Book Title: Yogmahatmya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 108
________________ યોગમાહાભ્યદ્રાસિંચિકા/શ્લોક-૧૬/૧૭ બેઠા બેઠા દૂર રહેલા ચક્ષુના વિષયભૂત રૂપાદિને જોઈ શકે છે. એ પ્રકારના વિકરણભાવની=કાયારૂપ કરણ વગર ઇંદ્રિયોના વિષયરૂપ ભાવની, પ્રાપ્તિ થાય છે. આ પ્રકારનો અર્થવિકરણભાવ શબ્દથી જણાય છે. વિશેષ બહુશ્રુતો વિચારે. (૩) ઇન્દ્રિયજયનું ફળ – પ્રકૃતિનો જય : ઇન્દ્રિયનો જય થવાથી પ્રકૃતિનો કર્મપ્રકૃતિનો જય થાય છે, તેથી યોગી કર્મને પરતંત્ર થઈને પ્રવૃત્તિ કરતા નથી, પરંતુ પ્રકૃતિ તેમને વશ હોય છે. I૧૬ાા. અવતરણિકા - શ્લોક-૧૬માં ઇન્દ્રિયજયનો ઉપાય બતાવ્યો. ઇન્દ્રિયજય કર્યા પછી યોગી અંતઃકરણનો જય કરે છે. તેનાથી શું પ્રાપ્ત થાય છે ? તે બતાવતાં કહે છે – શ્લોક : स्थितस्य सत्त्वपुरुषान्यताख्यातौ च केवलम् । सार्वज्यं सर्वभावानामधिष्ठातृत्वमेव च ।।१७।। અન્વયાર્થ – =અને વેવનzફક્ત સર્વપુરુષાચતા ધ્યાતિ=સત્ત્વ અને પુરુષની અત્યતા ખ્યાતિમાં સ્થિતિસ્થસ્થિત એવા યોગીને સાર્વયં=સર્વશપણું =અને સર્વમાવાનામ્ થિષ્ટાતૃત્વ સર્વ ભાવોનું અધિષ્ઠાતૃપણું જ થાય છે II૧૭ શ્લોકાર્થ – અને ફક્ત સત્ત્વ અને પુરુષની અન્યતાખ્યાતિમાં સ્થિત એવા યોગીને સર્વાપણું અને સર્વભાવોનું અધિષ્ઠાપણું થાય છે. II૧૭ના ટીકા : स्थितस्येति-केवलं सत्त्वपुरुषयोरन्यताख्यातौ गुणकर्तृत्वाभिमानशिथिलीभावलक्षणायां शुद्धसात्त्विकपरिणामरूपायां स्थितस्य सार्वज्यं सर्वेषां शान्तोदिता Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148