Book Title: Vrat Dharie BhavTarie Author(s): Devratnasagar Publisher: Shrutgyan Prasaran Nidhi Trust View full book textPage 3
________________ * પ્રાપ્તિ સ્થાન * શ્રી અનંતનાથ જિનાલય તીર્થ અનંતનાથ ચોક, નરશી નાથા સ્ટ્રીટ, મુંબઇ-૪૦૦ ૦૦૯. ફોન : ૩૪૨ ૧૩૪૪, ૩૪૪ ૧૯૨૯ શ્રી આર્યરક્ષિત જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ ૨૧, કેશવજી નાયક રોડ, દામજી મેઘજીનો માળો, ૧લા માળે, મુંબઇ-૪૦૦ ૦૦૯. ફોન : ૩૭૭ ૮૭૩૯ શ્રી શીતલનાથ જૈન મંદિર શ્રી દાદર કચ્છી જૈન સંઘ આરાધના ભવન, ૧૩૫, દાદાસાહેબ ફાળકે રોડ, દાદ૨, મુંબઇ-૪૦૦ ૦૧૪. આ ૪૧૧ ૦૮૯૦ મુલ્ય રૂા. ૨૦/ મુદ્રક રાજુલ આર્ટસ્, ઘાટકોપર, મુંબઇ. ફોન : ૫૧૪ ૯૮૬૩, ૫૧૧ ૦૦૫૬ ...... મુનિ પ્રતથી શોભે શ્રાવક વ્રતથી શોભે ના ગતિ બદલાય ત્યારે સ્થળનું સુખ પણ મતિ બદલાય ત્યારે સ્થિતિનું સુખ મળે. T સમાધિ ટકાવવા સથવારા ઓછા કરો. :::: FORN CENT સંવેદનશીલતા... સહનશીલતા...સ્નેહશીલતા જીવનમાં પ્રતિષ્ઠિત કરો. પક્ષપાત એ પાપનો ગર્ભકાળ છે...પ્રશંસા એ પાપનો જન્મકાળ છે. પ્રવૃત્તિ એ પાપનો ક્રિયાકાળ છે. આત્માએ ખેડુત છે. શરીર એ ખેતર છે. પરિણતિનો પાક ઉભો કરજો.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 198