી પાટ પર બેઠા અને એકધારું રસવિવેચન કર્યું. ઉપાધ્યાય યશોવિજયજી હાથ જોડી ઝીલતા રહ્યા.
જીવનભર પરિભ્રમણ કરતા રહેલા આ મસ્તયોગી આનંદઘન કેટલાય સાધુ, સંત, જતિ, સંન્યાસી અને સૂફીને મળ્યા હશે અને આથી એમની કવિતામાં
વૈષ્ણવ ભક્તિ જોવા મળે , સુફી અસર અનુભવાય અને હઠયોગની ક્રિયાની વાત મળે. આનું કારણ એ કે આ બંધનમુક્ત યોગી હતા. ઉપાશ્રય, પરિગ્રહ અને
સ્વનામ ઇત્યાદિનો ત્યાગ કરીને તેઓ અવધૂત આનંદઘન બન્યા. ગચ્છાદિથી મુક્ત થઈને સર્વમાન્ય બન્યા. આગમિક, દાર્શનિક, આત્માનંદી અને રહસ્યવાદી યોગીનાં સ્તવનોમાં યોગમાર્ગનું આલેખન છે.
એમનાં સ્તવનોનો પ્રારંભ તેઓ તીર્થંકરના નામોલ્લેખથી કરે છે, પરંતુ એમના સ્તવનમાં જ્ઞાન, ભક્તિ અને યોગની અનુપમ ત્રિવેણીમાં જિજ્ઞાસુ સ્નાન કરે છે. એ સાધકને એકાએક સાધનાના ઊંડાણમાં લઈ જતા નથી, પરંતુ ક્રમશઃ ઉત્તરોત્તર ઉન્નત સોપાનનું દિગ્દર્શન કરાવે છે. જ્યારે એમનાં પદોમાં યોગના અગમપિયાલાના પાન પછીની અનુભવલાલી પ્રગટ થાય છે. આ મસ્તી અને અનુભવલાલી એવી છે કે તીર્થકરને પ્રિયતમની દૃષ્ટિથી નિહાળે છે. ‘ઋષભ જિનેસર પ્રિતમ હારા, ઓર ન ચાહુ રે કંત.' એમ કહે છે.
અહીં નિર્ગુણ પરંપરાના મહાન સંત કબીરની અંતરભાવનાનો અનુભવ થાય છે. કબીર કહે છે, “રામ મેરો પીવ, મેં તો રામ કી બહુરિયા.’ આનંદઘનજી ભગવાન ઋષભદેવની પ્રેયસીના રૂપમાં શબ્દાંતરે આ વાત કરે છે. એ કહે છે કે ભગવાન ઋષભદેવ મારા પ્રિયતમ છે. મારે કોઈ બીજા પતિ કે પ્રિયતમની જરૂર નથી. એ પ્રસન્ન થઈ જાય તો બધું જ મળી જાય. વળી આ પ્રેમસંબંધ તો નિરુપાધિક છે. કોઈ પણ પ્રકારની સાંસારિક અભિલાષાઓના બંધનથી મુક્ત છે. એમનાં પદોમાં વિરહિણીની વેદના મળે છે. રાજસ્થાનનું મેડતા ગામ એ મીરાં અને આનંદઘનની પાવનભૂમિ છે. જાણે મીરાંના વિરહનો ભાવ આનંદઘનમાં એ જ રીતે આકારિત થતો લાગે છે.
આ કવિની શ્રી પુણ્યવિજયજી આદિ સંગ્રહમાંની ૧૩૪૪૨ ક્રમાંક ધરાવતી પ્રતમાં મળતું એક અપ્રગટ પદ તીર્થંકર ઋષભદેવનું કેવું અનોખું અવધૂતરૂપ આલેખે છે !
બાવા રીષભ બેઠો અલબેલો, ડારું ગુલાલ મુઠી ભરકે.
બા. ચોવા ચોવા ચંદન ઓર અરગજા કેસર કી મટકી ભરકે.
બા.૧ યોગમાર્ગીય રહસ્યવાદી કવિતા
141
મહાયોગી આનંદઘન
140
Page #71
--------------------------------------------------------------------------
________________
મસ્તક મુગત કાંને દોય કુંડલ, ફૂલન કા ગજરા સિર પે.
બા.૨ બાંહે બાજુબંધ સોહે બહોરખા અંગી બની હીરા કે.
બા.૩ આનંદઘન કે નાથ નિરંજન તાર લીજ્યો અપનો કરકે.
બા.૪ આનંદઘનનાં પદોમાં “અવધૂ” શબ્દનો પ્રયોગ મળે છે. ઘણાં પદોનો પ્રારંભ જ એ ‘અવધૂ” સંબોધનથી કરે છે. ગુરુ દત્તાત્રેયનો ચેલાઓ શરીરે ભસ્મ લગાડી, હાથમાં ચીપિયો રાખી અલેક અલેક પોકારે તેને ‘અવધૂ” કહેવામાં આવે છે પણ અહીં અવધૂ શબ્દપ્રયોગ આત્મજ્ઞાનમાં મસ્ત એવા જિજ્ઞાસુ કે જ્ઞાનીને માટે છે.
યોગી આનંદઘને એક ભિન્ન પ્રકારના યોગનું આલેખન કર્યું છે. એક અર્થમાં કહીએ તો એમણે આચાર્ય હરિભદ્રસૂરિનું “યોગદૃષ્ટિ સમુચ્ચય' અને હેમચંદ્રાચાર્યના ‘યોગશાસ્ત્ર'ની યોગની વિચારણાની સાથોસાથ રાજયોગ અને હઠયોગની પરિભાષાનો પણ પ્રયોગ કર્યો છે. એમણે હઠયોગ અને રાજયોગની પદ્ધતિ સાથે જૈન સિદ્ધાંતો અનુસાર આત્માના મૂળ ગુણો અને ઉત્તર ગુણોનો સ્વીકાર કરીને એને યોગપદ્ધતિ સાથે જોડ્યા છે, જેથી એનું રૂપ આધ્યાત્મિક બની ગયું છે, કારણ કે મૂળગુણ, સંવેગ, નિર્વેદ, શીલ, વૈરાગ્ય, સંયમ, સમિતિ, ગુપ્તિ આદિ સાધનાના આંતરિક પક્ષો સાથે જોડાયેલા છે.
બીજી બાજુ એકવીસમાં નમિનાથ ભગવાનના સ્તવનમાં ભારતીય દર્શનનાં છએ દર્શનની વાત કરી છે. આ છએ દર્શનો જિનેશ્વર ભગવાનના અંગરૂપ છે . અને એને જિનમતરૂપી કલ્પવૃક્ષની ઉપમા આપે છે. એના બે પગ એટલે કે વૃક્ષના મૂળ રૂપ તે સાંખ્યદર્શન અને યોગદર્શન જ્યારે બૌદ્ધ દર્શન અને મીમાંસક મત એ જિનેશ્વર પ્રભુના બે સશક્ત હાથ, ચાર્વાક દર્શન એ જિનેશ્વરના પેટ અને જૈનદર્શન એ મસ્તિષ્ક.
આ રીતે છએ દર્શનોનો સમન્વય કરતાં આનંદઘનમાં ઉદારતા અને સમન્વયવાદિતા જોવા મળે છે. તેઓ ચાર્વાક મતને પણ ભૂલ્યા નથી અને છટાદાર રીતે નયવાદ-સાદ્વાદનું આલેખન કરે છે. એ કહે છે,
જિનવરમાં સઘળાં દરિશણ છે, દર્શન જિનેવર ભજનો રે; સાગરમાં સઘળી તટની સહી, તટનીમાં સાગર ભજના રે.
મહાયોગી આનંદઘન
142
આ યોગી દેહને કઈ રીતે જુએ છે ? નરસિંહ મહેતા આ દેહને “કાયા પાત્ર છે કાચું ” કહીને “એ ચાંદરડું ચાર દિવસનું અંતે તો અંધારું .” એમ કહે છે.
જ્યારે ધીરો ભગતે કાયાને આકડાના ફૂલ સાથે સરખાવે છે, “ફૂલ ખીલીને ખરી પડે, એવું કાયાનું છે કામ.” તો અવધૂ આનંદઘન કાયાને મઠ સાથે સરખાવે છે અને એ ચેતનને જગાડી જગાડીને કહે છે : આ શરીરરૂપી મઠમાં મોહનિદ્રા ક્યાં સુધી રહીશ ? હવે જાગ ! ભીતરમાં દૃષ્ટિ કર, આ પુગલ એનો નાશવંત ધર્મ ક્યારેય છોડતું નથી, તો તું તારા સ્વભાવને કેમ છોડે છે ? તે તારા આત્મપ્રદેશોને કંપિત કરી રહ્યો છે. એ કહે છે,
‘અપ્પ થયા જો તન મ મેં, ના 7 વિનોવેન પટ મેં... | अवधू तन मठ परतीत न कीजे, ठहि परे एक पल में... |
हलचल मेटि खबर ले घट की, चिन्हे रमतां जल में ...।' હે અવધૂત આત્મા ! તું તારા શરીરરૂપી મઠમાં કેમ સૂઈ રહ્યો છે? જાગ અને અંતરઘટને જો, આ તનમઠનો ભરોસો કરતો નહિ. એ તો એક ક્ષણમાં ઢળી પડશે. માણસની બાહ્ય વ્યસ્તતાને છોડીને ભીતરમાં જોવાનું કહેતાં આનંદઘન કહે છે : તું ‘હલચલ મેટી’ એટલે કે આ બધી માથાકૂટ છોડીને અંતરની ખબર લે, તું પાણીમાં માછલીના પગની નિશાની શું શોધે છે ? મહાયોગી આનંદઘન વિશેની એક પ્રચલિત કથા એવી છે કે તેઓ મેડતા શહેરમાં ચાતુર્માસમાં સ્થિરવાસ કરી રહ્યા હતા. એ સમયે રાજાની અણગમતી રાણીને કાગળ પર એક મંત્ર લખીને આપ્યો. રાજાને એની જાણ થતાં એ કોપાયમાન થયો. એણે કહ્યું કે સાધુ થઈને આવું કરવું તે અનુચિત ગણાય. આનંદઘને તાવીજમાં રહેલો કાગળ વાંચવાનું કહ્યું. એમાં યોગી આનંદઘને લખ્યું હતું,
તેરા પતિ વશ હોવે ઉસમેં આનંદઘન કો ક્યા,
તેરા પતિ વશ ન હોવે ઉસમેં આનંદઘન કો ક્યા.” જીવનની વ્યર્થતા વિશે આનંદઘને અહીં માર્મિક રીતે કહ્યું છે. એ જ રીતે આ પદમાં એ કહે છે,
શિર પર પંચ બસે પરમેસર, ઘટ મેં સૂછમ બારી
આપ અભ્યાસ લખે કોઈ વિરલા, નિરખે ધ્રુ કી તારી.... (તારા મસ્તકમાં વસતા પંચ પરમેશ્વરને તારા હૃદયની સૂક્ષ્મ બારી વડે જો. કોઈ આત્મજ્ઞાનનો અભ્યાસી વિરલ પુરુષ તેને ધ્રુવ તારાની જેમ નિરખે છે.),
યોગમાર્ગીય રહસ્યવાદી કવિતા
143
Page #72
--------------------------------------------------------------------------
________________
શિર પર પંચ પરમેશ્વર વસે છે. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે પણ મસ્તકને ધ્યાનનું સ્થાન બતાવ્યું છે, જ્યારે યોગમાર્ગમાં હૃદયથી મસ્તક સુધી જવા માટે સુપુષ્ણા નાડી છે, ત્યાં થઈને બ્રહ્મરંધ્ર સુધી જવાય છે. પરિણામે સુષુમ્મા નાડીરૂપ બારી છે, ત્યાં આત્મઉપયોગ રાખીને છેક બ્રહ્મરંધ્ર સુધી આત્મ ઉપયોગે ચડવું. આમ થાય ત્યારે તે ત્યાં પોતાના આત્માને ધ્રુવ તારાની જેમ સ્થિર જુએ છે. આવી આત્માધ્રુવતાનાં દર્શન એ જ પરમેષ્ઠીદર્શન છે.
કવિ અને લેખકોએ મસ્તકને ઉત્તમાંગ કહ્યું છે અને આ મસ્તકમાં બ્રહ્મરંધ્ર રહેલું છે. અવધૂત આનંદઘન યોગસાધકોની સાધનાનું દર્શન કરાવતાં કહે છે કે, આશા મારી આસન ધરી ઘટ મેં, અજપાજાપ જગાવે... આનંદઘન ચેતનમય મૂતિ, નાથ નિરંજન પાવે... અવધૂ (૪)
આશાનો ત્યાગ કરી હૃદયરૂપ ઘટમાં સ્થિર ઉપયોગરૂપ આસન જમાવી વૈખરી વાણી વિના જો ‘સોહમ્'નો જાપ કરે તો સાધક આનંદ-સમૂહ ચૈતન્યમૂર્તિરૂપ નિરંજન પરમાત્મ દેવને પામે છે અને તે વખતે જાપ સ્વયંમેવ લયરૂપ બની જાય છે અને અજપાજાપ ચાલુ થઈ જાય છે. જૈન યોગની દૃષ્ટિએ આત્મા અને પરમાત્માનું તાદાત્મ્ય સિદ્ધ થાય છે ત્યારે આત્માની જ્યોતિ મનન, ચિંતન, ધ્યાન દ્વારા પરમાત્મામાં લીન થઈ જાય છે. પરમાત્મ-સ્વરૂપને પ્રાપ્ત કરે છે અને અલક્ષ્ય બની જાય છે. આ આનંદઘન આ અલક્ષ અલખના સાધક અને આરાધક છે.
કવિએ અહીં સાધકને ભલામણ કરી છે કે “હે સાધક ! સંસારમાં આશા અને અપેક્ષા રાખ્યા વિના કાર્ય કર્યે જા અને આત્મઘરમાં આસન જમાવી દે.” યોગસાધકો મનની સ્થિતતા માટે આસનો કરે છે. અહીં ધ્યાનસાધકોને આત્મઘરમાં આસન બિછાવવાનું કહ્યું છે અને વાણી વિના અજાપાજાપ કરવાનું કહ્યું છે. આમ કરીને સાધક ચૈતન્યમૂર્તિનાથ નિરંજનને પામે છે. યોગસાધકોની સાધનાનું અહીં માર્મિક દર્શન મળે છે.
કવિ આનંદઘન આશાવરી રાગમાં ભાવપ્રાગટ્ય કરતાં કહે છે,
‘અવધૂ રામ રામ જગ ગાવે, વિરલા અલખ જગાવે......
આનંદઘન કહે છે કે, જગતમાં માત્ર રામનામના નારા લગાવવાથી રામ મળતા નથી. તો રામ છે ક્યાં ? એ કહે છે કે જગતના જ્વો રામ- નામનો જાપ
મહાયોગી આનંદઘન
144
કરે છે, પરંતુ તેના અલક્ષ્ય સ્વરૂપને ભૂલી ગયા છે. સહુ પોતાના ઇષ્ટદેવતાનું રટણ કરતા હોય છે, પરંતુ એના વાસ્તવિક સ્વરૂપને ભાગ્યે જ કોઈ જાણતું હશે. ક્યાં છે આ રામ ? એક કવિએ કહ્યું છે,
એક રામ દશરથ ઘર ડોલે, એક રામ ઘર્ય ઘટ બોલે, એક રામ જગત પસારા, એક રામ જગ સે ન્યારા.
એક રામ દશરથપુત્ર રામ, બીજા રામ પ્રત્યેક જીવના હૃદયમાં વસ્યા છે,
તો કોઈ કહે છે કે રામ તો જગતવ્યાપી છે, પરંતુ સંત તેની છેલ્લી પંક્તિમાં મર્મ ખોલી આપતાં કહે છે કે આ રામની વચ્ચે પણ એક રામ વસે છે અને તે સૌથી ન્યારા અને નિરાળા આતમરામ. આનંદઘન એ આતમરામની વાત કરે છે.
“લોકા બર્હિ બુદ્ધયઃ” - માત્ર બાહ્ય દૃષ્ટિને કારણે લોકો એના અલક્ષ્ય સ્વરૂપ સમજી શકતા નથી. સંત કબીર કહે છે કે ‘લક્ષ્યના ઉપયોગ વિના કેવળ રામ-રામનું સ્મરણ કરે તે સર્વેને અંધ સંસારીઓ ગણવા.' આથી આનંદઘનના કહેવા પ્રમાણે વેદપાઠી વેદ ભણીને, ગીતાપાઠી ગીતા કરીને અને જિનાગમ જાણનારાઓ જિનાગમની વાતો કરીને થાક્યા છે, કરણ કે એમણે આનો માત્ર અભ્યાસ કર્યો છે, પરંતુ આમ કરતી વખતે તેઓ હિઆત્માને છોડી શક્યા નથી. આનંદઘન કહે છે,
‘આગમ પિંઢ આગમઘર થાકે, માયાધારી છાકે;
દુનિયાદાર દુનિયા સેં લાગે, દાસા સબ આશાકે....(અવધૂ)' આનંદઘનજીએ યોગની વાત કરતાં કહ્યું છે કે માત્ર સંસારનો ત્યાગ કરવાથી, લંગોટ પહેરી લેવાથી કે ભભૂતિ લાગવવાથી યોગી થવાતું નથી. એનો વેશભૂષા સાથે સંબંધ નથી, પણ માનસિક, વાચિક અને કાયિક પ્રવૃત્તિ સાથે સંબંધ છે . અને તેથી તેઓ કહે છે કે -
“તા જોગે ચિત્ત ત્યાઓ રે, વહાલા તા જોગે” એટલે કે હૈ વહાલા, તમે યોગમાં ચિત્ત લગાવો.
આ યોગમાં ચિત્ત લગાવવા માટે તમારે જે કમર પર દોરી લગાવવાની છે. તે સમતિની સડસઠ બોલની દોરી છે, જે કમરના મધ્યભાગમાં બાંધવામાં આવે છે, કારણ કે તેમ કરવાથી અન્યત્ર ભાગતું મન સ્થિર થઈ જાય છે.
યોગના અંગ તરીકે બધા યોગદર્શનકારો બદ્ધ કચ્છ થવાનો ઉપદેશ આપે યોગમાર્ગીય રહસ્યવાદી કવિતા
145
Page #73
--------------------------------------------------------------------------
________________
છે એટલે કે યોગમાર્ગમાં પ્રવેશ કરવા અખંડ બ્રહ્મચર્યપાલન જરૂરી છે. ‘પાતંજલ યોગસૂત્રમાં યોગનાં આઠ અંગ છે અને આચાર્ય હરિભદ્રસૂરિજીના ‘યોગદૃષ્ટિ સમુચ્ચય'માં પણ યોગની આઠ દૃષ્ટિ છે. આચાર્ય હેમચંદ્રાચાર્યએ પણ યોગશાસ્ત્રમાં આઠ અંગ બતાવ્યાં છે. આમ પ્રથમ અંગ યમ છે જે યોગમાર્ગનો પાયો છે. કવિ આનંદઘને અહીં એ વાત કરતાં કહ્યું છે કે,
‘સમકિત દોરી શીલ લંગોટી, ધુલ ધુલ ગાઢ ધુલાઉં
તત્ત્વગુફા મેં દીપક જોકે ચેતન રતન જ ગાઉં રે વહાલા.' આમ, અહીં સમકિતની દોરી છે અને શીલની લંગોટી છે. જૈનશાસ્ત્રકાર શીલને યોગના અંગ તરીકે વર્ણવે છે. બ્રાહ્મચર્ય એટલે બ્રહ્મ સ્વરૂપ આત્મા અને ચર્ય એટલે રમણ કરવું. આનંદઘન યોગીના દ્રવ્યશને બદલે ભાવવશ પર મહત્ત્વ આપે છે. યોગને અંતે એ તત્ત્વગુફામાં સમ્યમ્ જ્ઞાનનો દીપક પ્રગટે છે. ત્યારબાદ આ ભાવ યોગી પોતાના ચેતન આંગણમાં અષ્ટકર્મની ધૂણી જગાવે છે, અને આ અષ્ટકર્મનો કચરો અગ્નિ વિના બળતો નથી એટલે સાધકો અષ્ટકર્મરૂપ છાણામાં ધ્યાનનો અગ્નિ લગાવી ધૂણી જગાવે છે. કવિ કહે છે,
| ‘અષ્ટ કર્મ કંડેલી ધૂની, ધ્યાના અગન જગાઉં
ઉપશમ છનને ભસમ છણા, મલી મલી અંગ લગાઉ રે..” યોગી આનંદઘનની કલ્પના તો જુઓ ! તેઓએ ઉપશમને ચારણીનું રૂપ આપ્યું છે. જીવ અનાદિકાળથી આર્તધ્યાન અને રૌદ્રધ્યાનરૂપ કર્મબંધ કરે છે અને શુભધ્યાનથી કર્મથી મુક્ત બને છે. આવા ધર્મધ્યાન અને શુભધ્યાન રૂપ અગ્નિમાં કર્મરૂપી છાણાંને બાળી પછી તેની રાખ ઉપશમ ગળણાથી ચાળીને કે ભસ્મ શરીર ઉપર ઘસી ઘસીને લગાવવામાં આવે છે. રાષ્ટ્રમાં કચરો કે નાના કાંકરા, કાંકરી વગેરે રહી જાય છે, માટે કવિએ ચાળવાની વાત કરી છે. આ ઉપશમ ચાળણી એટલે નિવૃત્તિ ભાવરૂપ ચાળણી. પછી કવિ કહે છે, કે કર્મનાશની ચાવી સદ્ગુરુ પાસે છે. ગુરુ વિના જ્ઞાન નહિ આથી સદ્ગુરુની ઓથે કર્મથી મુક્ત થવા માગે છે. કવિ કહે છે,
| ‘આદિ ગુરુ કા ચેલા હોકર, મોહ કે કાન ફરાંઉં;
ધરમ શુક્લ દોય મુદ્રા સોહે, કરુણાનાદ બજાઉં રે વહાલા.” અને આમ યોગાભ્યાસ માટે ગુરુશરણની આવશ્યકતા દર્શાવી છે. કબીરનું સ્મરણ થાય -
મહાયોગી આનંદઘન
‘ગુરુ ગોવિંદ દોનો ખડે, કિસકો લાગુ પાય; બલિહારી ગુરુ આપકી, જિસને ગોવિંદ દિયો બતાય.’
અથવા શ્રીમદ્ રાજચંદ્ર કહે છે તેમ,
‘પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર;
એવો લય થયા વિના, ઊગે ન આત્મવિચાર.” યોગીઓ કાન વીંધે અને તેમાં મુદ્રા પહેરે છે. ધર્મધ્યાન અને શુક્લધ્યાનની મુદ્રાથી શુભતો હું કરુણા નાદ બજાવીશ.
કવિ કહે છે, યોગીઓ શંખનાદ અથવા બીજાં વાજિંત્રો વગાડે છે, પરંતુ હું કરુણાનાદ કરીને ‘મા હણો, માં હણો’નો અવાજ ફેંકીશ. અને અંતે કહે છે,
ઇહ વિશ્વ યોગ સિંહાસન બૈઠા, મુગતિ પુરી કું ધ્યાઉં; આમ, ચેતનનું મન યોગમાં આસક્ત થઈ ગયું છે અને યોગસિંહાસન બેસી અજરામર પદનું ધ્યાન કરે છે,
નાદ વિલુબ્ધો પ્રાનકું, ગિને ન ત્રિણ મૃગલોઈ,
આનંદઘન પ્રભુ પ્રેમ કી, અકથ કહાની કોઈ. લોકમાં પણ રાગમાં આસક્ત મૃગલો પોતાના પ્રાણની તણખલા જેટલી પણ કિંમત ગણતો નથી.
| ‘નાદ' શબ્દનો ‘યોગિક’ અર્થ અનાહત નાદ થાય છે. યોગમાં ધીમે ધીમે વધારો કર્યા પછી જ્યારે સ્થિરતા થાય છે ત્યારે અતિ મધુર નાદ અંતરમાંથી ઊઠે છે. એના પર આસક્ત જીવ પોતાના શરીરની પણ દરકાર કરતો નથી. યોગમાં ડૂબેલી વ્યક્તિઓ જ ગત તરફ બેદરકાર હોય છે. પ્રેમથી તેઓ આ માર્ગ પકડે છે. અને પ્રેમ ખાતર જ તેઓ તેને નભાવે છે.
સામાન્ય રીતે ભક્ત અને યોગીમાં અંતર માનવામાં આવે છે. ભક્તિમાં સમર્પણ હોય છે. અહીં એક યોગી પાસે ભક્તિ, જ્ઞાન અને યોગનો સમન્વય પ્રગટ થાય છે.
જૈન પરંપરામાં પરમાત્માને પ્રિયતમ માનીને ઉપાસના કરવાની પદ્ધતિ નથી, પરંતુ આનંદઘનજીની રચનાઓમાં વૈષ્ણવ-ભક્તિમાર્ગનો પ્રભાવ છે. કબીર, મીરાં, સૂરદાસ અને રૈદાસ આદિ ભક્તકવિઓની કવિતા એમણે સાંભળી હશે.
યોગમાર્ગીય રહસ્યવાદી કવિતા
147
146
Page #74
--------------------------------------------------------------------------
________________
નવ
અાનંદઘન અને યશોવિજય
પ્રેમ એ હૃદયની સાધારણ ભાવુક સ્થિતિ નથી, પરંતુ આત્માનુભવજન્ય પ્રભુપ્રેમ છે અને આવા અનિર્વચનીય પ્રેમની બાબતમાં તેઓ કહે છે,
“કહાં દિખાવું ઔર કું, કહાં સમજાવું ભોર,
તીર ન ચૂકે પ્રેમ કા, લાગ સો રહે ઠોર. એમનાં સ્તવનોમાં પણ ભગવાન શાંતિનાથની સ્તુતિમાં આત્મશાંતિ, અધ્યાત્મયોગ અને તેને અપેક્ષિત ધ્યાનયોગનું સુંદર ભાવચિત્ર મળે છે. જ્યારે મુનિસુવ્રત-સ્વામીના સ્તવનમાં જગતનાં બધાં પ્રપંચો છોડીને આત્મધ્યાનમાં રમણ કરવાથી એના શાંત સ્વરૂપની પ્રાપ્તિ થશે,
આતમધ્યાન કરે જો કોઉં, સો ફિર ઇણમેં નાવે;
વાગજાળ બીજું સહુ જાણે, એહ તત્ત્વ ચિત્ત લાવે. જે પ્રાણી આત્મધ્યાન કરે છે તે ફરી વખત રાગદ્વેષ અને મોહઅજ્ઞાનમાં ફસાતો નથી. આ સિવાય બીજું સર્વ વાણીનો વિલાસ છે એમ એ સાચી વાતને ચિત્તમાં ગ્રહણ કરે છે.
નેમ-રાજુલની કથા સ્તવનમાં આલેખીને એ જ દર્શાવે છે કે સાચી એકનિષ્ઠા - ધ્યેય પ્રત્યેની ધ્યાતાની એકાગ્રતા - જ તેને ગંતવ્યસ્થાન સુધી પહોંચાડે છે. મોહાદિ ષવિકારોથી પર થઈને મુક્તિપદ-પ્રાપ્તિના ભવ્ય મુમુક્ષુ આત્માઓને આ સ્થિતિ દ્વારા કહ્યું છે કે બાહ્ય ધ્યેય તો નિમિત્ત હોય છે. સાચું અને અંતિમ ધ્યેય તો ધ્યાતાના શરીરમાં રહેલું આત્મતત્ત્વ છે, આથી આત્મતત્ત્વ સાથે એકતા સાધવી જોઈએ અને તો જ ધ્યાતા અને ધ્યેયની એકરૂપતા થાય છે ત્યારે શું થાય ?
આનંદઘનના સ્તવન અને પદની પંક્તિથી સમાપન કરીએ. સોળમા સ્તવનની તેરમી ગાથામાં એ કહે છે,
અહો હું અહો હું મુઝને કહ્યું,
નમો મુઝ નમો મુઝ રે.” અને આનંદઘન ગ્રંથાવલીના પદ ૧૧માં તેઓ કહે છે,
આનંદઘન કહે સુનો ભાઈ સાધુ, તો જ્યોતિ મેં જ્યોતિ મિલાઈ.”
આનંદઘનજીનો સમય એ સમર્થ જૈન સાધુઓની ઉજ્વળ જ્ઞાનપરંપરાનો કાળ હતો. આ સમયે જૈન સાધુઓએ પોતાની તપ, ત્યાગ અને વૈરાગ્યની ભાવનાથી સર્વત્ર આદર મેળવ્યો હતો. મુઘલ બાદશાહો પણ તેમનો આદરસત્કાર કરતા હતા. તપાગચ્છના આચાર્ય વિજયદેવસૂરિને જહાંગીર બાદશાહે “મહાતપા”નું બિરુદ આપ્યું. એ પછી વિજયઆનંદસૂરિ, વિજયસિંહસૂરિ અને વિજયપ્રભસૂરિએ ધર્મની ઉજ્જવળ પરંપરા જાળવી રાખી, સત્યવિજય પંન્યાસે ક્રિયોદ્ધાર કરીને સાધુસમાજમાં પેઠેલી શિથિલતાને દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. ઉપાધ્યાય યશોવિજયજીની વિદ્વત્તાનાં તેજ એ સમયમાં સમગ્ર સમાજને અજવાળતાં હતાં.
આ જ સમયે ઉપાધ્યાય માનવિજયજીએ “સ્તવન ચોવીસી” તેમજ “ધર્મ સંગ્રહ” નામના ગ્રંથની રચના કરી હતી. રામવિજયજી એ ભક્તિ અને જ્ઞાનથી ભરપૂર એવી મધુર ચોવીસીની રચના કરી હતી તેમજ સાત નય પર વિસ્તારથી સઝાયો લખી હતી. જ્ઞાનવિમલસૂરિએ “જ્ઞાનવિલાસ” નામથી પદોની રચના કરી હતી. વળી, આનંદઘનજીએ ચોવીસી પર અને ઉપાધ્યાય યશોવિજયજીના ત્રણસો ને પચાસ ગાથાના સ્તવન પર દબો લખ્યો હતો. તપાગચ્છના ધર્મસાગરજીએ તો નિર્ભય રીતે શાસ્ત્રાનુસાર દરેક કુમતનું ખંડન કરવા માંડ્યું હતું. એમની ટીકાઓએ તત્કાલીન જૈન સમાજમાં ખળભળાટ મચાવ્યો હતો. આ ઉપરાંત આ સમયમાં
મહાયોગી આનંદઘન
148
Page #75
--------------------------------------------------------------------------
________________
લાવણ્યસુંદરે “દ્રવ્યસપ્તતિકા” અને સઝાયો લખી હતી. દિગંબર સમાજમાં પણ કેટલાક સમર્થ વિદ્વાનો થયા હતા. એમાં બનારસીદાસની રચનાઓમાં તો અનેરું કાવ્યમાધુર્ય અને પદલાલિત્ય જોવા મળે છે. “સમયસાર નાટક”માં એમણે અનુપમ કવિત્વશક્તિ અને વૈરાગ્યભાવના દર્શાવી છે. આનંદઘનજીનાં પદોમાં બનારસીદાસ જેવું લાલિત્ય જોવા મળે છે. વ્યાપક ફલક પર જોઈએ તો રામદાસ, તુકારામ, તુલસીદાસ અને અખો એ આનંદઘનના સમકાલીન ગણી શકાય.
યુગપ્રભાવક તર્કશિરોમણિ ઉપાધ્યાય યશોવિજયજી આ સમયના જૈન વિદ્વાનોમાં મૂર્ધન્ય સ્થાને બિરાજે છે. આ સમર્થ વિદ્વાને આનંદઘનજીને અનુલક્ષીને એમની
સ્તુતિરૂપ “અષ્ટપદી ની રચના કરી છે, જે વિશે ‘આનંદઘનજીનું જીવન’ એ પ્રકરણમાં વિગતે જોયું. યોગી આનંદઘનજી અને ઉપાધ્યાય યશોવિજયજીના મેળાપની વાતો જૈન પરંપરામાં કિંવદંતીરૂપે મળે છે. આ વિશે કોઈ નિશ્ચિત પ્રમાણ સાંપડતું નથી. પ્રચલિત કથા પ્રમાણે મેડતામાં ઉપાધ્યાય યશોવિજયજી વ્યાખ્યાન આપતા હતા અને આ સમયે આનંદઘનજી એમને સાંભળવા ઉપાશ્રયમાં ગયા હતા. આ પછી ઉપાધ્યાયજીની વિનંતીથી આનંદઘનજીએ યોગના વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું. આનંદઘનની એ અનુભવનીતરતી વાણીની ઉપાધ્યાય યશોવિજયજી પર પ્રબળ અસર થઈ હતી. આ ઘટના ઉપાશ્રયમાં બનેલી હોવાથી શ્રી મોતીચંદભાઈ કાપડિયા બુના પર્વત પર નહીં, પણ મેડતામાં આ બંને મહાપુરુષોનો મેળાપ થયાનું વધુ સંભવિત માને છે.' આ પ્રસંગે આનંદઘનજીની આનંદમય અધ્યાત્મદશાને જોઈને ઉપાધ્યાય યશોવિજયજીએ એમની સ્તુતિરૂપ “અષ્ટપદી'ની રચના કરી.
શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી નોંધે છે કે ઉપાધ્યાય યશોવિજયજી વિશે આ જ રીતે આનંદઘનજીએ પણ “અષ્ટપદી' લખી છે. આ વાત એમણે વિજાપુરના શા. સુરચંદ સરૂપચંદ પાસેથી સાંભળી હતી. જોકે આ અંગે તપાસ કરતાં તેઓને કોઈ પ્રત સાંપડી ન હતી. જ્યારે શ્રી મોતીચંદભાઈ કાપડિયા ‘પૂજ્ય કદી પૂજક હોઈ શકે નહીં” તેમજ “આનંદઘનજી અને ઉપાધ્યાયજીની વય વિચારતાં અને યોગ વિષયમાં આનંદઘનજીની પ્રક્રિયા અને અભ્યાસ તથા વર્તન લક્ષ્યમાં લેતાં આ હકીકત અસંભવિત’ માને છે. આવી જ રીતે આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીએ આનંદઘનજી પાસે ઉપાધ્યાય યશોવિજયજી સુવર્ણસિદ્ધિ પ્રાપ્ત કરવા ગયા હતા, એવી દંતકથાનું વિગતે નિરૂપણ કર્યું છે, પરંતુ આ દંતકથા ઉપાધ્યાય યશોવિજયજીની ભવ્ય ચારિત્ર સાથે બરાબર બંધબેસતી નથી તેમજ એ વિશે કશો આધાર સાંપડતો નથી. આવી જ રીતે ‘સુગુરુ તથાવિધ ન મળે રે’ એવી આનંદઘનજીની પંક્તિમાં યશોવિજયજીની ટીકા
મહાયોગી આનંદઘન
જેવામાં આવે છે, પણ હકીકતમાં તો આનંદઘનજીનું આ એક સામાન્ય કથન છે. એ કોઈ વ્યક્તિવિશેષને લક્ષ્યમાં રાખીને બોલાયેલું નથી.
અધ્યાત્મયોગી આનંદઘન અને ઉપાધ્યાય યશોવિજયજી અંગે ‘શ્રી આનંદઘન પદ્ય રત્નાવલી ના નિવેદનમાં શ્રી સારાભાઈ નવાબે એક નવો મુદ્દો ઉઠાવ્યો છે. તેઓ લખે છે :
પરમયોગી શ્રી આનંદઘનજી તે બીજા કોઈ જ નહીં, પરંતુ ન્યાયવિશારદ શ્રી યશોવિજયજી જ છે એમ મારું પોતાનું અને વિદ્યમાન કેટલાક વિદ્વાન જૈન મુનિવર્યોનું માનવું છે. આ માન્યતાના સમર્થનમાં જબરદસ્ત પુરાવો એ જ છે કે પરમયોગી શ્રી આનંદઘનજીનો ઉલ્લેખ ઉપાધ્યાયજી વગર સત્તરમા સૈકાના બીજા કોઈ પણ વિદ્વાન કરતા નથી. વળી ઉપાધ્યાયજીએ રચેલી શ્રી આનંદઘનજીની સ્તુતિરૂપ અષ્ટપદીના જે પહેલા પદમાં ‘મારગ ચલતે ચલત ગાત, આનંદઘન પ્યારે.” વગેરે શબ્દો તથા તેઓશ્રીએ રચેલી બત્રીશ બત્રીશીમાં અને શ્રી આનંદઘનજીનાં પદોમાં ઘણું સામ્ય દેખાય છે. શ્રી આનંદઘનજી જુદા છે તેવી માન્યતા કરતાં તેઓશ્રી અને ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી એક જ છે એવી દૃષ્ટિ રાખીને જો બંનેની કૃતિઓનું બારીક નિરીક્ષણ કરવામાં આવે તો મારી માન્યતાને પુષ્ટિ કરતાં પ્રમાણો મળી આવશે. મને એમ લાગે છે કે પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજને તેઓશ્રીની અંતિમ અવસ્થામાં પોતાનું નામ પણ ગોપવીને ‘આનંદઘન'નું ઉપનામ ધારણ કરવાનું યોગ્ય લાગ્યું હશે.”
આ માન્યતાની ચકાસણી કરીએ તો સૌપ્રથમ તો આ માટે કોઈ નક્કર પ્રમાણ મળતું નથી. બીજી મહત્ત્વની બાબત એ છે કે ઉપાધ્યાય યશોવિજયજીની ફતિઓની જે યાદી મળે છે તેમાં એમની એક કૃતિ તરીકે ‘આનંદઘન ચોવીસી ટબાલી પત્ર : ૩૪' એવો સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. જો યશોવિજયજી એ પોતે આ કૃતિની રચના કરી હોય તો આવો ઉલ્લેખ મળે નહીં. શ્રી જ્ઞાનવિમલસૂરિના ‘આનંદઘન ચોવીસી' પરના ટબામાં પણ સ્પષ્ટ રીતે લખ્યું છે કે “આનંદઘન ઉપનામધારી લાભાનંદજીએ રચેલાં આ સ્તવનો” છે. આ રીતે આનંદઘનજી અને ઉપાધ્યાય યશોવિજયજી એક હતા એમ માનવું ભૂલભરેલું છે. વળી, આ માન્યતા પ્રમાણે તો એમ માનવું પડે કે શ્રી યશોવિજયજી મહારાજે આત્મપ્રશસ્તિ માટે “અષ્ટપદીલખી હતી. ઉપાધ્યાય યશોવિજયજીના વ્યક્તિત્વ સાથે આ બાબત સહેજે સુસંગત જણાતી નથી. શ્રી યશોવિજયજીએ પોતાના જીવનની અંતિમ અવસ્થામાં પોતાનું નામ ગોપવીને ‘આનંદઘન' નામ રાખ્યું હતું, એવો તર્ક શ્રી સારાભાઈ નવાબ કરે છે, પરંતુ ઉપાધ્યાય
આનંદઘન અને યશોવિજય
151
150
Page #76
--------------------------------------------------------------------------
________________
યશોવિજયજીનું વિ. સં. ૧૭૩૪માં ડભોઈના ચોમાસામાં સ્વર્ગગમન થયા પછી પાટણના સંઘના અતિ આગ્રહથી શ્રી કાન્તિવિજયજી મહારાજે ‘સુજસવેલી ભાસ’ નામની ઉપાધ્યાય યશોવિજયજીના જીવન-કાર્યને બતાવતી પદ્યકૃતિની રચના કરી.
તેમાં ક્યાંય આનો ઉલ્લેખ નથી. એથીય વિશેષ ઉપાધ્યાય યશોવિજયજીના ગ્રંથોમાં પણ ક્યાંય આવો ઉલ્લેખ મળતો નથી. આથી આનંદઘનજી અને યશોવિજયજી એક જ હોવાની શ્રી સારાભાઈ નવાબની માન્યતા નિરાધાર જણાય છે.
મસ્તયોગી આનંદઘનજી અને ઉપાધ્યાય યશોવિજયજી બંને સમકાલીનો વચ્ચે ઘણું સામ્ય જોવા મળે છે. બંને પોતાની સાધનાની ચરમસીમાએ પહોંચેલા મહાપુરુષો હતા. બંને સમર્થ સમકાલીનો હતા. ઘણી વાર બે સમર્થ સમકાલીનોનો એમના જીવનકાળમાં ક્યારેય મેળાપ થતો નથી. ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર સમકાલીન હતા, એક જ પ્રદેશમાં વિચર્યા હતા, છતા બંનેનો મેળાપ થયો નહોતો. પણ આનંદઘન અને યશોવિજય અંગે આવું બન્યું નથી. આ બંને મહાપુરુષોનો મેળાપ થયો હતો અને તે ફળદાયી પણ નીવડ્યો હતો. આનંદઘનની ઉત્કૃષ્ટ યોગઅવસ્થા અને આનંદમગ્ન સ્થિતિને જોઈને ઉપાધ્યાય યશોવિજયજીએ એમની સ્તુતિરૂપે આનંદના ઉલ્લાસથી સભર એવી ‘અષ્ટપદી ની રચના કરી હતી. ઉપાધ્યાય યશોવિજયજી કહે છે કે સાચા ‘આનંદ’ની અનુભૂતિ એને જ થઈ શકે કે જેના હૃદયમાં આનંદજ્યોતિ પ્રગટ થઈ હોય. આવા ‘અચલ અલખ’ પદના ‘સહજ સુખ’માં આનંદઘન મગ્ન રહેતા હતા. એમની આવી ઉન્નત, આનંદમય આધ્યાત્મિક અવસ્થા જોઈને ઉપાધ્યાય યશોવિજયજી અંતરના ઉમળકાથી બોલી ઊઠે છે :
“આનંદ ઠોર ઠોર નહીં પાયા,
આનંદ આનંદમેં સમાયા.”.
આ બંને સાધકોને દોષદર્શી અને દુષ્ટ લોકો તરફથી ખૂબ સતામણી થઈ હતી એમ કહેવાય છે. એમના સમયમાં યોગી અને જ્ઞાનીને નિંદનારા ઘણા છિદ્રાન્વેષી લોકો હતા. આનંદઘન તો આત્મમસ્તીમાં મગ્ન હતા. આથી એમણે આવા લોકોની
સહેજે પરવા ન કરી. તેઓ ક્યાંક જ આ જડતા અને રૂઢિચુસ્તતા પર પ્રહાર કરે છે,
જ્યારે યશોવિજયજી સાધક અને સંપ્રદાયમાં માનનારા હતા. તેઓ આનંદઘનજી જેટલા સંપ્રદાયનાં બંધનોથી મુક્ત ન હતા. એમનું હૃદય આવી આપત્તિઓથી ક્યારેક કકળી ઊઠતું હતું. પરિણામે એ પ્રવર્તિત વિષમ પરિસ્થિતિ અંગે વેદનાભર્યા ઉદ્ગાર કાઢે છે :
મહાયોગી આનંદઘન
152
“પ્રભુ મેરે અઈસી આય બની
મનકા વિથા કુનર્પે કહીએ,
જાનો આપ ધની, જનમ મરણ જરા જી હું ગઈ લહઈ,
વિલગી વિપત્તિ ઘની;
તન મન નયન દુ:ખ દેખત ચિત્ત તું ભઈ દુરજન કે બયના, સજ્જન કોઉ નહિ જાકે આગે,
સુખી નવી એક કની. જૈસે અર અગની.
બાત કહું અપની. ચઉં ગઈ-ગમણ-ભમણ-દુઃખ વારો, બિનતિ ઐહી સુની, અવિચલ સંપદ જસકું દી”,
અપને દાસ મની.
આમ યશોવિજયજી નિંદક દુર્જનો સામે પોકાર કરે છે, તો એ સમયે આનંદઘનજીને વર્ષાવનારા પણ હતા. યશોવિજયજીએ રચેલી આનંદઘનની અષ્ટપદીની ‘કોઉ આનંદઘન છિદ્ર હી પેખત' એમ આનંદઘનને માટે કહ્યું છે એના પરથી આનો ખ્યાલ આવે છે. આનંદઘનજી અને યશોવિજયજીએ બંનેએ જિનસ્તવન ચોવીસીની રચના કરી છે. આનંદઘનજી શ્રી અજિતનાથ જિન સ્તવનમાં કહે છે :
‘તરક વિચારે હૈ વાદ પરંપરા, પાર ન પહુચે હૈ કોઈ, અભિમત વસ્તુ રે વસ્તુગતે કહે, તે વિરલો જગિ કોય.' (સ્તવન : ૨, ગાથા : ૪)
જ્યારે શ્રીમદ્ યશોવિજયજી મહારાજે સત્તરમા “પાપસ્થાનકની સજ્ઝાય’માં શુદ્ધ ભાષકની બલિહારી બતાવી છે. ‘અધ્યાત્મસાર' ગ્રંથમાં દંભ પર આખું પ્રકરણ લખ્યું છે અને આવા વાદવિવાદ કરનારાઓ વિશે તો તેઓ કહે છે :
"वादांश्च प्रतिवादांश्च वदन्तो निश्चितान् तथा । तत्त्वांतं नैव गच्छन्ति तीलपीलकवद् गती ।। M
વાદ, વિવાદ અને પ્રતિવાદ કરતાં ઘાંચીની ઘાણી જેવી ગતિ થાય છે અને તેમાં તત્ત્વનો પાર પામતો નથી. જડતા અને મતાંધતા પર આ બંને મહાપુરુષો સખત પ્રહાર કરે છે. યશોવિજયજી ‘યવિલાસ'ના સુડતાલીસમા પદમાં કહે છે :
આનંદધન અને યશોવિજય
153
Page #77
--------------------------------------------------------------------------
________________
“પ્રભુ ગુન ધ્યાન વિચર ભ્રમ ભૂલા, કરે કિરિયા સો રાને
રૂના."
જ્યારે આનંદઘન પણ આવી જડ ક્રિયાનો વિરોધ કરતાં કહે છે :
“નિજ સરૂપ જે કિરિયા સાધિઇ, તે અધ્યાતમ લહીઇ રે, જે કિરિયા કરિ ચોગતિ સાધઇ, તે અનધ્યાતમ કહીયે રે.” (સ્તવન : ૧૧, ગાથા : ૩) આ સાધકો તો સંસારથી ઊફરા ચાલતા હતા. આનંદઘનજીએ ચાર ગતિરૂપ ચોપાટની એક સુંદર કલ્પના કરી છે. આમાં ચેતન પોતે રાગ, દ્વેષ અને મોહનાં પાસાં પોતાને હિતકર છે એમ માનીને, આ ચોપાટ ખેલે છે, પણ પારકી આશા સદા નકામી છે. આનંદઘન તો સ્પષ્ટ કહે છે કે, “આશા ઓરનકી ક્યા કીજે ? જ્ઞાન સુધારસ પીજે.” એ જ રીતે શ્રી યશોવિજયજી ‘જ્ઞાનસાર’ના બારમા ‘નિઃસ્પૃહાષ્ટકમાં લખે છે :
“પોતાના સ્વભાવ નિજ ગુણ-ની પ્રાપ્તિ ઉપરાંત બીજું કાંઈ પણ પ્રાપ્ત કરવા યોગ્ય નથી તેથી આત્મઐશ્વર્યથી સંપન્ન મહામુનિ તદ્દન નિઃસ્પૃહ થઈ જાય છે. બિચારાં પારકી આશાવાળાં પ્રાણીઓ હાથ જોડીજોડીને પ્રાર્થના કરે છે, ઘેર ઘેર ભિક્ષા માગે છે, પરંતુ અનંત જ્ઞાનપાત્ર પ્રાણી તો આખા જગતને તણખલા તુલ્ય જુએ છે.”
આનંદઘનજી ઋષભ જિન સ્તવનમાં પ્રીતમ ઋષભ જિનેશ્વર સાથે પ્રીતિસગાઈ થઈ હોવાથી એને જગતની સોપાધિક પ્રીતિ પસંદ નથી. એ જ રીતે ઉપાધ્યાય યશોવિજયજી શ્રી શાંતિનાથ જિન સ્તવનમાં કહે છે :
“જાણ્યો રે જેણે તુજ ગુણ લેશ, બીજો રે રસ તેહને મન નવિ ગમે જી, ચાખ્યો રે જેણે અમી લવલેશ, બાકસ બુકસ નસ ન રુચે કીમે જી.”
માત્ર વેશ પહેરે સાધુ થવાતું નથી. જે ખરો આત્મજ્ઞાની છે એ જ સાચો સાધુ છે. આનંદઘનજી શ્રી વાસુપૂજ્ય જિન સ્તવનની છઠ્ઠી ગાથામાં કહે છે કે જે આત્મજ્ઞાની નથી તે માત્ર વેશધારી છે. બાહ્ય દૃષ્ટિએ મુંડન કરાવ્યું એથી કાંઈ વળે નહીં. અંતરનો આત્મા ગુણોથી સમૃદ્ધ થવો જોઈએ. આવી જ રીતે આનંદઘનજીની માફક યશોવિજયજી પણ કહે છે :
“મુંડ મુંડાવત સબ હી ગડરીઆ, હરિણ રોઝ બન ધામ, જટાધાર વટ ભસ્મ લગાવત, રાસભ સહતું હું ધામ.
મહાયોગી આનંદઘન
154
અંતે પર નહિ યોગ કી રચના, જો નહિ મન વિશ્રામ, ચિત અંતર પટ છલવેનું ચિતવત, કહા જપત મુખરામ,
જબ લગ આવે નહિ મન ઠામ.૧૦ ઉપાધ્યાય યશોવિજયજી તો આત્મદર્શનનું સ્વરૂપ ગુરુકૃપાથી પ્રાપ્ત કરે છે. આ અંગે વિ. સં. ૧૭૩૮ પછી રચેલા ‘શ્રીપાલ રાસ'ના ચોથા ખંડના છેવટના ભાગમાં તેઓ કહે છે :
“માહરે તો ગુરુ ચરણ પસાયૅ અનુભવ દિલમાં પેઠો, ઋદ્ધિ વૃદ્ધિ પ્રગટી ઘટમાંહિ, આતમ-રતિ હુઈ બેઠો.”
જ્યારે આત્મામાં સમક્તિનો રવિ ઝળહળે છે, ત્યારે ભ્રમરૂપી તિમિર નાસી જાય છે અને અંતરમાં અનુભવગુણ આવે છે. આ સમયે ઉપાધ્યાય યશોવિજયજી કહે છે ઃ
“ધ્યાયો સહી પાયો રસ, અનુભવ જાગ્યો જસ; મિટ ગયો ભ્રમકો મસ, ધ્યાતા ધ્યેય સમાયો છે, પ્રગટ ભયો પ્રકાશ, જ્ઞાનકો મહા ઉલ્લાસ; એસો મુનિરાજ-તાજ, જસ પ્રભુ છાયો હૈ..."
ધ્યાતા અને ધ્યેય એકરૂપ બની જાય છે, ત્યારે કેવી અપૂર્વ આનંદાનુભૂતિ થાય છે ! આત્મામાં પરમાત્મા પ્રગટે છે, તે સમયની દશાને પ્રગટ કરતાં યોગી આનંદઘન બોલી ઊઠે છે :
“અહો હું અહીં હું મુઝનેં કહું,
નમો મુઝ નમો મુઝ રે."
(સ્તવન : ૧૬, ગાથા : ૧૩) ઉપાધ્યાય યશોવિજયજીએ આનંદઘનની માફક પદો પણ લખ્યાં છે અને તેમાં ચેતનને ‘મોહકો સંગ' નિવારી ‘જ્ઞાનસુધારસ' ધારણ કરવાનું કહ્યું છે. એ જ રીતે ‘કબ ઘર ચેતન આવેંગે'માં ઉપાધ્યાય યશોવિજયજીએ સુમતિનો વિરહ આલેખ્યો છે. આનંદઘનનાં પદોમાં તો આ સુમતિના વિરહનું વેધક આલેખન મળે છે. એમાં તો કવિ કહે છે કે સુમતિ દુઃખમંદિરના ઝરૂખે આંખો લગાડી-લગાડીને ઝૂકીઝૂકીને જુએ છે. વિરહદશારૂપ સાપણ તેના પ્રાણવાયુને પી જાય છે અને એથીય વધુ વિરહની વિકટ વેદના દર્શાવતાં સુમતિ કહે છે
“શીતલ પંખા કુમ કુમા, ચંદન કહા લાવે હો ? અનલ વિરહાનલ ય હું તન તાપ બઢાવે હો.૧૨
આનંદધન અને યશોવિજય
155
Page #78
--------------------------------------------------------------------------
________________
દક્ષ
ઠંડા પદાર્થો, પંખા, કપૂર કે ચંદનનો ઘોળ શા માટે લાવે છે ? આ શરીરનો તાપ નથી. આ તો આત્માનંદના વિરહનો અગ્નિ છે, એને તો આ પદાર્થો ટાઢક આપવાને બદલે વધુ તપાવનાર બને છે. આ રીતે આનંદધન અને યશોવિજયજી સમકાલીન હતા. પરસ્પરને મળ્યા હતા. એમની ભાવના અને અધ્યાત્મપ્રવૃત્તિ ઘણાં સબળ હતાં. આમ છતાં બંનેનો આત્મવિકાસનો માર્ગ જુદો હતો. આનંદઘનજી અધ્યાત્મયોગી હતા, તો યશોવિજયજી કર્મયોગી પણ હતા. આનંદઘનજી દુનિયાની સહેજે દરકાર રાખતા નહીં, જ્યારે યશોવિજયજી તત્કાલીન વાતાવરણને સમજીને પોતાના લક્ષ્યની સાધના કરતા હતા.
આનંદઘનજી આત્મલકી, સંયમી, ત્યાગી અને અધ્યાત્મી હતા. યશોવિજયજી ‘ન્યાયવિશારદ’ અને ‘ન્યાયાચાર્ય "ની પદવીથી વિભૂષિત થયેલા પંડિત હતા. આનંદઘનજી
“વેદ ન જાનું કિતાબ ન જાનું, જાનું ન લચ્છને છંદા,
તર્ક, વાદ, વિવાદ ન જાનું, ન જાનું કવિ ફંદા.” ૧૩ કહેનાર મસ્તકવિ હતા, જ્યારે યશોવિજયજી ‘વાણી વાચક જશ તણી, કોઈ નયે ન અધૂરી રે.’ (શ્રીપાલ રાસ : ૪-૧૨ની છેલ્લી પંક્તિ) એવો હિંમતથી દાવો કરનાર અધ્યાત્મ, યોગ, કથા આદિ વિષયો પર સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતીમાં પદ્યરચના કરનાર વિદ્વાન કવિ હતા, યશોવિજયજીમાં અને આનંદઘનજીમાં જ્ઞાનની ગંભીરતા, શાસ્ત્રોની પારંગતતા અને અધ્યાત્મનો તલસાટે વ્યક્ત થાય છે. ખરી વાત એ છે કે ઉપાધ્યાય યશોવિજયજીએ બધાં શાસ્ત્રોમાં પારંગતતા પામ્યા પછી પણ આત્મસંતોષ માન્યો નહીં. એમણે અધ્યાત્મયોગના માર્ગે જવાનું સ્વીકાર્યું અને આમાં આનંદઘનનો સંપર્ક કારણભૂત હશે. ઉપાધ્યાય યશોવિજયજીના ‘અધ્યાત્મસાર ' જેવા ગ્રંથોમાં અને સ્તવનોમાં અધ્યાત્મરસની ઝલક જોવા મળે છે. બંનેનાં કવનને જોઈએ તો આનંદઘન જેવી ભાવની ગહનતા, વ્યાપકતા તેમજ ઊર્મિનો તીવ્ર ઉછાળો અને અલખનાં રહસ્યોને પામવાની ઝંખના યશોવિજયજીના કવનમાં એટલા પ્રમાણમાં દેખાતી નથી, એનું કારણ આનંદઘનજી કવિની સાથે મર્મી સંત પણ છે એ કહી શકાય.
આનંદઘન : કબીર, મીરાં અને અખાના સંદર્ભમાં
નવૈક્રમની પંદરમી સદીમાં સંત કબીરે જાતિ, જ્ઞાતિ, સંપ્રદાય, બાહ્યાચાર, અને ધાર્મિક મતાંતરોથી પર એવી સાધકની સત્યમય અનુભવવાણી વહેવડાવીને જ્ઞાનનો નવીન પ્રકાશ રેલાવ્યો. એ પછી વિક્રમની સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં થયેલાં આનંદઘનજીનાં પદોમાં સંત કબીરનાં પદોની ભાવનાઓનો પ્રતિધ્વનિ સુમધુર રીતે ગુંજતો સંભળાય છે. કબીર અને આનંદઘન એ બંને પોતાની સુરતાની મસ્તીમાં મસ્ત રહેનારા સાધક હતા. કબીરે તો જડ રૂઢિ, અંધશ્રદ્ધાયુક્ત રિવાજો, પરંપરાગત કુસંસ્કારો અને એથીય વિશેષ ઢોંગી ધર્માચરણો સામે પ્રચંડ વિદ્રોહ કર્યો. આનંદઘનમાં વિદ્રોહની ઝલક છે, પણ એની માત્રા સંત કબીર જેટલી નથી. આ બંને સાધક મસ્તરામ છે. આધ્યાત્મિક અનુભવના દૃઢ આધાર પર એમની સાધના ટકેલી છે. જગત તરફ તો બંને સાવ બેપરવા છે. કબીર કે આનંદઘન બેમાંથી એકેય અજ્ઞાનના અંધકારમાં કે રૂઢિગત બંધનોમાં જકડાયેલા માનવીને જોઈને સહાનુભૂતિ દર્શાવતા નથી. એમની અકળામણ આવા જીવો પ્રત્યે અનુકંપાના રૂપમાં પ્રગટ થતી નથી. તેઓ તો આ મિથ્યા બાબતો પર તીવ્ર પ્રહાર કરે છે. આવા રૂઢાચારોને જડમૂળથી ઉખાડી નાખવાની ધગશ આ બંને સાધકોમાં છે અને એથી જ એને સાંખી લેવાને બદલે કબીર એને કટાક્ષથી અને આનંદઘન એને ઉપહાસથી વખોડી નાખે છે.
મહાયોગી આનંદથન
156
Page #79
--------------------------------------------------------------------------
________________
આનંદઘનજીનાં સ્તવનોમાં શાસ્ત્રજ્ઞાન અને જૈન સિદ્ધાંત વિશેની માર્મિક સમજનો અનુભવ થાય છે. પણ એમનાં પદોમાં એ શાસ્ત્રીય શૈલી કે એ સિદ્ધાંતનિરૂપણ જોવા મળતું નથી. અહીં તો વિરહી ભક્ત કે અલખનો નાદ જગાવતા મરમી સંતનું દર્શન થાય છે. કબીર આત્મા અને પરમાત્માની પ્રણય-અનુભૂતિ આલેખે છે, તો આનંદઘન એમનાં પદોમાં સુમતિનો ચેતન માટેનો તલસાટ વ્યક્ત કરે છે. કબીરનાં પદોમાં આત્માના વિયોગનું દર્શન છે. એણે પ્રેમનો પ્યાલો પીધો છે અને એ પ્રેમના પ્યાલાએ કેવી પરિસ્થિતિ સર્જી છે ?
“કબીર પ્યાલા પ્રેમકા, અંતર લિયા લગાય; રોમ-રોમ મેં રિમ રહા, ઔર અમલ ક્યા ખાય. સબ રંગ તાંત ૨બાબ તન, બિરહ બજાવે નિત; ઔર ન કોઈ સુનિ સકે, કૈ સાઇ કે ચિત્ત. પ્રીતિ જો લાગી ધુલ ગયી, પૈઠિ ગઈ મન માંહિં; રોમ-રોમ પિઉ-પિઉં કહે, મુખ કી સરધા નાહિ
779
આ પ્રેમને કારણે રોમ-રોમ પ્રિયતમની પુકાર કરે છે. આ વેદના એવી છે કે અંત૨માં વલોણું ફરે છે અને બહાર એને કોઈ સમજી શકતું નથી. આનંદઘનજીએ પણ પ્રેમની કથાને ‘અકથ કહાની' કહી છે. આ બંને સાધકોએ માયાનું વર્ણન કર્યું
છે. કબીર તો માયા અને છાયાને એકસરખી રીતે બતાવે છે. ભાગતા માણસની પાછળ માયા પડછાયાની જેમ એની સાથે ફર્યા કરે છે, પણ જો માણસ માયાની સામે થાય તો એ નાસી જાય છે. કબીર માયાને ઠગારી કહે છે. માયા મોહિનીએ ભલભલા વિદ્વાન અને સુજ્ઞજનોને મુગ્ધ કર્યા છે તેમજ એણે માનવી અને પ્રભુની વચ્ચે અંતરાયો ઊભા કર્યા છે. આથી જ સત્ય જ્ઞાન મેળવીને માયાના મોહપાશમાંથી દૂર થનારા વિશે કબીર કહે છે :
“માયા દીપક નર પતંગ ભૂમિ ભૂમિ માહિ પરંત,
કોઈ એક ગુરુજ્ઞાન તે ઉંબરે સાધુ સંત.”
(માયારૂપી દીપક છે અને મનુષ્યો એ ભ્રમમાં ભૂલા પડીને માયા દીપકમાં કૂદી પડે છે. સાચા ગુરુ પાસેથી જ્ઞાન મેળવીને એમાંથી બચી જનારા સાધુસંત તો કોઈક જ હોય છે.) આનંદઘન કહે છે કે “આતમકલિકા” જાગતાં એમની સ્મૃતિ આત્માને મળવા લાગી છે અને એમણે માયારૂપી દાસી અને તેના કુટુંબને ઘેરી લઈને કબજે કર્યાં છે. માયામાં ફસાયેલો ચેતન પોતાની અવદશાને દર્શાવે છે. આ ચેતન
૧ ‘સરા સાહિત્ય ઔર સાધના', છૅ. મુવનેશ્વરનાથ મિશ્ર માધવ, પૃ. ૧૩. મહાયોગી આનંદઘન
158
પ્રકૃતિએ અનાવૃત હોવા છતાં કર્માવૃત થઈ ગયો છે. એનો પ્રકાશ અંદર ગૂંગળાઈ રહ્યો છે. પોતાની શુદ્ધ ચેતનાનો એને ખ્યાલ છે. એ એના હૃદયમાં જ રહેલી છે, છતાં માયાને કારણે એ શુદ્ધ ચેતના પ્રગટ થઈ શકતી નથી. ચેતન સંસારના મોહરાગમાં તસ્ત બનેલો છે. એ પરભાવમાં રમણ કરે છે. સ્થૂળ ઇન્દ્રિયસુખોમાં મોજ માણે છે. શરીર, પૈસા અને જુવાનીની ઘણી મોટી હાનિ થાય છે. દિવસે દિવસે એની અપકીર્તિ વધતી જાય છે અને એ ખાનદાની છોડી કુમાર્ગે ચડી ગયો હોવાથી એના માણસો પણ એનું માનતા નથી. માયાની આવી ભ્રમજાળને આલેખતાં કવિ આનંદઘન કહે છે :
“પરઘર ભમતાં સ્વાદ કિશો લહે ? તન ધન યૌવન હાણ; દિન દિન દીસે અપયશ વાધો, નિજ જન ન માને કાંણ.
બાલુડી ૩૨
આવી જ રીતે કવિ આનંદઘન એક પદમાં (પદ ૧૦૦મું, શ્રી આનંદઘનજીનાં પો, ભાગ ૨, લે. મોતીચંદ કાપડિયા, પૃ. ૪૩૨) તન, ધન અને જુવાનીને ક્ષણિક કહે છે અને આ પ્રાણ તો પળવારમાં ઊડી જશે; તન જશે, પછી ધન શા કામનું ? આથી જન્મોજન્મ સુખ આપતી ભલાઈ કરવાનું કવિ કહે છે. વ્યાપક દર્શન ધરાવતો આ મસ્ત કવિ જાણે જનસમુદાયને વહાલથી જાગૃત કરતો હોય તેમ કહે છે.
“બેહેર બેહેર નહિ આવે, અવસર બેહેર બેહેર નહિ આવે; જ્યું જાણે હું કર લે ભલાઈ, જનમ જનમ સુખ પાવે, અવસર ૧
કબીર અને આનંદઘન બંનેનાં પદોમાં હિંદુ અને મુસલમાનના ઐક્યની વાત જોવા મળે છે. કબીર રામ અને રહીમ તેમજ કેશવ અને કરીમ વચ્ચે કોઈ ભેદ જોતા નથી. આનંદઘન પણ કબીરની જેમ ધાર્મિક ઔદાર્ય અને પરમ સત્યને પામવાના રહસ્યવાદને હૂબહૂ દર્શાવે છે. આનંદઘનમાં એ રહસ્યવાદી વિચારસરણી આકર્ષક રીતે પ્રગટ થયેલી છે. આમાં રામ, કૃષ્ણ કે મહાદેવને કોઈ વ્યક્તિ માનવામાં આવતી નથી. રામ એટલે રાજા દશરથનો પુત્ર નહીં, પરંતુ આતમરામમાં ૨મણા કરે તે રામ. પ્રાણીમાત્ર પર દયા કરે તે રહીમ. કૃષ્ણ એટલે કંસનો વધ કરનાર નહીં, પણ જ્ઞાનાવરણ આદિ કર્મોને નષ્ટ કરે તે કૃષ્ણ. શંકર એ કૈલાસવાસી નહીં, પણ જે નિર્વાણ (મોક્ષ) પ્રાપ્ત કરે તે મહાદેવ. જે આત્મસ્વરૂપને સ્પર્શ કરે તે પાર્શ્વનાથ અને
૨ ‘શ્રી આનંદઘનજીનાં પદો', ભાગ ૨, લે. મોતીચંદ કાપડિયા, પૃ. ૪૫. આનંદઘન : કબીર, મીરાં અને અખાના સંદર્ભમાં
159
Page #80
--------------------------------------------------------------------------
________________
જે ચૈતન્ય આત્માની સત્તાને ઓળખે તે બ્રહ્માં. આમ આનંદઘન તો કહે છે કે એમણે આ જ રીતે પરમતત્ત્વની ઉપાસના કરી છે અને આ પરમતત્ત્વ એ જ્ઞાતા, દ્રષ્ટા અને ચૈતન્યમય છે. કબીરની લગોલગ ઊભી રહે એવી આનંદઘનની આ સમર્થ વાણી છે.
“રામ કહૌ રહિમાન કહી કોઉ, કાન્હ કહૌ મહાદેવરી, પારસનાથ કહો કોઉ બ્રહ્મા, સકલ બ્રહ્મ સ્વયમેવરી.”
રામ ૧ ભજન ભેદ કહાવત નાના, એક કૃતિકા રૂપરી, તૈસે ખંડ કલ્પના રોપિત, આપ અખંડ સરૂ પરી,
રામ. ૨ નિજ પદ રમે રામ સૌ કહિયે, રહમ કરે રહમાનરી, કરર્ષ કરમ કાહે સો કહિયે, મહાદેવ નિરવાણરી.
રામ. ૩ પરસે રૂપ સો પારસ કહિયે, બ્રહ્મ ચિહૈ સો બ્રહ્મરી, ઇહ વિધ સાધ્યો આપ આનંદઘન, ચૈતનમય નિઃકર્મરી.
રામ ૪” ૩. રહસ્યવાદમાં જે પરમાત્માની વિરલ અનુભૂતિ થાય છે, તે અનુભૂતિ સમયે અહંવ અને મમત્વની ભાવનાનો લોપ થાય છે, એ સમયે ધ્યાતા અને ધ્યેય એકરૂપ બની જાય છે. આ અપૂર્વ અદ્વૈતની અનુભૂતિને બતાવવા માટે શબ્દો સમર્થ હોતા નથી, પણ સંતદયમાં એની અભિવ્યક્તિની અકળામણ એટલી બધી થાય છે કે એ પરમાત્મતત્ત્વની અનુભૂતિ વાણીમાં સ્વયમેવ ઊતરી આવે છે. એ અગોચર અને અગમ્ય તત્ત્વને શબ્દમાં ઉતારવાનો પ્રયાસ થાય છે. પરમાત્મતત્ત્વની આ અનુભૂતિ વ્યક્તિએ-વ્યક્તિએ વિલક્ષણ હોય છે, જ્યારે અનુભવ કર્તા અને અનુભૂત વસ્તુ એકરૂપ બને છે, ત્યારે સર્વત્ર અખંડરૂપનાં દર્શન થાય છે. કબીર આ મધુર અનુભૂતિને વ્યક્ત કરતાં કહે છે :
લાલી મેરે લાલ કી, જિત દેખું તિત લાલ; લાલી દેખન મેં ગઈ, મેં ભી હો ગઈ લાલ.”
જ્યારે આનંદઘન કહે છે કે પ્રિયતમ સાથેનો મેળાપ, આત્મા અને પરમાત્મા સાથેનું ઐક્ય એ ફૂલની આસપાસ ભમતો ભમરા જેવું નથી, પરંતુ ફૂલમાં એકરૂપ થયેલા પરાગ જેવું છે. અને જ્યારે આ મિલન થાય ત્યારે કબીરને ‘તેરા સાંઈ ૩ ‘શ્રી આનંદધનજીનાં પદો', ભાગ ૨, લે. મોતીચંદ કાપડિયા, પૃ. ૧૩૮.
મહાયોગી આનંદઘન
160
તુઝમેં નો અનુભવ થાય છે. તો આનંદઘનના અંતરમાં ‘અનુભવરસની લાલી’ પ્રગટ થાય છે. કવિ આનંદઘન મનોરમ રૂપકથી એ અનુભવલાલીને બતાવતાં કહે છે :
“મનસા પ્યાલા પ્રેમ મસાલા, બ્રહ્મ અગ્નિ પરજાલી; તન ભાઠી અટાઈ પીએ કસ, જાગે અનુભવ લાલી.”
આશાવે ૩ કબીરની માફક આનંદઘને પણ ‘અવધૂ” અને “સાધુને ઉદ્દેશીને પોતાનો ઉપદેશ આપ્યો છે. આ રીતે આનંદઘને કબીરની માફક અથવા તો રહસ્યવાદી કવિઓની માફક પ્રણયની પરિભાષામાં આત્મા અને પરમાત્માનો સંબંધ પ્રગટ કર્યો છે. એ જ રીતે “રામ કહો, રહેમાન કહૌમાં આનંદઘન રહસ્યવાદી કવિની જેમ ચેતનમય પરમતત્ત્વના રૂપની ઝાંખી કરે છે. કબીર આ શરીરની ક્ષણભંગુરતા બતાવે છે. એ કાયાને કાચા કુંભ જેવી કહે છે અને માનવી એ કાચી કાયા અને અસ્થિર મનને આશરે બધુંય સદાકાળ સ્થિર રહેવાનું છે એમ માની છાતી કાઢી ફરી રહ્યો છે, એ ગર્વમાં ઘૂમે છે, માયાના મોહમાં મસ્તાન છે. પણ કબીર કહે છે કે એને ફરતો જોઈને તો મહાકાળ હસ્યા કરે છે અને પછી એની દશા કેવી થાય છે ?
“હમ જાનેં થે ખાયેંગે બહુત જમી બહુ માલ,
જ્યોં કી ત્યોં હિ રહ ગયા પકરિ લે ગયા કાલ.” (આપણે તો માનતા હતા કે ખુબ જમીનજાગીર છે, અપાર માલમિલકત છે, નિરાંતે ઘડપણમાં એને ભોગવીશું. પણ થયું શું ? કાળ ઝાપટ મારીને ઊપડી ગયો અને બધુંય એમનું એમ રહી ગયું !) વહી જતા કાળ સામે કબીરની માફક જ આનંદઘન એક સુંદર કલ્પનાથી માનવીને જગાડે છે :
“ક્યા સૌવૈ ઉઠ જાગ બાઉરે અંજલિ જલ ય્ આયુ ઘટત હૈ,
દેત પહરિયા ધરિયે ધાઉ રે. છંદ ચંદ નાગિંદ મુનિ ચલે, કો રાજા પતિ સાહ રાઉ રે.” કબીર અને આનંદઘન બંનેએ જડ બાહ્યાચારનો વિરોધ કર્યો અને એ જ રીતે એ બંને પુસ્તકિયા જ્ઞાનથી પ્રભુપ્રાપ્તિનો માર્ગ મેળવવા ચાહનારાઓનો વિરોધ કરે છે. શાસ્ત્રજ્ઞાન એ દીપક છે, પણ આત્મજ્ઞાન એ રન છે. દીપકના પ્રકાશથી રત્નની શોધ થાય, પણ દીપક એ જ રત્ન છે એમ માની ન શકાય. શાસ્ત્રીય જ્ઞાનથી આગળ વધીને સાધકે આત્મજ્ઞાન મેળવવાનું છે. આથી જ કબીર અને આનંદઘન
૪ ‘શ્રી આનંદધનજીનાં પદો', ભાગ ૧, લે. મોતીચંદ કાપડિયા, પૃ. ૩૧૦. આનંદઘન : કબીર, મીરાં અને અખાના સંદર્ભમાં
161
Page #81
--------------------------------------------------------------------------
________________
કોરા અને અનુભવહીન શાસ્ત્રજ્ઞાનની ટીકા કરે છે. કબીર કહે છે કે આંધળાઓએ અર્શીને જોયેલા હાથીનું તેમનું જ્ઞાન અપૂર્ણ છે, એવું જ પંડિતોના જ્ઞાન વિશે છે. ધ્યાનથી વિમુખ એવા જ્ઞાનીની દશાને વર્ણવતાં કબીર કહે છે :
જ્ઞાની ભૂલે જ્ઞાન કથિ નિકટ રહ્યો નિજ રૂપ,
| બાહર ખોર્જ બાપુને ભીતર બસ્તુ અનૂપ.” (જ્ઞાની બિચારો જ્ઞાનની વાતોના વમળમાં ભૂલ્યો પડ્યો હતો. પોતાનું સાચું સ્વરૂપ પોતાની જ પાસે હતું. જે અનુપમ વસ્તુ એની ભીતરમાં હતી, એની શોધ માટે બિચારો કસ્તૂરીમૃગની જેમ બહાર ભટક્યા કરતો હતો.) સંત કબીરની જેમ આનંદઘન પણ શાસ્ત્રને બદલે અનુભવના રસરંગમાં લીન છે.
આનંદઘન ‘અવધૂ ક્યાં માગું ગુણહીના' પદમાં કહે છે કે હું વેદ નથી જાણતો, કિતાબ નથી જાણતો, વિવાદ કરવા માટે તર્ક નથી જાણતો કે છંદરચના માટે કવિતા નથી આવડતી. આપનો જાપ નથી જાણતો. ભજનની રીત કે નિરંજનપદનાં નામ નથી જાણતો. બસ, હું તો તારા દ્વારે ઊભો રહીને તારું ૨ટણ કરી જાણું છું.
મધ્યકાલીન રહસ્યવાદી કવિઓમાં ‘અવધૂ’, ‘નિરંજન’ અને ‘સોહં ' જેવા શબ્દોનો પ્રયોગ થયેલો જોવા મળે છે. સંત કબીરની વાણીમાં તો ‘અવધૂ” શબ્દ વારંવાર નજરે પડે છે. આનંદઘનનાં પદોમાં પણ ‘અવધૂ' શબ્દનો પ્રયોગ જોવા મળે છે. આ ‘અવધુ’ શબ્દનો પ્રયોગ આનંદઘનજી એ એમનાં પદોમાં સાધુ યા સંતના અર્થમાં કર્યો છે. તેઓ કહે છે :
“સાધો ભાઈ ! સમતા રંગ રમીજૈ , અવધૂ મમતા સંગ ન કીજૈ .” આ જ રીતે આનંદઘેન નિરંજન શબ્દનો પ્રયોગ પરમાત્માના અર્થમાં કરે. છે. જે સમસ્ત ઠગારી આશાઓને હણીને ધ્યાન દ્વારા અજપા જાપની રટણ લગાડે તે જ આનંદના ઘનને નિરંજનને પામી શકે છે. આ નિરંજન એ સકળ ભયહર છે, કામધેનું છે અને આથી જ અન્યત્ર ભટકવાને બદલે નિરંજનના શરણમાં જવું એમને વધુ પસંદ છે :
“અબ મેરે પતિ ગતિ દેવ નિરંજન ભટકું કહાં, કહાં સિર પટ, કહાં કરું. જન રંજન ખંજન દેગન લગાવું, ચાહું ન ચિતવન અંજન સંજન-ઘટ-અંતર પરમાતમ, સકલ-દુરતિ-ભય-ભંજન એહ કામ ગતિ એહ કામ ઘટે, અહી સુથારસ મંજન
આનંદધન પ્રભુ ઘટે બેન કેહરિ, કામ મતંગ ગજ ગંજન.” ૬૦ આનંદઘનજીનાં પદોમાં હઠયોગની સાધનાનો પ્રભાવ જોવા મળે છે. ‘અવધૂના સંબોધનથી એમનાં અનેક પદોમાં આ સાધનાની જ વાત કરી છે. ‘આત્માનુભવ’
મહાયોગી આનંદથન
અને ‘દેહદેવલ મઠવાસી'ની વાત પણ આનંદઘનની કેટલીક સાખીઓમાં જોવા મળે છે. આનંદઘન કહે છે કે ઇડા-પિંગલાના માર્ગનો પરિત્યાગ કરીને ‘સુપુખ્ખા ઘરવાસી’ થવું પડે છે. બ્રહ્મરંધ્રની મધ્યે ‘શ્વાસ પૂર્ણ” થયા પછી નાદ સંભળાય છે. અને સાધક બ્રહ્માનુભૂતિનો સાક્ષાત્કાર કરવાની સ્થિતિ પામે છે. ડૉ. વાસુદેવસિહ તો એવી સંભાવના વ્યક્ત કરે છે કે કબીરના કોઈ શિષ્ય કે અનુયાયી પણ સાધનાના એ ઉચ્ચ સોપાને અને કાવ્યની એ ઉચ્ચ કોટિએ પહોંચ્યા નથી, જે સ્થાન પર સંત આનંદવન અને એમનાં કાવ્યો પહોંચી શક્યાં છે. કબીરની જેમ આનંદઘન પણ ‘આગમ પીઆલાની મસ્તી આલેખતાં કહે છે:
આગમ પીઆલા પીઓ મતવાલા, ચીજો અધ્યાતમ વાસ;
આનંદઘન ચેતન વધે ખેલે, દેખે લોક તમાસા. આશા’ ૪ કવિ આનંદઘન અધ્યાત્મમતમાં મગ્ન લોકોને અગમ પ્યાલો પીવા આમંત્રણ આપે છે અને તે માટે અધ્યાત્મનો વાસ ક્યાં છે તે શોધવાનું કહે છે અને જ્યારે અગમ પ્યાલો પીવાનો આનંદ પ્રાપ્ત થાય છે, ત્યારે સંસાર-પ્રપંચ પ્રત્યક્ષ દેખાય છે. આ રીતે બંનેએ ‘વિરલા અલખ જગાવે 'નો ઉપદેશ આપ્યો છે, પણ બંનેની શૈલી ભિન્ન છે.
કબીરનાં પદો ઉપદેશનું નિરૂપણ કરે છે, તો આનંદઘનનાં પદો સિદ્ધાંત આલેખે છે. કબીરનાં પદો માનવચિત્તને બાહ્ય વળગણોથી મુક્ત કરી અંતર્મુખ થવા પ્રેરે છે, જ્યારે આનંદઘનનો ઉપદેશ એ વ્યક્તિને યોગ અને અધ્યાત્મના ઊંડાણનો ગહન સ્પર્શ કરાવે છે. કબીરમાં વ્યવહારુ દષ્ટિ છે અને તેમાંથી મળતાં દૃષ્ટાંતોનું વપુલ્ય છે, જ્યારે આનંદઘનમાં યોગદૃષ્ટિ છે. કબીરનાં પદો જન-સામાન્યને સ્પર્શી છે, જ્યારે આનંદઘનનાં પદો યોગ અને તત્ત્વજ્ઞાનથી ભરપૂર હોવાથી એને સમજવા માટે વિશેષ સજ્જતાની જરૂર રહે છે.
કબીરનાં પદોમાં આમજનતાના હિતનો ઉદ્દેશ રખાયેલો છે, જ્યારે આનંદઘનનાં પદોમાં વ્યક્તિને ભક્તિના લેબાસમાં આત્માના ઊંડાણમાં લઈ જવાનો પ્રયત્ન છે. કબીરનાં પદોની ભાષામાં ક્યાંય ગુજરાતી ભાષાની અસર જોવા મળતી નથી, જ્યારે આનંદઘનનાં પદો રાજસ્થાની ભાષામાં હોવા છતાં ગુજરાતી ભાષાની અસર ઝીલે છે. કબીરની શૈલી એ ઉપદેશેલી છે. ઉપદેશનો એક આવેશ એમનાં પદોમાં પ્રગટ થાય છે, જ્યારે આનંદઘનની શૈલી એ આત્મજ્ઞાનના દલદલને ખોલીને બતાવનારી છે. કબીરમાં સત્યાર્થી સંતનો ઉત્કટ અભિનિવેશ જોવા મળે છે, જ્યારે આનંદઘનમાં
* “સારા ઔર ટ્રિી મેં ડૌન રહ્યવાહ', ઢીં. વાસુfસદ, . ૧૦, આનંદઘન : કબીર, મીરાં અને અખાના સંદર્ભમાં
163
Page #82
--------------------------------------------------------------------------
________________
સત્યાર્થી વૈરાગી આત્માની ઉત્કટ અનુભૂતિ જોવા મળે છે. કબીરને સમજવા માટે રહસ્યવાદીઓની પરંપરા જાણવી જોઈએ, જ્યારે આનંદઘનને પામવા માટે રહસ્યવાદીઓની પરંપરા ઉપરાંત જૈન પરિભાષા જાણવાની જરૂર રહે છે.
આ રીતે કબીર અને આનંદઘનનાં પદોમાં એમનું વ્યક્તિત્વ પ્રગટ થાય છે. બંનેનું હૃદય કવિનું, ચિત્ત યોગીનું અને મિજાજ બાદશાહનો હતો. એમનાં પદોમાં મસ્તીની ઝલકે છે. કાનમાં નિરંતર ગુંજ્યા કરે એવું શ્રુતિપટુત્વ છે. પદોના ઉન્નત અને અલૌકિક ભાવ, સચોટ રૂપકો, ગહનમધુર ભાષા અને ઊંડું રહસ્યગર્ભ ચિંતન કાવ્યરસિકોને આનંદમાં તલ્લીન કરે છે. આનંદઘનનાં પદોની સંખ્યા કબીર જેટલી નથી. કબીર જેવું આવશભર્યું બયાન એમાં નથી. એમાં વ્યવહારજીવનની નગર કલ્પના નથી, આમ છતાં આનંદઘનનાં પદો એની સંખ્યાના પ્રમાણમાં ઉચ્ચ ગુણવત્તા ધરાવે છે. એમાં વિકસિત કમળ જેવું આત્મજ્ઞાન, ભાવોનું લાલિત્યભર્યું આલેખન, રહસ્યગર્ભ અનુભૂતિનું વેધક નિરૂપણ, સંકુચિતતાને બદલે વ્યાપક ભાવનાઓની ઉજ્વળતા એ સર્વને જોતાં આનંદઘનને “જૈન કબીર’ કહીએ તો તે ખોટું ન ગણાય. આ પદોમાં અનુભવાર્થી વૈરાગી કવિ આનંદઘનની સર્વોચ્ચ અવસ્થા પ્રગટ થાય છે. કવિએ ‘અનુભવ લાલી'ના આત્મસાક્ષાત્કારથી ‘અગમ પીઆલો’ પીધો છે અને પરમતત્ત્વમાં લીન બનીને અમરત્વના અનુભવની મસ્તી માણી છે અને ગાઈ પણ છે.
ભક્તિ અને મસ્તી મીરાં અને આનંદઘનનાં પદ-સાહિત્યમાં પ્રભુમિલનનો તીવ્ર તલસાટ અને ઉચ્ચ અધ્યાત્મજીવનના સંસ્કાર પ્રગટ થાય છે. મીરાંની કૃષ્ણભક્તિ જીવનના કોઈ આઘાતજનક બનાવમાંથી એકાએક પ્રગટેલી નથી, તે જ રીતે આનંદઘનની વૈરાગ્યવૃત્તિ કોઈ સાંસારિક ઘટનાની ઠેસથી જાગી ઊઠેલી જણાતી નથી. આ સંતોના જન્મજાત સંસ્કારોમાં જ વૈરાગ્યનાં બીજ રોપાયેલાં હોય છે, જે સમય જતાં વિકાસ પામે છે.
મીરાં અને આનંદઘન અંગે એક સામ્ય પણ જોવા મળે છે. મેડતાની ભૂમિ પર મીરાંનો જન્મ થયો અને એ પછી આશરે સવાસો વર્ષ બાદ એ જ ભૂમિ પર આનંદઘન વિચર્યા હશે. જ્યાં મીરાંની પ્રેમલક્ષણા ભક્તિનું સ્વયંભૂ ઝરણું પ્રગટ થયું, તે જ ભૂમિ તપસ્વી આનંદઘનની કર્મભૂમિ બની. અહીં મીરાં અને આનંદઘનના પદસાહિત્યની તુલના કરવાનો ઉપક્રમ રાખ્યો છે.
આ બંને સંતોનાં પદો સ્વયંસ્કુરિત છે, ક્યાંય સહેજે આયાસ માલુમ પડતો નથી. મીરાંએ ભક્તિ અને આનંદઘને યોગના રહસ્યને આત્મસાત્ કર્યા છે અને એ
મહાયોગી આનંદઘન
પછી બંનેએ અંતરના નિગૂઢ ભાવોને પ્રેરણામય ઉલ્લાસથી ભાવવાહી વાણીમાં અભિવ્યક્ત કર્યા અથવા અભિવ્યક્ત થઈ ગયા એમ કહેવું વધુ યોગ્ય ગણાશે.
મીરાંને માટે કૃષ્ણભક્તિ જેવી સ્વાભાવિક હતી એ જ રીતે આનંદઘનજીને માટે યોગ એ ચર્ચા કે અભ્યાસનો નહીં, પણ અનુભવમાં ઊતરેલો વિષય હતો. આથી તેઓ યોગ અને આધ્યાત્મિક તત્ત્વોને રસિક અને ઉત્કટ વાણીમાં પોતાની કવિતામાં ઉતારી શક્યા છે. મીરાંની માફક આનંદઘનનાં પદોમાં અનુભૂતિ અને અભિવ્યક્તિ બંનેની વેધકતા પ્રતીત થાય છે. વિરહિણી મીરાંએ પિયામિલન માટે ઝૂરતાં, અકળાતાં અને તરફડતાં વિરહનાં આંસુ સાર્યા છે. મીરાંનું વિરહગાન તે મીરાંનું જ, અન્ય કોઈ એની તોલે ન આવે. એનો વિરહ એ કોઈ આતુર ભક્તનો વિરહ નથી, પણ પ્રેમવિવળ વિરહિણીની વેદનાભરી ચીસ છે. કોઈ અન્યનું વિરહગાન એ ગાતી નથી, પણ પ્રેમની વેદી પર સર્વસ્વ સમર્પણ કરી ચૂકેલી નારીની રીતે કૃષ્ણવિરહની વેદના ઠાલવે છે.
મેં વિરહણી બૈઠી જાગું, જગત સબ સોવે રી આલી”.. | વિરહની એ પીડા આનંદઘનજીએ એટલી જ તીવ્રતાથી અને તલસાટભરી રીતે વ્યક્ત કરી છે. મીરાં ‘ગિરધર નાગર’ને માટે તલસે છે, તો આનંદઘન પોતાના ‘મનમેલુ'ની રાહ જોતાં વિચારે છે :
“મુને મારો કબ મિલશે મનમેલુ, મનમેલુ વિણ કેલિ ન કલીએ, વાલે કવલ કોઈ વેલું.”
(‘આનંદઘનનાં પદો', ભાગ ૧, પૃ. ૨૭૮) મનના મેળાપી વિનાની રમત એ કોઈ મૂર્ખ રેતીના કોળિયા વાળતો હોય તેના જેવી છે. આનંદઘન તો કહે છે કે જે માનવી આ મેળાપી સાથે અંતર રાખે છે. તે માનવી નહીં, પણ પથ્થર છે. ‘મનમેલુ’ને મળવાની અકળામણ એટલી બધી છે કે મીરાંએ જેમ લોકલાજ છોડી હતી એ જ રીતે આનંદઘને પણ એ પતિને મેળવવા માટે મોટાંઓની મર્યાદા ત્યજીને બારણે ઊભા રહી રાહ જુએ છે, એના વિના ઝૂર્યા કરે છે. આંખો જે વાટ પરથી પતિ આવવાનો છે તેની ઉપર મંડાયેલી છે. શરીર પરનાં વસ્ત્ર કે આભૂષણ સહેજે ગમતાં નથી. કીમતી ઝવેરાત ઝેર જેવાં લાગે છે. આ અંતરના તાપને કોઈ વૈદ્ય મટાડી શકે તેવો નથી. સાસુ એક શ્વાસોચ્છવાસ જેટલો કાળ પણ વિશ્વાસ રાખતી નથી અને લાજ વગરની તૃષ્ણા નણંદ સવારથી લડ્યા કરે છે. આ તનની વેદનાને તો હવે આનંદઘનના અમૃતનો વરસાદ થાય તો જ ટાઢક વળે એમ છે. આનંદઘન : કબીર, મીરાં અને અખાના સંદર્ભમાં
165
164
Page #83
--------------------------------------------------------------------------
________________
“સાસ વિસાસ ઉસાસ ન રાખે નણદીની ગોરી ભોરી લરીરી ઓર તબીબ ન તપતિ બુઝાવે,
આનંદઘન પીયુષ ઝરીરી.”
(‘આનંદઘનનાં પદો', ભાગ ૧, પૃ. ૪૯૯) પહેલાં બીજાની વિરહવેદનાનો પોતે ઉપહાસ કરતી હતી, પણ જ્યારે પોતાને એ વિરહવેદનાનાં બાણ વાગ્યાં ત્યારે ખબર પડી કે આની પીડા કેટલી આકરી હોય છે ! આખા શરીરમાં શુળની વેદના ભોંકાય છે, મન તો આ વિરહથી સતત ઓળવાતું રહે છે. આ વિદારક અનુભવ પછી હવે હું જ સહુને કહું છું કે કોઈ પ્રીત ન કરશો.
“હસતી તબ હું વિરાનીયા, દેખી તન મન છીજ્યો હો; સમજી તબ ખેતી કહી, કોઈ નેહ ન કીજ્ય હો.”
મીરાં જેવી ભાવની દીપ્તિ અને વ્યથાની ચોટ આનંદઘનનાં આ પદોમાં દેખાય છે. હોળી તો ફાગણ માસમાં આવે છે, પણ કવિ આનંદઘન કહે છે કે અહીં તો અહર્નિશ અંતરમાં વેદનાની હોળી સળગ્યા કરે છે અને એ આ શરીરને તો રાખ કરીને ઉડાડે છે ! વિદારક વેદનાને આલેખવા માટે કવિ આનંદઘને આ પંક્તિઓમાં કેવી સુંદર કલ્પના કરીને વિરહને મૂર્તિમંત રૂપ આપ્યું છે !
ફાગણ આચર એક નિસા, હોરી સીરગાની હો; મેરે મન સબ દિન જરે, તન ખાખ ઉંડાની હો.”
(‘આનંદઘનનાં પદો', ભાગ ૧, પૃ. ૪૪0) આ વિરહ એ સુમતિનો વિરહ છે. પોતાના ચેતનજી માટે એ તલસે છે. સુમતિ પોતાના અનુભવમિત્રને આ વિરહની વેદના કહે છે. ચાતક જેમ પીઉ પીલ કરે, તેમ એ પતિની ચૂંટણી કરે છે. એનો જીવ પતિના પ્રેમરસને પીવા તરસ્યો છે. મન અને તન પતિની રાહમાં અસ્વસ્થ બન્યાં છે અને આ વિરહદશાને આનંદઘન અનુપમ કલ્પનાલીલાથી આલેખતાં કહે છે :
“નિસિ અંધિઆરી મોહી હસે રે, તારે દાંત દિખાઈ,
ભાદુ કાદુ મેં કિયો પ્યારે, અસુઅન ધાર વહાઈ.” અંધારી રાત, તારારૂપી દાંત દેખાડીને મારી સામે હસે છે. રાત્રે નીંદ ક્યાંથી હોય ? આ વિજોગણ તો આંસુ સારે છે અને એણે એટલાં આંસુ સાર્યા કે ભાદરવો મહિનો કાદવવાળો બની ગયો ! મીરાંએ ‘વિરહની ફાંસડિયાં'ની વાત કરી
મહાયોગી આનંદધન
166
છે, તો આનંદઘને પણ સુમતિના વિરહની વ્યથા આલેખતાં કહે છે :
“વિરહવ્યથા કછું ઐસી વ્યાપતી, માનું કોઈ મારતી બેજા, અંતક અંત કહાલું લેગો મારે, માહે જીવ તું લેજા.”
વિરહની પીડા તો એવી વ્યાપે છે કે જાણે કોઈ હૃદયને તીક્ષ્ણ તીરથી વીંધતું ન હોય ! ઓ અલ્યા વિરહ, તું ક્યાં સુધી આવી પીડા આપીશ ? તારી મરજી હોય તો આ જીવ લઈને જા ને. વિરહની પીડાનો કેવો તરફડાટ કવિએ શબ્દોમાં અંકિત કર્યો છે ! આનંદઘનનાં પદો વાંચતાં જ ‘દરદ દીવાની’ મીરાંની યાદ મનમાં ઊપસી આવે છે. - સંસારના પામર સુખને ત્યજવાનું મીરાં અને આનંદઘન બંને કહે છે. મીરાં એ સંસારસુખને ‘ઝાંઝવાનાં નીર’ જેવું તુચ્છ અને ‘પરણીને રેડાવું પાછું’ હોવાથી એને કાચું સુખ ગણે છે. આવા સંસારના કેટલાય કટુ અનુભવો મીરાંને એના જીવનમાં થયા છે. સંસારનો કાચો રંગ તો ઊડી જ જવાનો. કવિ આનંદઘન પણ મમતાની સોબતમાં પડેલા માનવીને જાગવા કહે છે. શુદ્ધ ચેતના પોતાના પતિ ચેતનને સંસારના મોહમાંથી જગાડવા માટે અનુભવમિત્રને વિનંતી કરે છે. જે માનવી સંસારના મોહમાં ફસાયેલો છે, એ તો આનંદઘનના કહેવા પ્રમાણે અજાગલ સ્તનમાંથી દૂધ મેળવવાની વ્યર્થ આશાએ ફાંફાં મારતો જ કહેવાય.
“અનુભવ નાથકું ક્યું ન જ ગાવે, મમતા સંગ સૌ પાય અજાગલ, થન તે દૂધ કહાવે.”
(‘આનંદઘનનાં પદો', ભાગ ૧, પૃ. ૧૭૬) સંસારના સ્વપ્નવત્ સુખમાં રાચતા માનવીને આનંદઘન હીરાને છોડી દઈને માયારૂપ કાંકરા પર મોહ પામતો બતાવે છે. એની દશી ભારે ભૂરી થાય છે. જેમ નરપશુ એકાએક હુમલો કરીને બકરીને મારી નાખે છે, એવી રીતે આવા માનવીને કાળ ગ્રસી જાય છે. કવિ કહે છે :
“સુપનકો રાજ સાચ કરી માચત, રાહત છાહ ગગન બદરીરી, આઈ અચાનક કાલ તોપચી,
ગહેગો ક્યું નાહર બકરીરી.” ‘સંસારીના સુખ’ને ત્યજનારી મીરાંને સંસાર તરફથી કેટલી કેટલી આફતોનો સામનો કરવો પડ્યો હતો ! સાસરવાસ અને મહિયર ત્યજીને એણે કાશી, વૃંદાવન સેવ્યાં અને છેવટે દ્વારકામાં વાસ કર્યો. જગત અને ભગત વચ્ચે આ સનાતન આનંદઘન : કબીર, મીરાં અને અખાના સંદર્ભમાં
167
Page #84
--------------------------------------------------------------------------
________________
ખેલાતું આવ્યું છે. આથી જ મીરાં કહે છે કે જેને ઘેર સંત પરોણો ના'વે, તેના ઘેર શા માટે જવું ? પોતાની સાંસારિક સ્થિતિને વ્યક્ત કરતાં મીરાં ગાઈ ઊઠે છે :
“સાસરો અમારો અગ્નિનો ભડકો, સાસુ સદાની શુળી રે, એની પ્રત્યે મારું કાંઈ ન ચાલે રે, એને આંગણિયે નાખું પૂળી રે.”
(‘મીરાંનાં પદો', સંપાદક : ભૂપેન્દ્ર બાલકૃષ્ણ ત્રિવેદી, પૃ. ૧૬૪-૧૬૫)
સાસુ, સસરો, જેઠાણી, દેરાણી, નણંદ અને પડોશણ એ બધાં મીરાંને પરેશાન કરે છે, પરંતુ મીરાં તો આ બધાંથી બેપરવા બનીને પોતાની મસ્તીમાં જ આંગણામાં ‘વૈ’, ‘હૈ' નાચે છે. કવિ આનંદઘન પણ સાંસારિક સંબંધોને આ રીતે આલેખે છે. તેઓ કહે છે કે ચેતન જે નારીના મોહમાં અંધ બન્યો છે એને ક્રોધ અને માન નામના બે દીકરા થયા છે, જેને લોકો તમાચા મારે છે. એને લોભ નામનો જમાઈ છે અને માયા નામની દીકરી છે, અને એવો એનો પરિવાર વધતો જાય છે:
ક્રોધ, માન બેટા ભયે હો, દેત ચપેટા લોક; લોભ જમાઈ માયા સુતા હો, એહ વઢવો પરિમોહ.”
(‘આનંદઘનનાં પદો', ભાગ ૨, પૃ. ૩૦૧) કવિ આનંદઘન એ જ રીતે કહે છે કે માતા-પિતા, સગાંસંબંધી અને નાતીલાની વાત તો સાવ વાહિયાત લાગે છે. જેણે એક વખત સત્સંગનો રસ ચાખ્યો અને બીજા કોઈ રસનો સ્વાદ લાગતો નથી. સંસારનાં સગાંઓ આ રસને સમજી શકતાં નથી અને એથી જ એની નિંદા કરે છે. કવિ કહે છે :
માત તાત સજજ ન જાત, વાત કરત હૈ મોરી, ચાખું રસકી ક્યું કરી છૂટે ? સુરિજન સુરિજન ટોરી હો.” એથી ય વધુ મસ્તીમાં આવી આનંદઘન બોલી ઊઠે છે :
ભ્રાત ન માત ને તાત ન ગાત ન, જાત ન વાત ન લાગત ગોરી;
મેરે સબ દિન દરસન ફરસન, તાન સુધારસ પાન પગોરી.”
મારે કોઈ ભાઈ નથી, માતા નથી, પિતા નથી, સગાં કે સંબંધી નથી. તેઓની વાત મને ગોઠતી નથી. મારે તો સઘળા દિવસો એનું જ દર્શન, એનું જ તાન, એનું જ પૂજન, એનું જ ગાન.”
આવા સાંસારિક સંબંધો સરી જાય છે, માયાની મમતા ભેદાઈ જાય છે, ત્યારે મીરાંના વિષનો પ્યાલો અમૃત બને છે. આનંદઘનની મસ્તી નિરામય આનંદમાં લીન બને છે. મીરાં કહે છે કે ‘પ્રેમ પિયાલો મેં પીધો રે', જ્યારે આનંદઘન કહે
“જ્ઞાનસિંધૂ મથિત પાઈ, પ્રેમ પીયૂષ કટોરી હો; મોહત રમાનંદઘન પ્રભુ શિશધર, દેખત દૃષ્ટિ ચકોરી.”
(‘આનંદઘનનાં પદો', ભાગ ૧, પૃ. ૩૯૪). મીરાંને ‘રામ રતન ધન મળતાં આનંદની કોઈ સીમા રહેતી નથી, જ્યારે આનંદઘનું ‘શ્રી વિમલનાથજિનસ્તવનમાં ‘ધગ ધણી માથે કિયાં રે' કહીને પોતાનાં સઘળાં દુ:ખ અને દુર્ભાગ્ય દૂર થયાનો આનંદ પ્રગટ કરે છે. અને કેવો છે આ બંને સંતોનો પ્રભુપ્રેમ ! મીરાં કહે છે :
“મેરે તો પ્રભુ ગિરધર ગોપાલ, દૂસરા ન કોઈ રે.” તો આનંદઘનનાં ‘ઋષભ જિન સ્તવનમાં એ જ પ્રભુપ્રીતિનો પ્રતિધ્વનિ ગુંજે છે :
“ઋષભ જિસેસર પ્રીતમ માહરા, ઓર ન ચાહું રે કેત.”
“મુખડાની માયા’ લાગતાં “પ્રીત પૂરવની' જાગે, પછી તો એ પ્રિયતમ જેમ રાખે તેમ રહેવાનું હોય ! મીરાં કહે છે કે ‘રામ રાખે તેમ રહિએ? કારણ કે પોતે તો એની ‘ચિઠ્ઠીની ચાકર' છે. મીરાં આર્જવભરી વાણીથી કહે છે કે એને તો આ ચાકરી જોઈએ છે અને એ ચાકરીમાં ભગવાનનું સ્મરણ માગે છે. ખરચીમાં શામળિયાનું દર્શન માગે છે અને વધારામાં ગિરધારીની ઝાઝેરી ભક્તિ ચાહે છે. આથી જ એ કહે છે કે “હરિ મને પાર ઉતાર.” તે માટે તને નમી નમીને વિનંતી’ કરું છું.
મીરાં ભક્ત હતી તો આનંદઘન મર્મી સંત હતા. એ કહે છે કે હું તો કશું જ જાણતો નથી. માત્ર તારા દ્વાર ઉપર આવીને તારા ગુણોનું રટણ જ કરી જાણું છું. આમ મીરાંની ભક્તિમાં મૃદુતા પ્રગટ થાય છે, તો આનંદઘનમાં મસ્તીનો ઉછાળ અનુભવાય છે. એ કહે છે :
“અવધૂ ક્યા માર્ગે ગુન હીના, વે ગુનગનન પુવીના, ગાય ન જાનું, બજાય ન જાનું, ન જાનું સુરમવા.”
મીરાંનાં પદોમાં જેમ અખંડ વરની પ્રાપ્તિનો આનંદ છે, એ જ રીતે આનંદઘનમાં પોતે સુહાગણ બની એનો ઉમંગ જોવા મળે છે. મીરાં જેમ ‘પ્રેમની કટારી થી ઘાયલ થઈ છે, તેમ આનંદઘન પ્રેમના રામબાણથી વીંધાયેલા છે.
“કહાં દિખાવું ઔર કું, કહાં સમજાઉં ભાર;
તીર અચૂક હૈ પ્રેમકા, લાગે સો રહે ઠોર.” કવિ કહે છે કે આ પ્રેમના તીરનો ઘા હું બીજાને બતાવું કઈ રીતે ? વળી આનંદઘન : કબીર, મીરાં અને અખાના સંદર્ભમાં
169
મહાયોગી આનંદથન
168
Page #85
--------------------------------------------------------------------------
________________
બીજા એનું સ્વરૂપ પણ ક્યાંથી સમજી શકે ? મીરાંની માફક તેઓ પણ ‘ઘાયલ કી ગત ઘાયલ જાને' કહે છે. એથીય વિશેષ આનંદઘન કહે છે કે આ પ્રેમનું તીર એવું અચૂક છે કે જેને તે વાગે છે તે વાગેલું જ રહે છે. અને આ ‘પ્રેમ સુહાગણ’ નારી પોતાના પ્રિયતમનાં અંગોની સેવા કરે છે, ત્યારે સુંદર રૂપક-લીલાથી આનંદઘન કહે છે કે એના હાથે ભક્તિના રંગની મેંદી ઊગી નીકળે છે, અત્યંત સુખદાયક ભાવરૂપ અંજન આંજે છે, સહજ સ્વભાવરૂપ ચૂડી પહેરે છે, સ્થિરતારૂપ કંક્સ ધારણ કરે છે, ધ્યાન એને ખોળામાં લે છે, સૂરતાનો સિંદૂર એની સેંથીમાં પુરાય છે, અનાસક્તિરૂપ અંબોડો વાળે છે, જ્યોતિનો પ્રકાશ એના અંતરાત્માના ત્રિભુવનમાં પ્રગટે છે અને કેવળજ્ઞાનરૂપ અરીસો હાથમાં લે છે. આ પદમાં કવિએ ‘અનુભવરસ થી સૌભાગ્યવતી બનેલી નારીના આનંદ-શણગારને રૂપકથી મનોરમ રીતે શણગાર્યા છે. અને છેલ્લે અંતરની એ આનંદમય દશાને આલેખતાં કવિ કહે છે :
ઉપજી ધુની અજ પાકી અનહદ, જિત નગારે વારી; ઝ ડી સદા આનંદધન બર ખત, વનમોર એ કે તારી.”
શુદ્ધ ચેતનાના મંદિરમાં ચેતન આવે છે, અવર્ણનીય મેળાપ થાય છે અને આત્મસ્વરૂપનું દર્શન થાય છે. આ સમયે વિચાર આવે છે કે આમાં કરનારો કોણ અને કરણી કોની ? વળી આનો હિસાબ પણ કોણ માનશે ? કવિ આનંદઘન કહે છે :
“સાધુ ભાઈ ! અપના રૂપ દેખા, સાધુ ભાઈ ! અપના રૂપ દેખા, કરતા કૌન કૌન કુની કરની ? કૌન માર્ગગા લેખા ?”
(‘આનંદધનનાં પદો', ભાગ ૨, પૃ. ૧૨૬) આ સમયે કેવા આનંદના દિવસો વીત્યા છે, તેનું સુમતિના મુખે આલેખન કરતાં કવિ કહે છે કે, હે ચેતન ! તારા મીઠા બોલ પર હું વારી જાઉં છું, તારા સિવાય બીજા બધા મને બૂરા લાગે છે. હવે તારા વિના મારાથી રહેવાશે નહીં. સુમતિ કહે છે :
મેરે જીયકું કલ ન પરત હૈ, બિનું તેરે મુખ દીઠડે; પ્રેમ પીયાલાં પીવત પીવત, લાલન ! સબ દિન નીઠડે.”
આ સમયે ‘સોહે સોહં 'નો ધ્વનિ ગુંજવા લાગે છે. કવિ આનંદથનને તો આ સિવાય બીજો કોઈ વિચાર કરવો પસંદ જ નથી :
ચેતન ! ઐસા જ્ઞાન વિચારો, સોહં સોહં સોહં સોહં, સોહં અણુ ન બીયા સારો.”
(‘આનંદધનનાં પદો', ભાગ ૨, પૃ. ૨૪૯) અંતરને બારણે અનાહત્ નાદના વિજયડંકા બજવા માંડે છે. આનંદરાશિરૂપ
મહાયોગી આનંદથન
170
વર્ષા મુશળધાર વરસવા માંડે છે. અને વનના મયૂરો એકતારરૂપ થઈ જાય એવી એકરૂપતા સુમતિ અને ચેતન વચ્ચે સધાય છે.
મીરાં અને આનંદઘનનાં પદોમાં નિરૂપણનું લાલિત્ય સરખું છે, પરંતુ બંનેનો આલેખ્ય વિષય તદ્દન ભિન્ન છે. મીરાં પ્રણયની નિર્વાજ અનુભૂતિનું સાહજિક આલેખન કરે છે, જ્યારે આનંદઘનમાં એ પ્રણય સુમતિ અને ચેતનના આત્મપિપાસું પ્રણયના પરિવેશમાં લપેટાયેલો છે. મીરાં કહે છે કે એણે તો ‘પ્રેમ આંસુ ડાર ડાર અમર વેલ બોઈ.’ આમ મીરાંએ આલેખેલા પ્રણયમાં એ પોતે જ પાત્રરૂપે આવે છે. જ્યારે આનંદઘનમાં તો કવિ પ્રણયાલેખનમાં પણ અધ્યાત્મભાવને વ્યક્ત કરતાં રૂપકો આલેખે છે. મીરાંનાં પદોમાં આવતાં પાત્રો એ સ્થૂળ સંસારનાં પાત્રો છે, જ્યારે આનંદઘનમાં આવતાં પાત્રો એ કોઈ આત્મઅનુભવના પ્રતીકરૂપે આલેખાયેલાં રૂપકો છે. ચેતન પતિ, સુમતિ પત્ની, કુમતિ શોક્ય, જ્ઞાન (અનુભવો અને વિવેક એ સુમતિના ભાઈઓ તેમજ ચેતનના મિત્રો છે.
પ્રેમવિરહિણી મીરાંનાં પદોમાં આત્મલલિતા વધુ લાગે છે. જ્યારે જ્ઞાની આનંદઘનનાં પદો પ્રમાણમાં વધુ પરલક્ષી છે. મીરાંમાં જે નારીહૃદયના ઉદ્દગારો છે, એ જ પ્રકારના ઉદ્ગારો આનંદઘનમાં મળે છે, પણ ત્યાં એ ઉદ્ગારોને કવિ રૂપક તરીકે આલેખે છે. આથી મીરાંનાં પદોમાં તાદાભ્ય અને આનંદઘનનાં પદોમાં તટસ્થતા અનુભવાય છે. મીરાંની વેદના એના હૃદયમાંથી નીતરે છે, તો આનંદઘનની વેદના એ મર્મી સંતની વેદના છે. આનંદઘનની ભક્તિ એ અખાના જેવી છે. એમાં જ્ઞાનને અનુષંગે આવતી ભક્તિ જોવા મળે છે. જ્ઞાન જ્યારે ઉચ્ચ કોટિએ પહોંચે છે, ત્યારે ભક્તિનું સ્વરૂપ ધારણ કરે છે તે આનંદઘનમાં દેખાય છે. ભક્તિ જ્યારે ઉચ્ચ કોટિએ પહોંચે છે, ત્યારે આપોઆપ દર્શન પ્રાપ્ત થાય છે એ મીરાંમાં દેખાય છે. આનંદઘનની ભક્તિ તત્ત્વજ્ઞાનને અનુષંગે થતી ભક્તિ છે. આથી એમનાં રૂપકોમાં પણ રહસ્યવાદ જોવા મળે છે. આમ છતાં મીરાં જેટલી તદાકારતા અને સચોટતા આનંદઘન એમનાં પદોમાં સાધી શક્યા છે, તે પદકવિ તરીકેની તેમની વિશિષ્ટ સિદ્ધિ ગણાય, પદના સ્વરૂપમાં મીરાંએ ભક્તિ અને આનંદઘને મસ્તી રેલાવી છે. બંને સંત કવિઓએ આ પદોમાં પોતાના આત્માનુભવનું બયાન કરવાની સાથોસાથ પદસાહિત્યમાં અવિસ્મરણીય સ્થાન મેળવ્યું છે.
અક્ષયરસ અને અનુભવલાલી | ‘અક્ષયરસ વહેવડાવતો અખો અને ‘અનુભવલાલી'ની મસ્તીનું ગાન કરતા આનંદઘન સમકાલીન તો હતા જ, પરંતુ એથીય વિશેષ બંનેમાં તત્કાલીન પરિસ્થિતિ પર નિર્ભય પ્રહાર કરવાની ક્ષમતા, ધર્માધતાનાં જાળાંને ભેદી નાખતી દૃષ્ટિ અને
આનંદઘન : કબીર, મીરાં અને અખાના સંદર્ભમાં
Page #86
--------------------------------------------------------------------------
________________
પોતે જ પોતાના પ્રયત્નથી આત્મપ્રતીતિ પ્રાપ્ત કરવાની રહે છે. જ્યારે પોતે જ પોતાના આત્મસ્વરૂપને ખોળી કાઢે છે, ત્યારે અંતર કેટલું ઉમંગથી ઊછળે છે ! અખો
સત્ય-પિપાસુની આરતનું સામ્ય જોવા મળે છે.
આનંદઘનજીના વૈરાગ્યભાવને દર્શાવતી અનેક દંત કથાઓ જોવા મળે છે, એ જ રીતે અખાના સંસારત્યાગને સૂચવતી જુદી જુદી કથાઓ મળે છે. આનંદઘનજીએ જે રીતે મેડતામાં ઉપાશ્રય છોડ્યો, એ જ રીતે અખાએ સોનીના ધંધા પર ધિક્કાર આવતાં હથિયાર કૂવામાં નાખી દીધાં એવી કથા પ્રચલિત છે. બંને સંતોએ સત્યને પામવા માટે અવિરત મથામણ કરી છે. સાચા ગુરુની શોધમાં આ બંને સંતો ખૂબ ઘુમ્યા છે. આનંદઘનજીને સાચા ગુરુની પ્રાપ્તિ નથી થઈ. એમને તો દિવ્યનયનથી વસ્તુતત્ત્વની વિચારણા કરનારાઓનો ‘વિરહ પડયો નિરાધાર * લાગે છે. અખો પણ એને ક્યાંય આવા ગુરુની પ્રાપ્તિ થઈ નહીં એ માટે કહે છે :
ગુરુ કીધા મેં ગોકુળનાથ, ધરડા બળદને ઘાલી નાથ : ધન હરે , ધોખો નવ હરે, એવો ગુરુ કલ્યાણ શું કરે ?” પોતે હરિને ન જાણે લેશ, અને કાઢી બેઠો ગુરુનો વેશ, જ્યમ સાપને ઘેર પરોણો સાપ, મુખ ચાટી વળ્યો ઘેર આપ, એવા ગુરુ ઘણા સંસાર, તે અખા શું મૂકે ભવપાર ?'
પ્રાપ્ત રામ કરે તે ગુરુ , બીજા ગુરુ તે લાગ્યાં વરુ : ધન હરે , ધોખ નવ હરે, સંબંધ સંસારી સાચો કરે .”
અખો દંભી ગુરુઓ પર તીખી વાણીના કોરડો વીંઝે છે, તો યોગી આનંદઘન સાચા ગુરુની અપ્રાપ્તિનો ઘેરો વિષાદ સ્તવનોમાં પ્રગટ કરે છે : આગમવાદે હો ગુરુગમ કો નહીં, એ સબલો વિખવાદ.”
| (સ્તવન : ૪, ગાથા : ૩) “શ્રુત અનુસાર વિચારી બોલું, સુગુરુ તથા વિધ ન મિલઇ રે."
| (સ્તવન : ૨૧, ગાથા : ૧૦) સચ્ચિદાનંદ પામવા માટે ગુરુની શોધ તો ઘણી કરી, પણ ક્યાંય સદ્ગુરુની પ્રાપ્તિ ન થઈ, ક્યાંક દંભ જોયો તો ક્યાંક જડતા જણાઈ. ક્યાંક એકાંત આગ્રહની મમત જોઈ, તો ક્યાંક માત્ર બાહ્ય આડંબર દેખાયો. પારસમણિની શોધ કરી, પણ બધે પથ્થર જ મળ્યા. સાચા જ્ઞાનની ઝંખના માટે હૈયું વલોવાતું અને ત્યાં જ ખબર પડી કે સાચો ગુરુ કોઈ મંદિરની દીવાલોમાં, તર્કથી ભરેલા ગ્રંથોમાં કે કોઈ ક્રિયાકાંડોમાં રહેલો નથી. માનવીનો સાચો ગુરુ એ એનો આત્મા છે. આધ્યાત્મિક અનુભૂતિની અંતિમ સીમાએ પહોંચવા માટે એકલવીરની પેઠે પ્રયાણ કરવો દૃઢતાની જરૂર હોય છે. આ ચરમભૂમિકાએ કોઈ ગુરુ કે કોઈ બાહ્ય આડંબર નકામા નીવડે છે. આત્માએ
મહાયોગી આનંદઘન
“ગુરુ થા તારો તું જ , જૂ જ વો કો નથી ભજ વા.”
હું એ હું કાઢયો ખોળી, ભાઈ રે, હું એ હું કાઢચો ખોળી.”
અખાની ખુમારી આ પદમાં કેવી લહેકાથી પ્રગટ થઈ છે ! એ જ ખુમારી આનંદઘનમાં એટલી જ ગૂઢ રીતે આલેખાઈ છે. જ્યારે આત્મસ્વરૂપમાં પરમાત્મભાવનો અનુભવ થાય છે, ત્યારે પરમાત્મસ્વરૂપ પામેલો આત્મા કેવી વિરલમધુર દશાને પામે છે ! આનંદઘન સોળમાં ‘શ્રી શાંતિ જિન સ્તવનમાં આવી વિલક્ષણ આત્મપ્રતીતિને અખા જેવા જ લહેકાથી કહે છે : “અહો હું અહો હું મુઝને કહું , નમો મુઝ નમો મુઝ રે.”
રતવન : ૧૬, ગાથા : ૧૩) આત્મસાક્ષાત્કાર પછી હૃદયની ધરતી કેવા નિરાળા રૂપે સાત્ત્વિક પ્રભાવ ફોરતી હોય છે ! અજ્ઞાનની કાળરાત્રિ વીતી ચૂકી હોય છે અને જ્ઞાનના પ્રકાશથી અંતર ઝળાંહળાં થઈ રહ્યું હોય છે ! એ ઉલ્લાસભરી આત્મદશાનું વર્ણન કરતાં આનંદઘનજી એક પદમાં કહે છે :
સુહાગણ ! જાગી અનુભવ પ્રીત. | નિન્દ અનાદિ અજ્ઞાનકી; મિટ ગઈ નિજ રીત. ઘટમંદિર દીપક કિયો, સહજ સુજ્યોતિ સરૂપ;
આપ પરાઈ આપ હી, કાનપ વસ્તુ અનુપ.”
હૃદયમંદિરમાં કુદરતી પ્રકાશરૂપ દીપક પ્રકટ થયો છે અને તેથી અનાદિકાળના એજ્ઞાનની નિદ્રા દૂર થઈ છે. આનંદઘને એક અન્ય પદમાં ‘મેરે ઘટ જ્ઞા(ાનું યો ભોર નું ગાન કર્યું છે, અંતરમાં જ્ઞાનરૂપ સૂર્યનો ઉદય થવાથી પ્રગટેલા પ્રભાતની અહીં વાત છે.
પરમતત્ત્વની પ્રાપ્તિનો એ આનંદ અખાએ એનાં કાવ્યોમાં ભરપૂર ગાયો છે. અખો આ ચૈતન્યના વિલાસના આનંદની છોળો ઉડાડતો કહે છે “હું હસતો રમતો હરિમાં ભળ્યો'. અને એ પરમજીવનની પ્રાપ્તિના આનંદને ગાતાં અખો જાણે કોઈ ચમત્કારનું વર્ણન કરતો હોય એમ કહે છે :
- “છીંડું ખોળતાં લાધી પોળ, હવે અખા કર ઝાકમઝોળ.” એવા જ આનંદને દર્શાવતાં અખો એનાં પદોમાં ગાય છે કે “અભિનવો
આનંદઘન : કબીર, મીરાં અને અખાના સંદર્ભમાં
172
173
Page #87
--------------------------------------------------------------------------
________________
આનંદ આજ ”, “આજ આનંદ મારા અંગમાં ઊપન્યો”, “આજ આનંદના ઓઘ ઊલટટ્ય ઘણા.
યોગી આનંદઘનનું તો સમગ્ર વ્યક્તિત્વ આનંદમય બની ગયું છે. પોતાની આનંદાવસ્થાનું ગાન કરતાં કવિ આનંદઘન તો આનંદઘન બની ગાય છે :
મેરે પ્રાન આનંદઘન, તાન આનંદઘન, માત આનંદઘન, તાત આનંદઘન,
ગાત આનંદઘન, જાત આનંદઘન.....૧” અને આ અવસ્થા એવી છે કે એમાં કહેવાનું કે સાંભળવાનું કશું હોતું નથી. આ તો અનુભવની ચીજ છે. પ્રેમબાણ વાગ્યાં હોય તે જાણે ! આથી જ આનંદઘન કહે છે કે આ ‘અકથ કહાણી’ તો અનુભવથી જાણી શકાય :
“અનુભવગૌચર વસ્તુકોરે જાણવો યહ ઇલાજ ,
કહન સુનન કો કછુ નહિ પ્યારે આનંદઘન મહારાજ.” અખાએ સમાજની અજ્ઞાનતા, જડતા અને ધમધતા પર છપ્પાથી ચાબખા લગાવ્યા, સમાજની જડ અને નિર્જીવ રૂઢિઓનું પાલન કરવાની મનોવૃત્તિ અને જડ ક્રિયાકાંડમાં ખુંપ્યાં રહેવાની અજ્ઞાનતા પર અટ્ટહાસ્ય કરતાં અખો કહે છે :
તિલક કરતાં ત્રેપન થયાં, જપમાલાનાં નાકાં ગયાં, તીરથ ફરી ફરી થાક્યા ચરણ, તોય ન પહોતો હરિને શરણ.''
આ જ જડતાનો વિરોધ યોગી આનંદઘન અખાની કટાક્ષ વાણીને બદલે એક કહેવત પ્રયોજીને કરે છે :
શુદ્ધ સરધાન વિણ સર્વ કિરિ સહી,
| છોર પરિ લીપણ જાણો.”
(સ્તવન : ૧૪, ગાથા : ૫) આ બંને સંતોએ શુન્યવાદ અને ચાર્વાકવાદનો સખત વિરોધ કર્યો છે. અખો એ શુન્યવાદની મજાક કરતાં કહે છે :
“હવે શુન્યવાદીને શુન્ય શૂન્ય, વિશ્વ નહીં, ને નહીં પાપ પૂન્ય; ઉત્પત્ય નહીં, ને નહીં સમાસ, સ્વપર નહીં, નહીં સ્વામીદાસ. એમ વરતે શુન્યવાદી ખરો, પણ અખા ન ચાલે શૂન્ય ઊફરો.”
મહાયોગી આનંદથન
યોગી આનંદધન ચાર્વાક મતનું ખંડન કરતાં સ્તવનોમાં ગાંભીર્યથી કહે છે: “ભૂત ચતુષ્ક વરજી આમતત્ત,
સતા અલગી ન ઘટે, અંધ શકટ જો નિજર ન નિરખો.
તો સુ કીજે શકટે.”
(સ્તવન : ૨૦, ગાથા : ૯) એ સમયે સંપ્રદાયો વાદવિવાદમાં ડૂબેલા હતા. પોતાનો મત સૌથી શ્રેષ્ઠ એવી સ્થાપના માટે પક્ષાપક્ષી અને દલીલબાજી ચાલતી હતી. આવું સ્વમતનું ઝનૂન આવા જ્ઞાની અને યોગીઓને ક્યાંથી પસંદ પડે ? મતમતાંતરની આ લડાઈમાં મમત્વનું જ મહત્ત્વ હતું. આથી જ્ઞાની એખા અને યોગી આનંદઘને આવા જુદા જુદા મતની સ્થાપના માટે અહર્નિશ પોતાની શક્તિ વેડફનારાઓ પર તીવ્ર અણગમો દર્શાવ્યો છે. સાચા ધર્મને જાણ્યા વિના અંધારા કૂવામાં ઝઘડતા લોકો જેવા આ મતવાદીઓ અખાને લાગે છે.
“ખટદર્શનના જૂ જવા મતા, માંહોમાંહે તેણે ખાધી ખતા. એકનું થાણું બીજો હશે, અન્યથી આપને અધિકો ગણે , અખા એ અંધારો કૂવો, ઝધડો ભાગી કોઈ ન મૂઓ.”
અખો ખટદર્શનના જૂજવા મતના મમત પર ટીકા કરે છે, જ્યારે આનંદઘનજી એના પર પ્રહાર કરવાને બદલે એકવીસમા “શ્રી નેમિનાથ જિન સ્તવનમાં દર્શનના છે મતને જિનેશ્વરનાં છ અંગ તરીકે દર્શાવે છે અને એ રીતે એમની વ્યાપક ઔદાર્યવાળી સમન્વયદૃષ્ટિ પ્રગટ થાય છે. તેઓ પણ પોતાના મતમાં જ મસ્ત રહેનારા માનવીઓની અખાની માફક ટીકા કરે છે :
મત મત ભેદં રે જો જે પૂછીઇ
સહુ થાપ અહમેવ.”
(સ્તવન : ૪, ગાથા : ૧) આ બંને સાધકો દંભીને અને દંભને વખોડે છે, તે સાચાની કિંમત પોતે જાણે છે તે કારણે. આનંદઘન પણ અખાની માફક ઠોક સાથે કહે છે : “ગચ્છના ભેદ બહું નયણ નિહાળતાં
તત્ત્વની વાત કરતાં ન લાજે .”
(સ્તવન : ૧૪, ગાથા : ૩) આ રીતે આ બંને સમકાલીનોએ તત્કાલીન સમાજની રૂઢિગ્રસ્તતા ને દંભ આનંદથન : કબીર, મીરાં અને અખાના સંદર્ભમાં
175.
14
Page #88
--------------------------------------------------------------------------
________________
પર પ્રહાર કર્યો છે. એ પ્રહાર કરવાની રીતમાં બંનેના વ્યક્તિત્વની વિશિષ્ટતા આપમેળે પ્રગટ થાય છે.
કેટલેક સ્થળે તો અખો અને આનંદઘન એકસરખા ઉદ્ગાર કાઢે છે. અખો કહે છે કે માત્ર સાચા ગુરુ મળે એટલે જ વાત પતી જતી નથી. બળદને નાથ ઘાલીએ છીએ તે શા માટે ? એની પાસે કામ કઢાવવાનું સરળ બને તે માટે. આ દૃષ્ટાંતથી અખો કહે છે કે મનને પણ નાથ ઘાલવી પડશે. એ જ મનને વશ કરવાની વાત આનંદઘનજીએ ‘શ્રી કુંથ જિન સ્તવન’માં ખૂબ મલાવીને કહી છે.
એ જ રીતે આ બંનેએ સાચા આત્મજ્ઞાનીની જે ઓળખ આપી છે તે જોવા જેવી છે. સાચો સાધુ વેશથી નહીં, પણ ગુણોથી ઓળખાય છે. માત્ર વેશ પહેરવાથી સાધુ ન કહેવાય, વેશ ધારણ કરવાથી આત્માની ઓળખ મળી જતી નથી. આવા વેશધારીઓ કે બાહ્યાચારમાં ડૂબેલાઓ વિશે અખો કહે છે :
આતમ સમજ્યો તે નર જતી, શું થયું ધોળાં ભગવાં વતી ? બોડે ટોડે જોડે વાળ , એ તો સર્વ ઉપલ્યો જે જાળ.”
આનંદઘનજી આ રીતે આ જ ભાવને પ્રગટ કરતાં કહે છે કે સાચો આત્મજ્ઞાની એ જ શ્રમણ કહેવાય. બીજા બધા તો માત્ર વેશધારી ગણાય. જે વસ્તુને યથાર્થ સ્વરૂપે ઓળખાવે તે જ સાચો સાધુ ગણાય. “આતમજ્ઞાની શ્રમણ કહાવે,
બીજો દ્રવ્યત લિંગી રે; વસ્તુગતેં જે વસ્તુ પ્રકાસે,
આનંદઘન - મત સંગી રે.”
(સ્તવન : ૧૨, ગાથા : ૬) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ધર્મ પરત્વે જે જાગરૂકતા અને સ્પષ્ટ કથન અખામાં જોવા મળે છે, તેવાં જ જાગરૂકતા અને સ્પષ્ટ કથન આનંદઘનમાં મળે છે. અખો ફરંદો માણસ હતા, તો આનંદઘન વિહારી સાધુ હતા. અખાની વાણીમાં તિગ્મ ચોટનો અનુભવ થાય છે, તો આનંદઘનની વાણીમાં ગાંભીર્યનો અનુભવ થાય છે. અખો બ્રહ્મરસ અને બ્રહ્મખુમારીનું બયાન કરે છે, તો આનંદઘન આત્મજ્ઞાન અને અનુભવ-લાલીનો રંગ જમાવે છે. આ બંનેમાંથી એકેય શુષ્ક જ્ઞાની નથી. અખો છોગાં મેલીને ફરનારો મસ્ત વિહારી છે, તો આનંદઘન પોતાની મસ્તીમાં જીવનારા મનમોજી સાધક છે. અખો પોતાનો આત્માનુભવ ગાય છે, પણ એની ખૂબી એ છે કે આ
મહાયોગી આનંદઘન
176
‘બ્રહ્મરસની ગહન અનુભૂતિને વ્યવહારજીવનનાં દૃષ્ટાંતોથી અભિવ્યક્ત કરી છે. એની વાણીમાં વાસ્તવજીવનમાંથી મળેલી ઉપમાઓની આતશબાજી છે, જ્યારે આનંદઘનમાં વાસ્તવજીવનની ઉપમાઓ કે દૃષ્ટાંતો પ્રાસંગિક છે. આનંદઘનમાં વિશેષ કાવ્યતત્ત્વ છે અને એમનો ઝોક રહસ્યવાદ (Mysticism) તરફ છે. અખો એ રહસ્યવાદી નથી, પણ તત્ત્વજ્ઞાની છે. અખાએ એનાં કાવ્યોમાં વેદાંતનું તત્ત્વજ્ઞાન આલેખ્યું છે, જ્યારે આનંદઘનજીએ જૈન સંપ્રદાયની પરિભાષામાં જ્ઞાનબોધ આપ્યો છે, આનંદઘનમાં મરતી એ સ્થાયી ભાવ છે, જ્યારે અખામાં મસ્તીની ઝલક જોવા મળે છે. આનંદઘન આત્મસાધનામાં મસ્ત યોગી હતા, આથી સામાજિક સુધારા વિશે એમના કવનમાં કશું મળતું નથી. અખો સમાજ ને સામાજિક સુધારા તરફ વિશેષ ઝોક ધરાવે છે. આ કારણે જ એની વાણીમાં તિગ્મતા વિશેષ જોવા મળે છે. અખાની ભાષા ઋક્ષ અને મહારાત્મક છે, જ્યારે આનંદઘનની ભાષા મુકાબલે મૃદુ છે. અખામાં હાસ્યનું પ્રમાણ પણ વિશેષ જોવા મળે છે. આનંદઘનમાં હાસ્ય ભાગ્યે જ જોવા મળશે. આ બંને સર્જકોએ પદના કલાસ્વરૂપમાં ઉચ્ચ આધ્યાત્મિક અનુભવ રડેલો છે. પણ અખો વેદાંતની પરિપાટી પર એ અધ્યાત્મ-અનુભવનો આનંદ વ્યક્ત કરે છે, જ્યારે આનંદઘનમાં કબીર અને મીરાંની રીતે સહજ ભાવે જ અધ્યાત્મઉપદેશ જોવા મળે છે.
એક જ સમયની પટ્ટી પર આમ બે ભિન્ન પ્રદેશના જ્ઞાનીઓ અજ્ઞાની સમાજ ને પોતાની જ્ઞાનભરી અનુભવવાણીથી પ્રહાર કરીને જાગ્રત કરવાનો પ્રયત્ન કરે છે. મસ્ત સાધકોની એક રીતે એ સમાજ લક્ષી પરમાર્થપ્રવૃત્તિ હતી.
આનંદઘન : કબીર, મીરાં અને અખાના સંદર્ભમાં
177
Page #89
--------------------------------------------------------------------------
________________
पाष्टीय
પ્રકરણ ૧
१. “राजपूताने का इतिहास", दूसरी जल्द, ग्रंथकर्ता श्री गौरीशंकर હીરાચંદ્ર જ્ઞા, વિ. સં. ૧૬૮૮, પૃ. ૭૨૦.
૨. એજન, પૃ. ૭૯૯.
૩. એજન, પૃ. ૮૪૬.
૪. એજન, પૃ. ૮૫૭.
૫. "Tuzuk-i-Jahangiri", Vol. 1, p. 401,
૬. "Imperial Mughal Farmans in Gujarat", M. S. Commissariat, Journal of the University of Bombay, Vol. IX, Part I, p. 39-41.
૭. “મિરાતે અહમદી."
૮. “શ્રી આનંદઘનજીનાં પદો”, લેખક : મોતીચંદ ગિરધરલાલ કાપડિયા, પૃ. ૬૫. ૯. “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ”, લેખક : મોહનલાલ દલીચંદ દેસાઈ, પૃ. ૫૪૭.
૧૦. "History of Gujarat", Vol. II, M. S. Commissariat, p. 242. ૧૧. “શાંતિચંદ્ર ઉપાધ્યાયકૃત ભાનુચંદ્રચરિત્ર”, સંપાદક : મો. દ. દેસાઈ, પૃ. ૫૫૨. ૧૨. આવી પદવી આપ્યાની નોંધ કાદંબરીના પૂર્વખંડની ભાનુચંદ્રે અને ઉત્તરખંડની સિદ્ધચંદ્રે કરેલી ટીકામાં મળે છે. એવી જ રીતે ભાનુચંદ્રકૃત અને સિદ્ધચંદ્રશોધિત “વસંતરાજ ટીકામાં પણ આનો ઉલ્લેખ છે. સિદ્ધચંદ્ર “ભક્તામર સ્તોત્રની પોતાની ટીકાના આરંભમાં પોતાના પરિચયમાં પણ આનો ઉલ્લેખ કર્યો છે.
૧૩. “આઇને અકબરી', લેખક : અબુલફઝલ, પુ. ૧, પૃ. ૧૩૮, ૫૪૭. ૧૪. “જૈન ઐતિહાસિક રસમાળા' ભાગ ૧, સંશોધક : મોહનલાલ દલીચંદ દેસાઈ, પ્રથમ આવૃત્તિ, પૃ. ૪૩.
૧૫. “શ્રી આનંદઘન પદસંગ્રહ", રચયિતા : આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી,
પૃ. ૧૨૫.
મહાયોગી આનંદઘન
178
૧૬. “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ”, લેખક : મોહનલાલ દલીચંદ દેસાઈ, પૃ. ૫૭૨.
૧૭. “મિરાતે અહમદી" ભાગ ૨, પૃ. ૧૪૨.
૧૮. “શ્રીમદ્ યશોવિજયોપાધ્યાય વિરચિત ગૂર્જર સાહિત્ય સંગ્રહ”, પ્રથમ વિભાગ, પ્રકાશક : શાહ બાવચંદ ગોપાલજી, પ્રથમ આવૃત્તિ, પૃ. ૨૧૨. ૧૯. “શ્રી આનંદઘનનાં પો" ભાગ ૧, લેખક : મોતીચંદ કાપડિયા, પૃ. ૨૫.
૨૦. “ગુજરાતી સાહિત્યના માર્ગસૂચક સ્તંભો”, લેખક : કૃષ્ણલાલ મો. ઝવેરી, પૃ. ૧૧૫.
૨૧. “શ્રી સમેતશિખર તીર્થનાં ઢાળિયાં”, ‘શ્રી જૈન સત્યપ્રકાશ’, પ્રેષક : શેઠ પન્નાલાલ ઉમાભાઈ, સંપાદક: પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયપદ્મસૂરિજી, વર્ષ ૧૩, અંક ૬, તા. ૧૫-૩-૪૮, પૃ. ૧૪૭ થી ૧૬૬.
૨૨. “જૈન તત્ત્વાવર્શ" (ઉત્તરાર્ધ), ચયિતા : શ્રી આત્મારામની મદ્દારા, પૃ. ૧૮૧
૨૩. “જૈન ઐતિહાસિક રાસમાળા" ભાગ ૧, સંશોધક
દલીચંદ દેસાઈ, પૃ. ૪૧.
૨૪. એજન, પૃ. ૩૭.
૨૫. એજન, પૃ. ૩૮.
૨૬. “શ્રી આનંદઘનજીનાં પદો” ભાગ ૧, લે. : મોતીચંદ કાપડિયા, પૃ. ૬૮. ૨૭. એજન, પૃ. ૭૮.
૮.
“જૈન કાવ્યદોહન” ભાગ ૧, શ્રી મનસુખલાલ રવજીભાઈ મહેતા, આવૃત્તિ પ્રથમ, પૃ. ૧૫.
૨૯. “શ્રી આનંદઘન પદસંગ્રહ”, રચયિતા : આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી, આવૃત્તિ ત્રીજી, પૃ. ૧૨૪.
"राजस्थान एवं गुजरात के मध्यकालीन सन्त एवं भक्त कवि ", ले. डॉ. मदनकुमार जानी, पृ. १९०.
३१. "गुजरात के कवियों की हिन्दी काव्यसाहित्य को देन", डॉ. नटवरलाल
अंबालाल व्यास, प्रथम संस्करण, पृ. ३८.
30.
: મોહનલાલ
૩૨. “શ્રી આનંદઘનજીનાં પદો”,
લે. શ્રી મોતીચંદ કાપડિયા, પૃ. ૫૬. પાદટીપ 179
Page #90
--------------------------------------------------------------------------
________________
उउ. "जैन मरमी आनंदघन का काव्य", ले. आचार्य श्री क्षितिमोहन सेन,
“वीणा पत्रिका", वर्ष १२, अंक १, नवम्बर, सन १६३८, पृ.७,८. उ४. “हैन मैतिहासिशसभामा", संशोध : मानवास बीयं ईसा,
पृ. 39. उप. 31 व्यहोइन" भाग १, श्री मनसुनवाब २१०मा भरता, पृ. १३. उ. “श्रीमानधन ५६२४", स्ययिता :भायार्य श्रीभ६ सुद्धिसागरसूरीश्व२७,
पृ. १२५. 39. "श्रीमानधन न हो".. मोतीहारिया, पृ. २३. ३८. "आनंदघन ग्रंथावली", संपादक : हताबचंद खारैड, प्रासंगिक वक्तव्य : श्री
अगरचंदजी नाहटा, पृ. २१-२२. 3८. "योगीराज आनंदघनजी संबंधी कुछ ज्ञातव्य बाते", ले. श्री अगरचंदजी
नाहटा, 'जैन' १८, अक्तूबर ६९. ४०. "जैन मरमी आनंदघनका काव्य", ले. आचार्य क्षितिमोहन सेन, 'वीणा'
नवम्बर १९३८, पृ.८. ४१. "81 व्यहोइन" भाग १,. श्री मनसुमबास २१००मा भरता,
प्रथमावृत्ति, पृ. १३. ४२. "मानधन", . श्री धनवंत भोज, प्रथम आवृत्ति, पृ. २२, २३. ४३. "श्रीमानधन पसंय", स्थायिता : श्रीभ६ बुद्धिसागरसूरीश्व२७,
त्री आवृत्ति, पृ. १३१. ४४. ४, पृ. १३१. ४५. "योगीराज आनंदघनजी संबंधी कुछ ज्ञातव्य बातें", पत्रिका 'जैन', १८
अक्तूबर १९६९. ४७. "जैन मरमी आनंदघन का काव्य", 'वीणा', ले. आचार्य क्षितिमोहन सेन,
नवम्बर १९३८, पृ.८. ४७. "मानधन". श्री धनवंत मोजा, प्रथम भावृत्ति, पृ. १०. ४८. "जैन मरमी आनंदघन का काव्य", ले. आचार्य क्षितिमोहन सेन, “वीणा
पत्रिका", नवम्बर १९३८, पृ.७ से १३. ४६. "आनंदघन ग्रंथावली" संग्रह एवं अर्थकार : उमरावचन्द जैन जरगड, सम्पादक
: महताबचंद खारैड, पृ.२१७, २०९,२०६. ५०. "श्री मानधन न पहो", भाग १, २. श्री मोतीय अपरिया. ५१. "आनंदघन ग्रंथावली , संग्रह एवं अर्थकार : उमरावचन्द जैन जरगड, सम्पादक
મહાયોગી આનંદથન
180
: महताबचंद खारैड, पृ. २४३. ५२. "मानधन योवीसी", . प्रभुदास यास पारे, प्रथम भावृत्ति,
पृ. २४. 43. “मानधननां पहो", . श्री मोतीयं अपठिया, पृ. २५-२७.
"श्रीमानधन ५४संह", स्ययिता : मायार्थ श्रीम
बुद्धिसागरसूरीश्व२०, त्री आवृत्ति, पृ. २०१. ५५. “श्री मानधन न पहो" भाग १, २. श्री मोतीयं पाया, पृ. 39. ५७. “श्रीमानधन योवीसी",से. प्रभुहास मेय२६स पारे, प्रथम आवृत्ति,
पृ. १८. ५७. "आनंदघन ग्रंथावली", सम्पादक : महताबचंद खारैड, लेख : प्रासंगिक
वक्तव्य, श्री अगरचंदजी नाहटा, पृ. ३१. ५८. भेन, पृ. ५७. ५८. "निजानंद चरितामृत", रचयिता : प.कृष्णदत्त शास्त्री, संपादक : पं. हरिप्रसाद
शर्मा, पृ. ५१८, ५१९. 50. "वीतक", रचयिता : स्वामीश्री लालदासजी, संपादक : पं. श्री सिद्धराज
शर्मा, प्रकाशक : श्री नवतनपुरी धाम - जामनगर, प्रथम आवृत्ति - वि. सं. २०२२. "जैन मरमी आनंदघन का काव्य", ले. आचार्य क्षितिमोहन सेन, 'वीणा', नवम्बर १९३८. पृ.८. "अपभ्रंश और हिन्दी में जैन रहस्यवाद", ले. डॉ. वासुदेवसिंह,
पृ. १०४ से १०६ 53. "आनंदघन ग्रंथावली"- संग्रह एवं अर्थकार : उमरावचंद जैन जरगड,
संपादक : महताबचंद खारैड, पृ. १४. ७४. “श्रीमानधन न हो" भाग १ . श्री मोती: अपडिया, पृ.१८. ६५. "घनानंद कवित्त", ले. विश्वनाथप्रसाद मिश्र, भूमिका, पृ. १५. ५७. "गुजरात के हिंदी गौरवग्रंथ", ले. श्री अंबाशंकर नागर, पृ. ३४. ક૭. “ શ્રી મહાવીર જૈન વિદ્યાલય રજત મહોત્સવ સ્મારક ગ્રંથ”, લેખ :
अध्यात्मी श्री मानधन भने श्री यशोवि४य',. मो. ६.सा, पृ. २०3.
६१.
પાદટીપ 181
Page #91
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨ ૧. “શ્રી આનંદઘન પદસંગ્રહ”, રચયિતા : શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી, પૂ. ૧૨૨. ૨. મુનિશ્રી જિનવિજયજીની તા. ૧૫-૯-'૬૮ના રોજ લીધેલી પ્રત્યક્ષ
મુલાકાતના આધારે. ૩. "મીન સંત આનંધનની ર ૩ની રથના પર વિચાર" ,
लेखक: श्री अगरचन्दजी नाहटा. ૪. “શ્રી આનંદઘનજીનાં પદો", લે. શ્રી મોતીચંદ કાપડિયા, પૃ. ૬૦-૬૧. ૫. “મહાવીર જૈન વિદ્યાલય રજત સ્મારક ગ્રંથ '”, લેખ : “અધ્યાત્મી
શ્રી આનંદઘન અને શ્રી યશોવિજય” લેખક : મોહનલાલ દલીચંદ
દેસાઈ, પૃ. ૨૦૧. કે, "માનંધન ગ્રંથાવત્ની", સંપાવી : ઉમરાવ યે રિસી, મતાવર્ધદ્ર વર્જયું,
પૃ. રર૭, ૩. એજન, પૃ. ૨૨૯. ૮. એજન, પૃ. ૨૨૯, ૨૩૬.
૯. એજન, પૃ. ૨૩૩. ૧૦. એજન, પૃ. ૨૨૨. ૧૧. એજન, પૃ. ૨૨૧. ૧૨. એજન, પૃ. ૨૩૧. ૧૩, એજન, પૃ. ૨૩૨, ૧૪. એજન, પૃ. ૨૪૫ થી ૨૫૧,
૭. એજન, પૃ. ૭૬૪. ૮. એજન, પૃ. ૭૯૩. ૯. “શ્રી પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધ-ટીકાભાગ ૧, શ્રી ધીરજલાલ ટોકરશી
શાહ, પ્રકાશક : જૈન સાહિત્ય વિકાસ મંડળ, મુંબઈ, પૃ. ૬૭૫. ૧૦. “૧૧૫૧ સ્તવન મંજૂષા", સંપાદક : સારાભાઈ નવાબ, પૃ. ૮૩૫. ૧૧. “શ્રી પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધ-ટીકા” ભાગ ૧, શ્રી ધીરજલાલ ટોકરશી શાહ,
પ્રકાશક : જૈન સાહિત્ય વિકાસ મંડળ, મુંબઈ, પૂ. ૬૭૬. ૧૧૫૧ સ્તવન મંજૂષા”, સંપાદક : સારાભાઈ નવાબ, પૃ. ૯૦૩. એજન, પૃ. ૬૭૪.
શ્રી પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધ-ટીકા” ભાગ ૧, શ્રી ધીરજલાલ ટોકરશી શાહ,
પ્રકાશક : જૈન સાહિત્ય વિકાસ મંડળ, મુંબઈ-૨૪, પૃ. ૩૭૬. ૧૫. "વી"1", તે. આ વાર્ય ક્ષિતિમોહન સેન, સંપાવવી : શાનિવાસી તીક્ષિત સુમાર, વર્ષ ૧૨, ઍવી ૧ (૧૨૩૮), પૃ. ૩ સે ૧૩૨ T.
પ્રકરણ-૪ ૧. “શ્રી આનંદઘન પદસંગ્રહ”, રચયિતા આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિશ્વરજી.
આવૃત્તિ ત્રીજી, પૃષ્ઠ ૧૬૨. ૨. “આનન્દઘન પ્રસ્થાવતી”, સંગ્રહ વે અર્થાર – સમાધવ ન બT૪,
સંપાવ* - મહતાવે વ ર૬, પૃ. ૬. ૩. “શ્રી આનંદઘનજીનાં પદો”, લેખક શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા,
બીજી આવૃત્તિ, ઈ.સ. ૧૯૫૬, , ૬00.
શ્રી આનંદઘન ચોવીશી”, લેખક શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા, પહેલી આવૃત્તિ, ઈ.સ. ૧૯૭૦, પૃ. ૪૧૪.
પ્રકરણ-૫ શ્રી મહાવીર જૈન વિદ્યાલય રજત મહોત્સવ સ્મારક ગ્રંથ.” લેખ “અધ્યાત્મી શ્રી આનંદઘન અને શ્રી યશોવિજય”, લેખક - મોહનલાલ દલીચંદ દેસાઈ, પૃ. ૨૦૪.
પાદટીપ
પ્રકરણ-૩ १. स्तुतिर्द्धिधा प्रणामरूपा, असाधारणगुणोत्कीर्तनरूपा च आवश्यक सूत्रे. ૨. નવમી હinfäfશક્ષા, પં. સુદ્ધની નળી, પ્રાશ - મારતીય વિદ્યમવન, વસ્વ.
| (.સ. ૧૬૪૫) ૩. 'સ્તોત્રાવતી', પ્રધાન સંપા : પૂ. શ્રી યશોવિMયની HIRI[, સંપાદ્ર -
૩પોધીત : તેલ : ડૉ. રુદ્રવ ત્રિપાઠી, પૃ. ૪૭ સે ૬૪ (૧૨૭૫). ૪. “૧૧૫૧ સ્તવન મંજૂષા", સંપાદક : સારાભાઈ નવાબ, પૃ. ૩૩૩. પ. એજન, પૃ. ૭૨૭-૨૮. ક. એજન, પૃ. ૫૫૯.
મહાયોગી આનંદથન
182
Page #92
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ-૬ ૧. “વીર પ્રસ્થાવત્ની”, પ્રસ્તાવના – d. શ્યામ સુંવાસ, પૃ. ૬૭ ૨. “ગૌરાંગારું ક્રૌ પવની” પૂમિ : ભૈરવ – શ્રી પરશુરામ ચતુર્વેદી, પૃ. ૬
“આનંદઘન ચોવીસી”, ઉપોદઘાત લે. શ્રી પ્રભુદાસ પારેખ, પૃ. ૨૪ ૪. “અપભ્રંશ મૌર હિન્દી ગૈ જૈન રહસ્યવાવ", તેવ* - . વાસુદેવસિંહ, પૃ.
૫. “અન્વેષણા”, લે. શ્રી ભોગીલાલ સાંડેસરા, પૃ. ૧૧ ૯. “અનુશીલનો”, લે, શ્રી હરિવલ્લભ ભાયાણી, પૃ. ૯૦
પ્રકરણ-૭ ૧. “શ્રી આનંદઘનજીનાં પદો” ભાગ ૧, લે. મોતીચંદ ગિરધરલાલ કાપડિયા,
પ્રકાશક : શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ, સપ્ટે. ૧૯૮૨, પૃ. ૧. ૨. “શ્રી આનંદઘનજીનાં પદો” : ભાગ ૨, લે. મોતીચંદ ગિરધરલાલ કાપડિયા,
પ્રકાશક : શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ, મે ૧૯૮૩, પૃ. ૪૩૨.. ૩. “શ્રી આનંદઘનજીનાં પદો " ભાગ ૧, લે, મોતીચંદ ગિરધરલાલ કાપડિયા,
પ્રકાશક : શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ, સપ્ટે. ૧૯૮૨, પૃ. ૧૦. ૪. “શ્રી આનંદઘનજીનાં પદો ” ભાગ ૨, લે. મોતીચંદ ગિરધરલાલ કાપડિયા,
પ્રકાશક : શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ, મે ૧૯૮૩, પૃ. ૩૮૨. ૫. “શ્રી આનંદઘનજીનાં પદો * ભાગ ૧, લે, મોતીચંદ ગિરધરલાલ કાપડિયા,
પ્રકાશક : શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ, સપ્ટે. ૧૯૮૨, પૃ. ૨૩૯. ક. એજન, પૃ. ૨૯૦. ૩. એજન, પૃ. ૧૧૧.
એજન, પૃ. ૩૨૮.
એજન, પૃ. ૧૬૬. ૧૦. “ શ્રી આનંદઘનજીનાં પદો” ભાગ ૨, લે. મોતીચંદ ગિરધરલાલ કાપડિયા, પ્રકાશક : શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ, મે ૧૯૮૩, પૃ. ૨૨૩-૨૨૫.
મહાયોગી આનંદથન
184
૧૧. એજન, પૃ. ૨૪૩. ૧૨, એજન, પૃ. ૫૦. ૧૩. “ શ્રી આનંદઘનજીનાં પદો” ભાગ ૧, લે. મોતીચંદ ગિરધરલાલ કાપડિયા,
પ્રકાશક : શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ, સપ્ટે. ૧૯૮૨, પૃ. ૧૦૭. ૧૪. એજન, પૃ. ૧૩-૧૭. ૧૫. “ શ્રી આનંદઘનજીનાં પદો " ભાગ ૨, લે. મોતીચંદ ગિરધરલાલ કાપડિયા,
પ્રકાશક : શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ, મે ૧૯૮૩, પૃ. ૪૭૯, ૧૬. “શ્રી આનંદઘનજીનાં પદો” ભાગ ૧, લે. મોતીચંદ ગિરધરલાલ કાપડિયા,
પ્રકાશક : શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ, સપ્ટે. ૧૯૮૨, પૃ. ૫૪. ૧૭. “શ્રી આનંદઘનજીનાં પદો” ભાગ - ૨, લે. મોતીચંદ ગિરધરલાલ કાપડિઆ,
પ્રકાશક : શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ, મે ૧૯૮૩, પૃ. ૩૯૨. ૧૮. એજન, પૃ. ૩૯૯. ૧૯. એજન, પૃ. ૩૯૦ થી ૪૩૨.
“શ્રી આનંદઘનજીનાં પદો” ભાગ ૧, લે. મોતીચંદ ગિરધરલાલ કાપડિયા,
પ્રકાશક : શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ, સપ્ટે. ૧૯૮૨, પૃ. ૨૦૨. ૨૧. એજન, પૃ. ૧૭૨ - ૧૭૫.
એજન, પૃ. ૧૯૧. ૨૩. એજન, પૃ. ૧૯૮. ૨૪. “શ્રી આનંદઘનજીનાં પદો " ભાગ ૨, લે. મોતીચંદ ગિરધરલાલ કાપડિયા,
પ્રકાશક : શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ, મે ૧૯૮૩, પૃ. ૧૪-૧૫ ૨૫. એજન, પૃ. ૨૨૯. ૨૬. એજન, પૃ. ૧૩૭ ૨૭. “આનંદઘન-એક અધ્યયન”, લે. પ્રકા. કુમારપાળ દેસાઈ, અમદાવાદ, મે.
૧૯૮૦, પૃ. ૫૯ ૨૮. “ શ્રી આનંદઘનજીનાં પદો " ભાગ ૧, લે. મોતીચંદ ગિરધરલાલ કાપડિયા,
પ્રકાશક, શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ, સપ્ટે. ૧૯૮૨,
પૃ. ૩૩ર-૩૪૦ ૨૯. “શ્રી આનંદઘનજીનાં પદો” ભાગ ૨, લે. મોતીચંદ ગિરધરલાલ કાપડિયા,
પાદટીપ 185
Page #93
--------------------------------------------------------------------------
________________
આનંદઘન : સંદર્ભ-સાહિત્ય
પ્રકાશક : શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ, મે ૧૯૮૩, પૃ. ૧૬૦.
પ્રકરણ ૯ ૧. “શ્રી આનંદઘનજીનાં પદો ” ભાગ ૧, લે. મોતીચંદ કાપડિયા, પૃ. ૩૪. ૨. “શ્રી આનંદઘન પદસંગ્રહ”, રચયિતા : આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી,
મૃ. ૧૩૮. ૩. “શ્રી આનંદઘનજીનાં પદો" ભાગ ૧, લે. મોતીચંદ કાપડીયા, પૃ. ૩૪. ૪. “જૈન કાવ્યદોહન” ભાગ ૧, મનસુખલાલ મહેતા, પૃ. ૩૬ . ૫. “શ્રી યશોવિજય સ્મૃતિ ગ્રંથ”, સંપાદક : પૂ. મુનિપ્રવર શ્રી યશોવિજયજી
મહારાજ, પૃ. ૨૩પ થી ૨૩૯. ૬. “શ્રીમદ્ યશોવિજયોપાધ્યાય વિરચિત ગુર્જર સાહિત્ય સંગ્રહ ” (પ્રથમ
વિભાગ), પ્રકાશક : શા. બાવચંદ ગોપાલજી, મુંબઈ, પૃ. ૨૯૬ . ૭. એજન, પૃ. ૧૧૯ - ૧૨૦. ૮. “શ્રી આનંદઘન ચોવીશી ", વિવેચક : શ્રી મોતીચંદ કાપડિયા, પૃ. ૪૭. ૯. “શ્રી આનંદઘનજીનાં પદો " ભાગ ૧, લે. મોતીચંદ કાપડિયા, પૃ. ૩૦૩. ૧૦. એજન, પૃ. ૫૧૬ . ૧૧. “શ્રીમદ્ યશોવિજયોપાધ્યાય વિરચિત ગુર્જર સાહિત્ય સંગ્રહ” (પ્રથમ
વિભાગ), પ્રકાશક : શા. બાવચંદ ગોપાલજી, મુંબઈ, પૃ. ૧૨૩. ૧૨. “શ્રી આનંદઘનજીનાં પદો " ભાગ ૧, લે, મોતીચંદ કાપડિયા, પૃ. ૪૩૮. ૧૩. એજન, પૃ. ૨૮૭.
ગુજરાતી પુસ્તકો
અખાના છપ્પા : સં. શ્રી ઉમાશંકર જોશી, પ્ર. વોરા ઍન્ડ કંપની પ્રા. લિ., મુંબઈ, (૧૯૯૨) અખો : એક અધ્યયન : લે. શ્રી ઉમાશંકર જોશી, પ્ર. ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ (૧૯૭૩), અખો : એક સ્વાધ્યાય : લે. ડૉ. રમણલાલ પાઠક, પ્ર. સંત કવિ શ્રી સાગર” પ્રકાશન ટ્રસ્ટ, વડોદરા (૧૯૭૬) અખેગીતા : સં. શ્રી ઉમાશંકર જોશી અને ડૉ. રમણલાલ જોશી, પ્ર. ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ (૧૯૯૭) અધ્યાત્મજ્ઞાનની આવશ્યકતા : લે. બુદ્ધિસાગરસૂરિ પ્ર. અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ, મુંબઈ પ્ર. ઓ. (સં. ૧૯૬૯), બી, આ. (૧૯૮૫), ત્રી.
ઓ. (સં. ૨૦૧૦). અધ્યાત્મયોગી મહાત્મા આનંદઘનજી મહારાજ : લે, રાજપાળ મગનલાલ વિહોરા અધ્યાત્મયોગી શ્રી આનંદઘનજીકૃત ચતુર્વિશતિ જિન સ્તવન : પ્ર, સુશ્રુત પ્રસારક મંડળ, ખંભાત (૧૯૪૯) અધ્યાત્મોપનિષદ અથવા શ્રીમદ્ આનંદધનજી મહારાજ ત ચોવીશી : લે. અને પ્ર. : માણેકલાલ ઘેલાભાઈ ઝવેરી (૧૯૧૨) અનુભવબિંદુ : સં. ડૉ. અનસૂયા ભૂપેન્દ્ર ત્રિવેદી, પ્રા. ભૂપેન્દ્ર બાલકૃષ્ણ ત્રિવેદી, પ્ર. ડૉ. અનસૂયા ભૂપેન્દ્ર ત્રિવેદી, મુંબઈ (૧૯૯૯) અનુશીલનો : લે. શ્રી હરિવલ્લભ ભાયાણી, પ્ર. ધી પોપ્યુલર પબ્લિશિંગ હાઉસ, સુરત (૧૯૬૫) અનુસંધાન : લે. ડૉ. હરિવલ્લભ ભાયાણી, પ્ર. સરસ્વતી પુસ્તક ભંડાર,
અમદાવાદ (૧૯૭૨) ૧૨. અન્વેષણા : લે. શ્રી ભોગીલાલ સાંડેસરા, પ્ર. આર. આર. શેઠની કંપની,
અમદાવાદ (૧૯૯૭) અબ હમ અમર ભયે : લેખક : ડૉ. કુમારપાળ દેસાઈ
મહાયોગી આનંદથન
156
Page #94
--------------------------------------------------------------------------
________________
૧૪,
૧૫.
૧૩.
૨૨.
અવધૂત આનન્દઘન પદાવલી : લે. માવજી કે. સાવલા, પ્ર. ગુર્જર પ્રકાશને, અમદાવાદ (
૨૮). આનંદઘન : લે. શ્રી ધનવંત ઓઝા, પ્ર. રવાણી પ્રકાશનગૃહ, અમદાવાદ (૧૯૯૪) આનંદઘન : લે. વસંતલાલ કાંતિલાલ ઈશ્વરલાલ, પ્ર. જસવંતલાલ સાંકળચંદ શાહ, અમદાવાદ, પ્ર. ઓ. (૧૯૯૯). આનંદઘન : લે. બુદ્ધિસાગરસૂરિ, પ્ર. સદુવ્યોધ સાહિત્ય સદન, મુંબઈ આનંદઘન : લે. બુદ્ધિસાગરસૂરિ, પ્ર. અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ, મુંબઈ, પ્ર. આ. (સં. ૧૯૯૭) આનંદઘન (ભાગ ૧-૨ /૧૧) : લે. બુદ્ધિસાગરસૂરિ, પ્ર. અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ, મુંબઈ, છઠ્ઠી આ. (સં. ૨૦૦૫) | આનંદઘન : (ભાગ-૨/૧૧) લે. બુદ્ધિસાગરસૂરિ, પ્ર. અધ્યાત્મ જ્ઞાન પ્રસાર કે મંડળ, મુંબઈ (૧૯૦૮) આનંદઘન (ભાગ-૮/૧૧) : લે. બુદ્ધિસાગરસૂરિ, પ્ર. અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ, મુંબઈ (સં. ૧૯૭૪) આનંદઘન : એક અધ્યયન, લે. કુમારપાળ દેસાઈ, પ્ર. કુમારપાળ દેસાઈ, પ્ર. આ. (૧૯૮૦) આનંદઘનજી : એક અધ્યયન : અનુભવ રસ ૧-૨ : પૂ. ડૉ. જસુબાઈ મહાસતીજી, એમ.એ.પીએચ.ડી., પ્રકાશક : અખિલ ભારતીય શ્વેતામ્બર સ્થાનકવાસી જૈન કૉન્ફરન્સ (૨૦૦૪) શ્રી આનંદઘન - ચોવીસી અર્થ - ભાવાર્થ સહિત : અનુવાદક - પૂ. પં. શ્રી કુંદકુંદવિજયજી, પ્રકાશક - ભક્તિ પ્રકાશન મંદિર ઈ. સ. ૧૯૮૧ સમક્તિ પ્રાપ્તિનો મુળ માર્ગ : ભાવાર્થ - લખનાર રાયચંદ અજાણી, સંપાદક - નવીન ધરમશી : લયમીચંદ મહેશ્વરી પ્રકાશક : શ્રી માણેકજી વેલજી ખોના ચેરિટેબલ ફાઉન્ડેશન - (૧૭-૬-૧૯૮૭). આનંદઘનકૃત ચોવીશી : છપાવી પ્રસિદ્ધ કરનાર શા. મનસુખભાઈ ઝવેરભાઈ, શા. મણિલાલ રતનચંદ, મુ. કાવીઠા આનંદઘનકૃત ચોવીશી (અર્થયુક્ત) : પ્રસિદ્ધકર્તા શ્રી જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર (૧૯૬૬) આનંદઘનકૃત ચોવીશી (બાલાવબોધ સહિત) : પ્ર. શા. મગનલાલ હઠીસિંગ (૧૯૦૨)
૨૯. આનંદઘન ચોવીશી : લે. મુક્તિવિજય, પ્ર. રામચંદ્ર પ્રકાશન સમિતિ,
ભિન્નમાલ (સં. ૨૦૫૭) આનંદઘનજી ચોવીસી : (૧) શ્રી ઋષભદેવ ભગવાનનું સ્તવન (૨) શ્રી અજિતનાથ ભગવાનનું સ્તવન, પ્રવચનકાર : પૂ. યુગભૂષણવિજય ગણિવર્ય પરમપદદાયી આનંદઘન પદૉહ ભા-૧-૨ : પ્રવચનકાર : પં. શ્રી
મુક્તિદર્શનવિજય ગણિ, પ્રકાશક : શ્રી શ્રેયસ્કર અંધેરી ગુજરાતી જૈન સંઘ ૩૨. આનંદઘન ચોવીશી અને અધ્યાત્મ પરમામૃત : અનુ. શ્રી મંગલજી ઉદ્ધવજી
શાસ્ત્રી, પ્ર. કેશવલાલ હરિચંદ મોદી, સાબરમતી, અમદાવાદ (૧૯૫૧) આનંદઘન ચોવીશી સહ (હિ) વિવેચનનો (ગુ.) અનુવાદ : લે. ભદ્રબાહુવિજય, પ્ર. વિશ્વ કલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ, મહેસાણા, પ્ર. આ. (૧૯૮૮) આનંદઘન ચોવીશી સહ (ગુ.) અર્થ, લે. કુંદકુંદવિજય, પ્ર. રામજી મેઘજી શાહ ટ્રસ્ટ, મુંબઈ (સં. ૨૦૩૬) આનંદઘનજી : લે, નાગકુમાર મકાતી, પ્ર. જ્યોતિ કાર્યાલય, અમદાવાદ, પ્ર. . (સં. ૧૯૮૮) આનંદઘનજી : લે. અજ્ઞાત, પ્ર. જ્યોતિ કાર્યાલય, અમદાવાદ આનંદઘનજી અને તેમનો સમય આનંદઘનજીનાં પદો : (ભાગ-૧,૧), લે. મોતીચંદ ગિરધરલાલ કાપડિયા, . મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ, બી. આ. (સં. ૨૦૧૨), ત્રી, આ. (૧૯૩૮) આનંદઘનજી : એક અધ્યયન, અનુભવ રસ – ૧-૨, લે. પૂ. ડૉ. જસુબાઈ મહાસતીજી, પ્ર. અખિલ ભારતીય શ્વેતામ્બર સ્થાનકવાસી જૈન કૉન્ફરન્સ (૨00૪) આનંદઘનજી ચોવીસી : (૧) શ્રી ઋષભદેવ ભગવાનનું સ્તવન (૨) શ્રી
અજિતનાથ ભૂગવાનનું સ્તવન, પ્રવચનકાર : ૫. યુગભુષણવિજય ગણિવર્ય આનંદઘનજીનાં પદો (ગુ.) અર્થ : લે. મોતીચંદ ગિરધરલાલ કાપડીયા, પ્ર.
મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ, બી.આ. (સં. ૨૦૧૨) ૪૧. આનંદઘનજીનાં પદો (ગુ.) અર્થ - ભાગ ૨ ૨ : લે. મોતીચંદ ગિરધરલાલ
કાપડીયા, પ્ર. મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ, બી.આ. (સં. ૨૦૩૯) ૪૨. આનંદઘનજીનાં પદો (ગુ.) અર્થ (ભાગ ૨) : લે. મોતીચંદ ગિરધરલાલ
કાપડિયા, પ્ર. મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ, પ્ર. આ. (સં. ૨૦૨૦,
૨૦૩૦) ૪૩. આનંદઘનજીનાં પદો (ગુ.) ભાવાર્થ : લે. મોતીચંદ ગિરધરલાલ કાપડિયા,
આનંદઘન : સંદર્ભ-સાહિત્ય
189
૨૩.
૨૪.
૩૯.
૨૫.
૪૦.
૨૮.
મહાયોગી આનંદથન
188
Page #95
--------------------------------------------------------------------------
________________
પ્ર. મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ, બી. એ. (સં. ૨૦૧૨) ૪૪, આનંદઘનજીનાં પદો (ગુ.) વિવેચન : લે. મોતીચંદ ગિરધરલાલ કાપડિયા,
પ્ર. મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ, બી, આ. (સં. ૨૦૧૨) ૪૫. આનંદઘનજીના પદો (ગુ.) વિવેચન ભાગ-૨/૨, લે. મોતીચંદ ગિરધરલાલ
કાપડિયા, પ્ર. મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ, પ્ર. આ. (સં. ૨૦૨૦,
૨૦૩૦), બી. એ. (૨૦૩૯) ૪૬. આનંદઘનજીનાં સ્તવનો અને પદો ઉપર પ્રવચનો : લે. મુક્તિદર્શનવિજય,
પ્ર. શ્રેયસ્કર અંધેરી ગુજરાતી જૈન સંઘ, મુંબઈ (સં. ૨૦૩૦)
આનંદઘનજીની અમર સંતવાણી, લે. જયંતીલાલ ભાઈશંકર દવે ૪૮, આનંદઘનજીની ગહુંલી : લે. બુદ્ધિસાગરસૂરિ, પ્ર. અધ્યાત્મ જ્ઞાન પ્રસારક
મંડળ, પાદરા, ચો. થી આ. (સં. ૧૯૮૪) ૪૯. આનંદઘનજીની ગહેલી : લે. બુદ્ધિસાગરસૂરિ, પ્ર. મણિધારીજિનચંદ્રસૂરિ
અષ્ટમશતાબ્દી સમારોહ સમિતિ, દિલ્હી (૧૯૭૧) ૫૦. આનંદઘનજીની ગહુલી ભાગ ૨૨ : લે. બુદ્ધિસાગરસૂરિ, પ્ર. અધ્યાત્મ
જ્ઞાન પ્રસારક મંડળ, પાદરા, પ્ર. આ. (સં. ૧૯૭૬), બી. આ. (સં.
૧૯૮૪) ૫૧. આનંદઘનજીનું દિવ્ય જિન માર્ગદર્શન અને પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા : લે.
વિવેચક : ડૉ. ભગવાનભાઈ મનસુખભાઈ મહેતા, પ્ર. રતનચંદ ખીમચંદ મોતીશા (૧૯૫૫) આનંદઘનજીનું સંક્ષિપ્ત જીવનચરિત્ર અને વિવિધ પરાગ : લે. હરિલાલ ડી. શાહ, પ્ર. અશોકથ્રીજી સ્મારક ધાર્મિક ટ્રસ્ટ, અમદાવાદ, પ્ર. આ. (સં.
૨૦૩૫) ૫૩. આનંદઘન : જીવન અને કવન : લે. કુમારપાળ દેસાઈ, પ્ર. જયભિખ્ખું
સાહિત્ય ટ્રસ્ટ, અમદાવાદ (૧૯૮૯). ૫૪. આનંદઘન : જીવનચરિત્ર અને એનાં એકસો આઠ પદોનું વિવરણ : લે.
બુદ્ધિસાગરસૂરિ, પ્ર. અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ, મુંબઈ, બી. એ. (સં.
૧૯૮૫), ત્રી. આ. (સં. ૨૦૧૦). ૫૫. આનંદઘન જીવનચરિત્ર સ્તુતિ : લે. બુદ્ધિસાગરસૂરિ, પ્ર. અધ્યાત્મ જ્ઞાન
પ્રસારક મંડળ, મુંબઈ, બી. આ. (સં. ૧૯૮૫), ત્રી. આ. (સં. ૨૦૧૦) પક. આનંદઘનજી સંબંધી એક વિચારણા : લે. અગરચંદ નાહય ૫૭. આનંદઘનપદ (ગુ.) ભાવાર્થ : લે. બુદ્ધિસાગરસૂરિ, પ્ર. અધ્યાત્મ જ્ઞાન
પ્રસારક મંડળ, મુંબઈ, પ્ર. આ. (સં. ૧૯૬૯), બી. એ. (સં. ૧૯૮૫) આનંદઘન પદ્યરત્નાવલી : વિવેચક : શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા, પ્ર. શ્રી જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર, સં. સારાભાઈ નવાબ, પ્ર.
જગદચંદ્ર સારાભાઈ નવાબ (૧૯૫૪) ૫૯. આનંદઘન વચનો : લે. કીર્તિસાગરસૂરિ, પ્ર. અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ,
મુંબઈ, ત્રી, આ. (૨૦૧૦) આનંદઘન (ગુ.) (સંક્ષેપ) : લે. વસંતલાલ કાંતિલાલ ઈશ્વરલાલ આનંદઘનસૂરીશ્વરજીની જીવની : લે. મિત્રાનંદસાગર, પ્ર. આનંદઘન ભક્ત મંડળ આનંદઘન સ્તવનો : લે. યંબકલાલ ઉ. મહેતા, પ્ર. ઉમેદચંદભાઈ ઍન્ડ કુસુમ્બાબેન ચેરિટેબલ ટ્રસ્ટ (૧૯૯૮) આનંદઘન સ્તુતિરૂપ અષ્ટપદી : લે. યશોવિજયજી ગણિ, પ્ર. વીરચંદ દીપચંદ
ફ્રી લાઈબ - અમદાવાદ (સં. ૧૯૫૭) ૬૪. આનંદઘન સ્તુતિરૂપ અષ્ટપદી : (ભાગ-૧?) લે. યશોવિજયજી ગણિ, પ્ર.
યશોદય પ્રકાશન, મુંબઈ, બી. એ. (સં. ૨૦૪૩). કપ. આનંદઘન સ્તુતિરૂપ અષ્ટપદી : (ભાગ ૧૩) લે. યશોવિજયજી ગણિ, પ્ર.
યશોવિજયજી ગુર્જર સાહિત્ય સંગ્રહ, મુંબઈ, પૂ. આ. (સં. ૧૯૯૨) ક૬. આનંદસાધના : લે. કેશવ વિષ્ણુ બેલસરે, બી. એ. (૧૯૭૨) ક૭. કબીર વચનાવલી : અનુ. પિનાકિન ત્રિવેદી, પ્ર. સાહિત્ય અકાદમી, નવી
દિલ્હી (૧૯૭૨) ગુજરાતી સાહિત્યના માર્ગસૂચક સ્તંભો : લે. કૃણાલાલ મો. ઝવેરી, પ્ર. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, અમદાવાદ ગુજરાતી સાહિત્યની વિકાસરેખા : લે. ધીરુભાઈ ઠાકર, પ્ર. ધી પોપ્યુલર બુક સ્ટેર, સુરત (૧૯૭૦) ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ-૧) : સં. ઉમાશંકર જોશી, અનંતરાય
રાવળ, યશવંત શુક્લ, પ્ર. ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ (૧૯૭૩) ૭૧, ગૂર્જર સાહિત્યસંગ્રહ : શ્રીમદ્ યશોવિજયોપાધ્યાય, પ્ર. શા. બાળચંદ ગોપાલજી,
મુંબઈ (૧૯૩૬) ૭૨. ચતુર્વિશતિ જિનસ્તવન : સંશોધક અને પ્ર. ભીમસિંહ માણેક (૧૯૦૨) ૭૩. જૂની પશ્ચિમી રાજસ્થાનીના વ્યાકરણનું ટિપ્પણ : લે. ડૉ. એલ. પી. તેસિતોરી, અનુ. અધ્યા. કે. કા. શાસ્ત્રી, પ્ર. ગુજરાત યુનિવર્સિટી (૧૯૬૪)
આનંદઘન : સંદર્ભ-સાહિત્ય
19
પર..
મહાયોગી આનંદથન
190
Page #96
--------------------------------------------------------------------------
________________
૪.
૭૫.
૭૬.
૭૭.
96.
૩૯.
૮૦.
૮૧.
૮૨.
૮૩.
૮૪.
૮૫.
૮.
૮૭.
૮૮.
જૈન ઐતિહાસિક રાસમાળા ભાગ-૧ : સંશોધક શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ, પ્ર. શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ, મુંબઈ, (વિ. સં. ૧૯૬૯) જૈન કાવ્યદોહન : (ભા-૧) સંગ્રહ કરી પ્રગટ કરનાર : શ્રી મનસુખલાલ રવજીભાઈ મહેતા, અમદાવાદ (૧૯૧૩)
જૈન ગૂર્જર કવિઓ ઃ (ભાગ-૧-૨-૩) પ્રયોજક : મો. દ. દેસાઈ, પ્ર. શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ ઑફિસ, મુંબઈ
જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ : લે. મો. ૬. દેસાઈ, પ્ર. શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ, મુંબઈ, (૧૯૩૩)
પરમપદદાયી આનંદઘન પદરેહ : ભા-૧-૨, પ્રવચનકાર પં. શ્રી મુક્તિદર્શનવિજય ગણિ, પ્ર. શ્રી શ્રેયસ્કર અંધેરી ગુજરાતી જૈનસંઘ ભક્ત ત્રિમૂર્તિ આનંદઘનજી યશોવિજયજી અને દેવચંદ્રજી, લે. ડૉ. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા, પ્ર. મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ, પ્ર. આ. (૧૯૮૫) મધ્યકાલીન ગુજરાત : લે. ડૉ. નવીનચંદ્ર એ. આચાર્ય, પ્ર. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય (૧૯૭૪)
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં તત્ત્વવિચાર : લે. ડૉ. નિપુણ ઈ. પંડ્યા, પ્ર. અશોક પ્રકાશન, મુંબઈ (૧૯૬૮)
મધ્યયુગની સાધનાધારા : વ્યાખ્યાતા : આચાર્ય શ્રી ક્ષિતિમોહન સેન, અનુ. જયંતિલાલ આચાર્ય, પ્ર. ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ (૧૯૫૬) મરમી સંત આનંદઘન અને તેમને પરંપરાપ્રાપ્ત જૈન ચિંતનધારા : લે. નગીન જ્વણલાલ શાહ
મહાત્મા શ્રી આનંદઘનજી : લે. બાબુલાલ મનસુખલાલ શાહ
મહાયોગી આનંદઘન : લે. શ્રી વસંતલાલ કાંતિલાલ ઈશ્વરલાલ, પ્ર. શા. જશવંતલાલ સાંકળચંદ (૧૯૬૬), પ્ર. આ. (૧૯૬૬), પ્રથમ પુનર્મુદ્રણ - ૧૯૯૦, દ્વિતીય પુર્નમુદ્રણ - ૨૦૦૧, ૫. આચાર્ય ૐકારસૂરિજ્ઞાનમંદિર ગ્રંથાવલિ, સૂરત
મહાવીર જૈન વિદ્યાલય રજત સ્મારકગ્રંથ : લેખ - અઘ્યાત્મી શ્રી આનંદઘન અને શ્રી યશોવિજય', લે. મોહનલાલ દલીચંદ દેસાઈ, પ્ર. મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ
મિરાતે અહમદી : મૂ. લે. શ્રી અલી મુહમ્મદખાન, અનુ. શ્રી નિઝામુદ્દીન ચિશ્તી, પ્ર. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, અમદાવાદ (૧૯૧૩) મીરાંનાં પદો : સં. શ્રી ભૂપેન્દ્ર બાલકૃષ્ણ ત્રિવેદી, પ્ર. એન. એમ. ત્રિપાઠી
મહાયોગી આનંદઘન
192
૯.
e.
૯૧.
૨.
૯૩.
૯૪.
૯૫.
૯૬.
૯૭.
૮.
પ્રા. લિ. મુંબઈ (૧૯૬૨)
મુનિ મહારાજ શ્રીમદ્ આત્મારામજી વિરચિત શ્રી જૈન તત્ત્વાદર્શ : : ભાષાંતરકાર : શાહ દીપચંદ છગનલાલ, પ્ર. શ્રી જૈન ધર્મ વિદ્યા પ્રસારક વર્ગ, પાલીતાણા
યોગનિષ્ઠ શ્રી આનંદઘનજીનું સંક્ષિપ્ત જીવનચરિત્ર અને વિવિધ પરાગ : સંયો. શ્રી હીરાલાલ ડી. શાહ, પ્ર. શ્રી અશોક શ્રીજી સ્મારક ધાર્મિક ટ્રસ્ટ (સં. ૨૦૩૫)
યોગી શ્રી આનંદઘન : એક પદ, લે. જગદીશ મ. મહેતા
રાગરૂપાવલિ : લે. કવિ. ચિત્રકાર શ્રી ફૂલચંદભાઈ ઝવેરભાઈ શાહ, પ્ર. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ
રાયચંદ્ર જૈન કાવ્યમાલા (ગુચ્છક ૧લો) : સંગ્રહ અને સંશોધનકર્તા : શ્રી મનસુખલાલ ૨વજીભાઈ મહેતા, પ્ર. સનાતન જૈન કાર્યાલય, મુંબઈ (૧૯૦૮) શબ્દ-પરિશીલન : લે. શ્રી હરિવલ્લભ ભાયાણી, પ્ર. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ (૧૯૭૩)
શ્રી આનંદઘન ચોવીશી : સં. અને પ્ર. શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ, રાજકોટ (૧૯૫૦)
શ્રી આનંદઘન ચોવીશી : સં. શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ, પ્ર. શ્રી જૈન શ્રેયસ્કર મંડળ, મહેસાણા (૧૯૫૭)
શ્રી આનંદઘન ચોવીશી : વિવેચક શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા, સં. શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ, પ્ર. શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ, (૧૯૭૦)
શ્રી આનંદઘન ચોવીશી અર્થ-ભાવાર્થ સહિત, અનુ. પૂ.પં.શ્રી કુંદકુંદવિજયજી, પ્ર. ભક્તિ પ્રકાશન મંદિર (૧૯૮૧)
૯૯
શ્રી આનંદઘનજી કૃત ચોવીશી (અર્થયુક્ત) : પ્ર. શ્રી જૈન ધર્મ પ્રચારક સભા, ભાવનગર (વિ. સં. ૧૯૮૨) ૧૦૦. શ્રી આનંદઘનજીનાં પદો (ભાગ-૧-૨) : શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા, ૫. શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ (૧૯૫૬)
૧૦૧. શ્રી આનંદઘનજી : બાળ ગ્રંથાવલિ : (શ્રેણી ચોથી : પુસ્તક ૧૭) લે. નાગકુમાર મકાતી, પ્ર. જ્યોતિ કાર્યાલય, અમદાવાદ (૧૯૩૨) ૧૦૨. શ્રી આનંદઘન પદસંગ્રહ ભાવાર્થ : શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિશ્વરજી, પ્ર. શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ, મુંબઈ, (૧૯૫૪)
આનંદઘન : સંદર્ભ-સાહિત્ય
193
Page #97
--------------------------------------------------------------------------
________________
૧૦૩. શ્રી આનંદઘન બહોતેરીનો બાલાવબોધ : લે. શ્રી લાલન, પ્રસિદ્ધકર્તા : વીર પરમાત્માના શાસનનો જિજ્ઞાસુ (૧૯૦૨)
૧૦૪. શ્રી પ્રકરણ રત્નાકર (ભા-૧) : સંશોધક અને પ્રકાશક : શ્રી શાહ ભીમસિંહ भारोड (१८०३)
१०५. श्रीम६ यशोवि४योपाध्याय विरचित गर्भर साहित्यसंग्रह : ((भा-१), प्र. શા. બાવચંદ ગોપાલજી
૧૦૬. શ્રી યશોવિજયજી સ્મૃતિગ્રંથ : સં. પૂ. મુનિપ્રવર શ્રી યશોવિજયજી મહારાજ, प्र. श्री यशोभारती प्राशन समिति, वडोहरा (१८५७)
:
१०७. समस्त प्राप्तिनो भूण मार्ग सं. नवीन घरमशी; लक्ष्मीयंह महेश्वरी, प्र. શ્રી માણેકજી વેલજી ખોના ચેરિટેબલ ફાઉન્ડેશન (૧૯૮૭)
૧૦૮. સંગીત કલાધર : લે. ડાહ્યાલાલ શિવરામ નાયક, પ્ર. ડાહ્યાલાલ શિવરામ નાયક, ભાવનગર
१०८. संत डेरी वाशी से भरंह हवे अ वोरा अॅन्ड कंपनी पब्लिशर्स प्रा. सि., मुंबई (१८७०)
૧૧૦. હૃદય નયન નિહાળે જગધણી ભા-૧-૨-૩ : (આનંદઘન સ્તવન ચોવીશી विवरण विवरात पं. प्र. भुक्तिदर्शन विषयक, अ. श्री भाटुंगा શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ જૈન સંઘ (૨૦૦૮)
હિન્દી પુસ્તકો
१.
४.
५.
६.
अध्यात्मदर्शन : ले. मुनि नेमिचंद्रजी प्र. विश्व वात्सल्य प्रकाशन समिति, आगरा-२ (१९७६)
अपभ्रंश और हिन्दी में जैन रहस्यवाद : डॉ. वासुदेव सिंह, प्रकाशक :
समकालीन प्रकाशन, वाराणसी (१९६५)
आनंदघन: ले. प्रो. विश्वनाथ प्रसाद मिश्र, प्रकाशक: हनुमान मंदिर न्यास, कोलकाता (१९७०)
आनंदघन का रहस्यवाद : ले. सुदर्शनाश्रीजी म. सा. प्र. पार्श्वनाथ विद्याश्रम शोध संस्थान, वाराणसी, प्र. आ. (१९८४)
:
आनंदघनकी एक हस्तलिखित प्रति ले केशरी नारायण शुक्ल, प्र. काशी नागरी प्रचारिणी सभा, वाराणसी प्र. आ. (सं. २००७)
:
आनंदघन ग्रंथावली: संग्रह एवं अर्थकार उमरावचंद जैन जरगड, सं. महताबचंद खारैड विशारद, प्रका. श्री विजयचंद जरगड़, जयपुर-३ (सं. २०३१ ई. स. १९७५)
મહાયોગી આનંદઘન
194
७.
८.
१०.
११.
१२.
१३.
१४.
१५.
१६.
१७.
१८.
१९.
२०.
२१.
२२.
आनंदघन चौबीसी पर पदमान भाष्यसहित अध्यात्मदर्शन मुनि नेमिचन्द्र, प्रका. विश्ववात्सल्य प्रकाशन समिति, आगरा-२ (१९६९)
आनंदघन चौवीशी (गु.) विवेचन पर आधारित संक्षिप्त (हिं.) सार : ले. गोपीचंद धाडीवाल, प्र. जिनदत्तसूरि मंडल अजमेर, प्र. आ. (१९७९) आनंदघनजी के पदों पर एक दृष्टि : ले. गोपीचंद धाडीवाल, प्र. जिनदत्तसूरि मंडल, अजमेर (१९७८)
आनंदघनजीना पदो (हिं) विवेचन : ले. रत्नसेनविजयगणि, प्र. दिव्य संदेश प्रकाशन, मुंबई, प्र. आ. (२००३)
आनंदघन पदावली : सम्पादक: डॉ. हरीश शुक्ल, प्रकाशक मुद्रा प्रकाशन, महेसाणा, प्रथम संस्करण १९७१, पुनर्मुद्रण १९९२
श्री आनंदघन चोवीसी (विवेचन): विवेचनकार : पन्नालाल बनेचंद भंडारी, जलगांव, प्रकाशक : मनोहर पन्नालाल भंडारी (१९९८)
:
कबीर ग्रंथावली सं. डॉ. माताप्रसाद गुप्त प्रकाशक प्रामाणिक प्रकाशन, आगरा (१९६९)
कबीर साहित्य की परख आचार्य परशुराम चतुर्वेदी, प्रकाशक भारती भंडार, इलाहाबाद (सं. २०२१ )
J
कर्मग्रंथ : व्याख्याकार मुनिश्री मिश्रीमलजी प्रकाशक : श्री मसधर केसरी साहित्य प्रकाशन समिति, जोधपुर (जून-१९७६)
काव्य में रहस्यवाद : डॉ. बच्चुलाल अवस्थी 'ज्ञान', प्रकाशक ग्रंथम्, रामबाग, कानपुर (१९६५)
क्रमिक पुस्तक मालिका भा-२ से ६, ग्रंथकार : पं. विष्णु नारायण भातखंडे, प्रकाशक : डॉ. मालिनी भाई भालचंद्र सुकथनकर, मुंबई
गुजरात के कवियों की हिन्दी काव्यसाहित्य को देन : ले. डॉ. नटवरलाल अम्बालाल व्यास, प्रकाशक : विनोद पुस्तक मंदिर, आगरा (१९६७) गुजरात के हिंदी गौरव ग्रंथ : ले. श्री अम्बाशंकर नागर, प्रकाशक : गंगा पुस्तकमाला कार्यालय, लखनउ (१९६४)
घनआनंद : सं. विश्वनाथ प्रसाद मिश्र, प्रका प्रसाद परिषद, बनारस (प्रबोधिनी २००६)
घनानंद : डॉ. कृष्णचन्द्र वर्मा, प्रकाशक रवीन्द्र प्रकाशन, ग्वालियर, आगरा (ई. १९६६)
घनानंद कवित्त: सं. विश्वनाथ प्रसाद मिश्र, प्रका. सरस्वती मंदिर, वाराणसी,
આનંદઘન : સંદર્ભ-સાહિત્ય
195
Page #98
--------------------------------------------------------------------------
________________
३९. हिन्दी साहित्य (उसका उद्भव और विकास) : ले. डॉ. हजारीप्रसाद द्विवेदी
- १९६४, प्रका. हिन्दी ग्रंथ रत्नाकर (प्राईवेट) लिमिटेड, बम्बई । ४०. हिन्दी जैन भक्ति काव्य और कवि : ले. डॉ. प्रेमसागर जैन, प्रका. भारतीय
विद्यापीठ, वाराणसी-५ (१९६४)
સંસ્કૃત પુસ્તકો १. सहीकाश्चत्वार - प्राचीन कर्मग्रंथा : प्रकाशयित्री - भावनगरस्या, श्री जैन
आत्मानंद सभा (वि. सं. १९७२) અંગ્રેજી પુસ્તકો 1. Ain-I-Akbari by Abul Fazil-I-Allami, by colonel H.S.
Jarrett, Revised by Sir Jadunath Sarkar Banucadra caritra by Mohanlal Dalichand Desai, Published by the Sanchalak Singhi Jaina Granthamala, AhmedabadKolkata
History of Gujarat, Vol. II, M.S. Commissariat, p-242 Imperial Mughal Farmans in Gujarat, M.S.Commissariat, Journal of the University of Bombay, Vol.IX Part-I, p. 39
(सं. २०२६) जैन दर्शन के मौलिक तत्त्व (भा-१-२): मुनि नथमल, प्रका. मोतीलाल बेंगानी चेरिटेबल ट्रस्ट, कोलकाता, (वि. सं. २०१६) जैनेन्द्र सिद्धांतकोश : जिनेन्द्र वर्जी, प्रका. भारतीय ज्ञानपीठ प्रकाशन, (१९७१) निजानन्द चरितामृत रचयिता : पं. कृष्णदत्त शास्त्री, संपादक - पं. हरिप्रसाद शर्मा, प्रका. संत सभा श्री नवतनपुरी धाम - जामनगर, (वि. सं. २०२१) भक्तिकालीन काव्य में राम और रस : ले. डॉ. दिनेशचंद्र गुप्त, प्रका. भारती प्रकाशन, लखनउ (ई. १९७०) मध्यकालीन हिंदी काव्यभाषा : रामस्वरूप चतुर्वेदी, प्रका. लोकभारती प्रकाशन, इलाहाबाद-१ (१९७८) मीरां पदावली : शंभुसिंह मनोहर, प्रका, पदम् बुक कंपनी, जयपुर, (१९६९) योगीराज श्रीमद् आनंदधनजी एवं उनका काव्य : ले. नैनमल विनयचंद्र सुराणा, प्र. सुशील साहित्य प्रकाशन समिति, जोधपुर (सं. २०५३) राजपूताने का इतिहास (दूसरी जिल्द) : ग्रंथकर्ता, श्री गौरीशंकर हीराचंद ओझा, प्रका. वैदिक यंत्रालय, अजमेर (वि. सं. १९८८) रागविज्ञान : भाग-१ से ५,ले. पं. विनायक नारायण पटवर्धन, प्रका. मधुसूदन विनायक पटवर्धन, पूणे-२ राजस्थान एवं गुजरात के मध्यकालीन संत एवं भक्त कवि : ले. डॉ. मदनकुमार जानी, प्रका. जवाहर पुस्तकालय, मथुरा श्री आनंदघन चोवीसी (विवेचन) : विवेचनकार - पन्नालाल बनेचंद भंडारी, जलगांव, प्रकाशक - मनोहर पन्नालाल भंडारी (१९९८) सन्त साहित्य और साधना : श्री भुवनेश्वरनाथ मिश्र, 'माधव', प्रका. नॅशनल पब्लिशिंग हाउस, दिल्ही-६ (१९६६) संत साहित्य : डॉ. सुदर्शनसिंह मजीठिया, प्रका. रुपकमल प्रकाशन, दिल्ही, (१९६२) संत साहित्य के प्रेरणा-स्रोत : आचार्य परशुराम चतुर्वेदी, प्रका. राजपाल एण्ड सन्स, दिल्ही-६ (१९७५) हिन्दी सन्त काव्य में प्रतीक विधान : ले. डो. देवेन्द्र आर्य, प्रका. इन्दु प्रकाशन, दिल्ही-५१ (ई. १९७१) संत कवि आनंदधन एवं उनकी पदावली : लेखिका श्रीमती मंजु महिमा, प्रकाशक : श्रीमती मंजु महिमा भटनागर, प्रथम संस्करण - २००१
મહાયોગી આનંદથન
186
३२.
३३.
३४.
5. Tuzuk-I-Jahangiri, Vol.I, p.401 સામયિકો
અધ્યાત્મયોગી મહાત્મા આનંદઘનજી મહારાજ : લે. રાજપાળ મગનલાલ વહોરા, સામયિક - આત્માનંદ પ્રકાશ, અંક નું, ૨૬૫૪ આનંદઘનજીની અમર સંતવાણી : લે. જયંતીલાલભાઈ શંકર દવે, સામયિક -मात्मानंहाश, न.२८८८ આનંદઘનજી સંબંધી એક વિચારણા : લે. અગરચંદ નાહય, સામયિક - अध्यास, न.४७33 જયાનંદઘન (ગુ.) સંક્ષેપ : લે. વસંતલાલ કાંતિલાલ ઈશ્વરલાલ, સામયિક - सत्य प्रश, नं. १११७ *पम नेिसर प्रीतम भारी ३.... भावार्थ यशोवि४यसरि, प्रश: આચાર્યશ્રી ૐકાર સૂરિશ્વર જ્ઞાનમંદિર, ગોપીપુરા, સુરત મરમી સંત આનંદઘન અને તેમને પરંપરાપ્રાપ્ત જૈન ચિંતનધારા : લે. નગીન જીવણલાલ શાહ, સામયિક - અનુસંધાન, એક નં. ૨૪૨૪૬
આનંદઘન : સંદર્ભ-સાહિત્ય
३७.
३८.
197
Page #99
--------------------------------------------------------------------------
________________
૧૧.
મસ્ત કવિ આનંદઘન : શ્રી ધીરુભાઈ ઠાકર, દીપ્તિ વાર્ષિક, સં. ૨૦૧૫ મહાત્મા શ્રી આનંદઘનજી : લે. બાબુલાલ મનસુખલાલ શાહ, સામયિક - કલ્યાણ, અંક નં. ૪૬૫૪ મહાયોથી આનંદઘન : સામયિક - કલ્યાણ અંક નં. ૪૭૦૭ યશોજીવન પ્રવચનમાળા : (પ્રવચન આઠ સમકાલીનો પર પ્રભાવ) પ્રવચનકાર - આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજ , પ્રકાશક - શ્રી શ્રુતજ્ઞાન પ્રસારક સભા, અમદાવાદ (સં. ૨૦૫૫). યોગી શ્રી આનંદઘન : એક પદ : લે. જગદીશ મ. મહેતા, સામયિક -
આત્માનંદ પ્રકાશ, અંક નં. ૮૫૯૦ ૧૨. શ્રી સમેતશિખર તીર્થના ઢાળિયા : પ્રેષક શેઠ પનાલાલ ઉમાભાઈ, સં. પૂ.
આચાર્ય મહારાજ શ્રી વિજયપધ્ધસૂરિજી - શ્રી જૈન સત્ય પ્રકાશ : વર્ષ-૧૩,
અંક-૭, ક્રમાંક-૧૫૦ હિન્દી લેખ
जैन मरमी आनंदधन का काव्य, ले. आचार्य क्षितिमोहन सेन, अंक 'वीणा',
पृ.३ से १२ (१९३८) ૨. जैन योगीराज आनंदघनजी संबंधी कुछ ज्ञातव्य बातें : ले. श्री अगरचंद
નાહી, મૈન', ૨૮ ૩ વતૂવેર - દ૨, વર્ષ-૬૬, કાંક-૩૬ परम योगीराज आनन्दघनजी महाराज अष्टसहस्री पढ़ाते । भ. विनयसागर - अनुसंधान - जून-२००६ महानसंत आनंदघन और उनकी रचनाओं पर विचार : ले. श्री अमरचंदजी ના , બં-'વીરવાળો' -૨-૩ हिन्दी लेख : परम योगीराज आनंदघनजी महाराज अष्टसहस्री पढ़ाते । म. विनयसागर - अनुसंधान-जून-२००६
મહાયોગી આનંદઘન
198
Page #100
--------------------------------------------------------------------------
________________
કુમારપાળ દેસાઈ સાહિત્યસર્જન
વિવેચન : * શબ્દસંનિધિ (૧૯૮૦) * હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના (૧૯૮૮) * ભાવન-વિભાવન (૧૯૮૮) * આનંદઘન : જીવન અને કવન (૧૯૮૮) * શબ્દસમીપ (૨૦૦૨) * સાહિત્યિક નિસબત (૨૦૦૮) મહાયોગી આનંદધન (૨૦૧૧) સંશોધન : “ જ્ઞાનવિમલસૂરિકૃત સ્તબક (૧૯૮૦) * આનંદઘન : એક અધ્યયન (૧૯૮૦) * અપ્રગટ મધ્યકાલીન કૃતિઓ (૧૯૮૨) ગત સૈકાની જૈનધર્મની પ્રવૃત્તિઓ (૧૯૮૮)
*
*
મેરુસુંદર ઉપાધ્યાયરચિત અજિતશાંતિ સ્તવનનો બાલાવબોધ (૧૯૯૦) * અબ હમ અમર ભયે (૧૯૯૮) * વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા (૨૦૦૯) ચરિત્ર : * લાલ ગુલાબ (૧૯૬૫) * મહામાનવ શાસ્ત્રી (૧૯૬૬) અપંગનાં ઓજસ (૧૯૭૩) * વીર રામમૂર્તિ (૧૯૭૩) * બાળકોના બુદ્ધિસાગરસૂરિજી (૧૯૭૮) * સી.કે. નાયડુ (૧૯૭૯) * ફિરાક ગોરખપુરી (૧૯૮૪) * ભગવાન ઋષભદેવ (૧૯૮૭) * ભગવાન મલ્લિનાથ (૧૯૮૯)* આતમજ્ઞાની શ્રમણ કહાવે (૧૯૮૯) * અંગૂઠે અમૃત વસે (૧૯૯૨) * લોખંડી દાદાજી (૧૯૯૨) * શ્રી મહાવીર જીવનદર્શન (૧૯૯૮) * જિનશાસનની કીર્તિગાથા (૧૯૯૮) * લાલા અમરનાથ (૧૯૯૯) * આફતોની આંધી વચ્ચે સમૃદ્ધિનું શિખર (૧૯૯૯) * મૂળમાર્ગનું અમૃત અને અધ્યાત્મનું શિખર (૨૦૦૦) * માનવતાની મહેંક (પ્રેમચંદ વ્રજપાળ શાહનું જીવનચરિત્ર) (૨૦૦૦) * તીર્થંકર મહાવીર (૨૦૦૪)
*
*
*
બાલસાહિત્ય : વતન, તારાં રતન (૧૯૬૫) * ડાહ્યો ડમરો (૧૯૬૭) * કેડે કટારી, ખભે ઢાલ (૧૯૬૯) * બિરાદરી (૧૯૭૧) * મોતને હાથતાળી (૧૯૭૩) * ઝબક દીવડી (૧૯૭૫) * હૈયું નાનું, હિંમત મોટી (૧૯૭૬) * પરાક્રમી રામ (૧૯૭૭) * રામ વનવાસ (૧૯૭૭) * સીતાહરણ (૧૯૭૭) * વીર હનુમાન (૧૯૭૮) * નાની ઉંમર, મોટું કામ (૧૯૭૮) * ભીમ (૧૯૮૦) * ચાલો પશુઓની દુનિયામાં, ૧-૨,-૩ (૧૯૮૦) * વહેતી વાતો (૧૯૮૩) * મોતીની માળા (૧૯૯૦) * વાતોનાં વાળુ (૧૯૯૩) * ઢોલ વાગે ઢમાઢમ (૧૯૯૩) * સાચના સિપાહી (૧૯૯૩) * કથરોટમાં ગંગા (૧૯૯૩) ચિંતન ઃ * ઝાકળભીનાં મોતી (૧૯૮૩) * મોતીની ખેતી (૧૯૮૩) * માનવતાની મહેંક (૧૯૮૪) * તૃષા અને તૃપ્તિ (૧૯૮૬) * ક્ષમાપના (૧૯૯૦) શ્રદ્ધાંજલિ (૧૯૯૪) * જીવનનું અમૃત (૧૯૯૩) * દુઃખની પાનખરમાં આનંદનો એક ટહુકો (૧૯૯૭)
* મહેંક માનવતાની (૧૯૯૭) * ઝાકળ બન્યું મોતી (૧૯૯૮) * સમરો મંત્ર ભલો નવકાર (૨૦૦૦) * ક્ષણનો સાક્ષાત્કાર (૨૦૦૮) * ફૂલની આંખે, ઝાકળ મોતી (૨૦૧૧) પત્રકારત્વ : અખબારી લેખન (૧૯૭૯)
*
નવલિકા સંગ્રહ : એકાન્તે કોલાહલ (૧૯૭૬)
સંપાદન : શંખેશ્વર મહાતીર્થ (પ્ર.આ. ૧૯૩૬, છઠ્ઠી આ. ૧૯૮૩) * સાહિત્ય અને પત્રકારત્વ (૧૯૮૦) * ઓજસ દીઠાં આત્મબળનાં (૧૯૮૩) * નર્મદ : આજના સંદર્ભમાં (૧૯૮૩) * જયભિખ્ખુની જૈન ધર્મકથાઓ ૧-૨ (૧૯૮૫) * બાલસાહિત્ય સંગોષ્ઠિ (૧૯૮૫) * ધન્ય છે ધર્મ તને (આચાર્ય વિજયવલ્લભસૂરિનાં પ્રવચનોનું સંપાદન) (૧૯૮૭) * હૈમ સ્મૃતિ (૧૯૮૯) * ભગવાન મહાવીર (૧૯૯૦) યશોભારતી (૧૯૯૨) રત્નત્રયીનાં અજવાળાં (૧૯૯૭) એકવીસમી સદીનું બાળસાહિત્ય (૨૦૦૦) * એક દિવસની મહારાણી (ડેમોન રનિયનની વાર્તાઓનો ચં.ચી. મહેતાએ કરેલો અનુવાદ) (૨૦૦૦) * હું પોતે (નારાયણ હેમચંદ્ર) (૨૦૦૧) શ્રીમદ્ રાજચંદ્ર અને મહાત્મા ગાંધી (૨૦૦૩) * નવલિકા એક (ગુજરાત ટાઇમ્સ) * સામાયિક સૂત્ર - અર્થ સાથે (સંપાદન) * પરિવર્તનનું પ્રભાત (ગુજરાત ટાઇમ્સ) * એકવીસમી સદીનું વિશ્વ (ગુજરાત ટાઇમ્સ) સંપાદન અન્ય સાથે : * જયભિખ્ખુ સ્મૃતિગ્રંથ (૧૯૭૦) * કવિ દુલા કાગ સ્મૃતિગ્રંથ (૧૯૭૯) * શબ્દશ્રી (૧૯૮૦) * સૌહાર્દ અને સહૃદયતા (૨૦૦૧) - ચંદ્રવદન મહેતા નાટ્યશ્રેણી : ભાગ ૧થી ૫ (૨૦૦૨-૨૦૦૩) * સવ્યસાચી સારસ્વત (૨૦૦૭)
*:
અનુવાદ : નવવધૂ (આફ્રિકન લેખક ઑસ્ટિન બુકેન્યાની નાટ્યકૃતિનો અનુવાદ) (૨૦૦૦) પ્રકીર્ણ : અબોલની આતમવાણી (૧૯૬૮) અહિંસાની યાત્રા (૨૦૦૨) * ત્રૈલોક્યદીપક શ્રી રાણકપુર તીર્થ (૨૦૦૭)
હિંદી પુસ્તક જિદા પા ો ગાઢા (૧ ૯૯૮) અાદિ જા ાદા, અસિ ભઠા (૨૦૦૨) * આદીઘા (૨૦ ૦૭)* રોલીગમીરાણીā(૨૦૦૭) કારી વિડિ વિશ્વવિધ નૈિમેષ રીતે : 4 ૧-૨
*
અંગ્રેજી પુસ્તકો : * Kshamapana (1990) * Non-violence : A Way of Life (Bhagwan Mahavir) (1990) Glory of Jainism (1998) * Stories From Jainism (1998) * Essence of Jainism (2000) * The Value and Heritage of Jain Religion (2000) * Role of Women in Jain Religion (2000)
* A Pinnacle of Spirituality (2000) *The Timeless Message of Bhagwan Mahavir (2000) *Vegetarianism (2000) * A Journey of Ahimsa (2002)
* Our life in the context of five Anuvrat and Anekantwad (2002)
* Influence of Jainism on Mahatma Gandhi (2002) Tirthankara Mahavir
(F.E. 2003) * Trailokyadeepak Ranakpur Tirth (2007)
Page #101
--------------------------------------------------------------------------
________________ अंजकारखूमा मणिटाकाय कर्मप्रवविधीका 1200 कूपदृष्टीतविादीका वेदांत निमय निकातनवरखाप 11१७६७वर्षकाताअदिशदिनेापन नमो।पूर्तिमा तातोक विवरण पक्षासादिमापुमरिसकामाबमानाटिमानाच साबारहस्य वाध्यायायशोविहितका तिमसतियानमिवत १स्याहादकत्यलतापं०१५०० पत्र५४ धर्मपिरकायंसह पत्र लाविता वेराग्यकलाजता७५० पत्रा श्राव-माया योपदेवापुकरासन पत्रप ५काशिकापकरणमूर्ति पत्र वध 6 काबिंबकरणसूत्र पत्र उपदेवारदस्पधकरणारीका पत्र नजिकवातसमाचारीटीका पक्ष कामासाविंशाष्टककरण पत्र पानोपनिषत्करण पत्र १ऽव्ययुपर्यायरामटनासु पत्र मीमवरस्वामिवीनतीस्तवनबाप पर सीमपरवातीस्तवनमा पत्रपत्र 15 सम्कनुपरासरबार्ड पत्र सध्यातममतपरीकाबालावबोध पत्र ६अमात्ममतपरीकाशति नस्तकलामाप्रकरण पत्र मार्यपरिकविपकरण पत्र श्रध्यातिनकमaaमन पत्र 20 धर्मपत्रीकानाबालकेतलाक पर 21 प्रतिमोpaकति६ पत्र 105 22 जुसतकरान्ति यतिदिनचर्याकरण पत्र 27 माघालावबोध पत्र वीरसलवसूषटका ग्रंप जयारततरंगिणीटीका पत्रraसिवातम्जरी टीका प्रष्टसहमीरीका कामकाबाटीका अध्यात्ममार प74 तवार्धमटीका વિ.સં. ૧૭૫૧માં લખાયેલી ‘આનંદઘન બાવીસીની’ અમદાવાદના સંવેગી (પગથિયાં)ના ઉપાશ્રયમાંથી મળેલી હસ્તપ્રત पत्र પાટણના ભંડારમાંથી મળેલી ઉપાધ્યાય યશોવિજયજીના ગ્રંથોની યાદી