Book Title: Yogmahatmya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 120
________________ યોગમાહાભ્યતાવિંશિકા/બ્લોક-૨૧ અવતરણિકા : શ્લોક-૨૦માં કહ્યું કે ક્ષણ અને ક્રમમાં સંયમ કરવાથી વિવેકવાળું જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે વિવેકવાળા જ્ઞાનને કઈ સંજ્ઞા છે ? તેનો વિષય શું છે? અને તેનો સ્વભાવ શું છે ? તે બતાવવા અર્થે અને તેનાથી શું ફળ પ્રાપ્ત થાય છે ? તે બતાવવા અર્થે કહે છે – શ્લોક : तारकं सर्वविषयं सर्वथाविषयाक्रमम् । शुद्धिसाम्येन कैवल्यं ततः पुरुषसत्त्वयोः ।।२१।। અન્વયાર્થ: તાર-શ્લોક-૨૦માં કહ્યું તે વિવેકવાળું જ્ઞાન તારક, સર્વવિષયં=સર્વવિષયવાળું સર્વથાવિષયામ=સર્વ પ્રકારે વિષયને ગ્રહણ કરનારું એવું ક્રમરહિત છે. તતeતેનાથીeતે તારક જ્ઞાનથી, પુરુષસર્વયો:=પુરુષ અને સત્ત્વની શુદ્ધિસાયેન શુદ્ધિના સાગથી વેચ=કેવલ્ય થાય છે=સર્વથા પ્રકૃતિથી મુક્ત થવારૂપ પુરુષનું એકપણું થાય છે. ગરવા શ્લોકાર્ચ - શ્લોક-૨૦માં કહ્યું તે વિવેકવાળું જ્ઞાન તારક, સર્વવિષયવાળું, સર્વ પ્રકારે વિષયને ગ્રહણ કરનારું એવું ક્રમરહિત છે. તે તારકજ્ઞાનથી પુરુષ અને સત્ત્વની શુદ્ધિના સાગથી કેવલ્ય થાય છે. ર૧II. ટીકા :__ तारकमिति-तच्च विवेकजं ज्ञानं तारयत्यगाधात्संसारपयोधेर्योगिनमित्यान्वर्थिक्या सज्ञया तारकमुच्यते, तथा सर्वविषयं सर्वाणि तत्त्वानि महदादीनि विषयो यस्य तत्तथा, तथा सर्वथा सर्वैः प्रकारैः सूक्ष्मादिभेदैविषयो यस्य तच्च तदक्रमं च निःशेषनानावस्थापरिणतत्र्यर्थिकभावग्रहणे क्रमरहितं चेति कर्मधारयः, इत्थं चास्य सज्ञाविषयस्वभावा व्याख्याताः, तदुक्तं . “तारकं सर्वविषयं સર્વથાવિષયમનું વેતિ” [૩-૧૪], તતeતા, જ્ઞાનાત્ પુરુષસંન્દ્રયોઃ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148