________________
ઇરછાયોગને અવલંબીને અમે સંયમ પાળીએ છીએ. શ્રમણજીવનનાં પૂર્ણ આચાર પાળવા માટે અસમર્થ છીએ. પૂર્ણઆચાર પાળનારા પરમશ્રમણોની ભૂમિકાને ભક્તિપૂર્વક અનુસરીએ છીએ.
શ્રી આગમ ગ્રન્યો અને તેની ઉપનીપજ રૂપ શ્રી હરિભદ્રસૂરીશ્વરાદિરચિત ગ્રન્થોનો યથાશક્તિ પરિચય કરતા રહેવું એ અમારો શ્રદ્ધાનો પક્ષ છે.
સાચી વિધિનું કથન કરવું, સાચી વિધિનો રાગ કેળવવો. વિધિ માર્ગે આવવા ઇચ્છતાં હોય તેને વિધિના માર્ગે રથાપવાં અને
જ્યાં અવિધિ થતી હોય ત્યાં તેનો નિષેધ કરવો – આ રીતે અમે અમારી શ્રી શાસન પ્રત્યેની ભક્તિ પ્રકટ કરીએ છીએ.
અધ્યાત્મભાવનાથી ઉજ્વળ ચિત્તવૃત્તિને અનુરૂપ અમારી કાર્યવાહી છે અને પૂર્ણ ક્રિયા માટેની અમારી અભિલાષા છે. આમ આ બન્ને આત્માની શુદ્ધિ કરનાર છે.
શક્ય હોય તેનો પ્રારંભ કરવો અને શુદ્ધ છે તેનો પક્ષ કરવો. આ શુભાનુબંધનું કારણ છે. આથી વિપરીત તે અહિત કરનાર છે. આવો અનુભવ-સંગત માર્ગ અમને લાગે છે.
૪
જજો ૪
૪
:
ઈ
ક
ફાડ
:
એ
છે
.
::::::::
ર
:::::: : ક કા
% છે
ફકર કાર્ડ ક કે કો જ ક
: જે
ક ક . કે. .
વ 8
કે ધો.
1 -
; કડકડા વેદાં , તો
શું છે આ
તો
છે કે કેમ ? : . કહે છે
: :
,
::::
48 કબ
: છે
૮૪ યશોજીવન પ્રવચનમાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org