Book Title: Yogmahatmya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 97
________________ ૭૦. યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૧૫ ટીકાર્ય : પૂનાલીનિ. વિશેષરૂપાિ પાંચ ભૂતોની સ્કૂલાદિ પાંચ અવસ્થાવિશેષરૂપ છે=(૧) સ્થૂલ, (૨) સ્વરૂપ, (૩) સૂક્ષ્મ, (૪) અન્વય અને (૫) અર્થવસ્વરૂપ અવસ્થાવિશેષરૂપ છે. તત્ર ..... રૂપ, તેમાંeભૂતોની પાંચ અવસ્થાવિશેષમાં, (૧) ભૂતોનું પરિદૃશ્યમાન એવું વિશિષ્ટ આકારવત્વ=ભૂતોનું દેખાતું વિશિષ્ટ આકારપણું, સ્કૂલરૂપ છે. સ્વરૂ ર » અવશાનનક્ષમ, (૨) અને પૃથિવી આદિ પાંચ ભૂતોનું કર્કશતા, સ્નેહ, ઉષ્ણ, પ્રેરણા અને અવકાશદાનરૂપ સ્વરૂપ છે (૧) પૃથિવીનું કર્કશતા, (૨) જલનું સ્નેહ, (૩) તેજનું ઉષ્ણ, (૪) વાયુનું પ્રેરણા અને (૫) આકાશનું અવકાશદાનસ્વરૂપ છે. સૂí ૨ ..... તનાત્રણ, (૩) અને યથાક્રમ ભૂતોના કારણપણા વડે વ્યવસ્થિત ગંધાદિ તત્માત્રા સૂક્ષ્મ છે= (૧) પૃથિવીનું કારણ ગંધતભાત્રા હોવાથી સૂક્ષ્મ છે, (૨) જલનું કારણ રસતભાત્રા હોવાથી સૂક્ષ્મ છે, (૩) અગ્નિનું કારણ રૂપતભાત્રા હોવાથી સૂક્ષ્મ છે, (૪) વાયુનું કારણ સ્પર્શતત્માત્રા હોવાથી સૂક્ષ્મ છે અને (૫) આકાશનું કારણ શબ્દતન્માત્રા હોવાથી સૂક્ષ્મ છે. ગયા ... ૩૫ત્તસ્થાન, (૪) પ્રકાશ, પ્રવૃત્તિ અને સ્થિતિરૂપપણાથી સર્વત્ર જ દેખાતા ગુણો=પાંચ ભૂતોમાં દેખાતા ગુણો, અવય છે. અર્થવન્દ્ર ર. શવિત્તપમ (૫) અને અર્થવસ્વ તે જ ગુણોમાં=પાંચ ભૂતોમાં રહેલા પ્રકાશ, પ્રવૃત્તિ અને સ્થિતિરૂ૫પણાથી પ્રાપ્ત થતા એવા તે જ ગુણોમાં, પુરુષના ભોગ અને પુરુષની અપવર્ગસંપાદશક્તિરૂપ અર્થવત્વ છે અર્થાત્ પુરુષમાં જ્યારે અવિવેકખ્યાતિપૂર્વક પાંચ ભૂતોનો સંયોગ વર્તે છે ત્યારે તે પાંચ ભૂતોમાં પુરુષના ભોગસંપાદનની શક્તિ છે, અને જ્યારે વિવેકખ્યાતિપૂર્વક તે ભૂતોથી યોગીનું ચિત્ત તિવર્તન પામે છે, ત્યારે તે પાંચ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148