________________
* પ્રાપ્તિ સ્થાન *
શ્રી અનંતનાથ જિનાલય તીર્થ અનંતનાથ ચોક, નરશી નાથા સ્ટ્રીટ, મુંબઇ-૪૦૦ ૦૦૯.
ફોન : ૩૪૨ ૧૩૪૪, ૩૪૪ ૧૯૨૯
શ્રી આર્યરક્ષિત જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ ૨૧, કેશવજી નાયક રોડ,
દામજી મેઘજીનો માળો, ૧લા માળે, મુંબઇ-૪૦૦ ૦૦૯. ફોન : ૩૭૭ ૮૭૩૯
શ્રી શીતલનાથ જૈન મંદિર શ્રી દાદર કચ્છી જૈન સંઘ
આરાધના ભવન,
૧૩૫, દાદાસાહેબ ફાળકે રોડ, દાદ૨, મુંબઇ-૪૦૦ ૦૧૪. આ ૪૧૧ ૦૮૯૦
મુલ્ય રૂા. ૨૦/
મુદ્રક
રાજુલ આર્ટસ્, ઘાટકોપર, મુંબઇ. ફોન : ૫૧૪ ૯૮૬૩, ૫૧૧ ૦૦૫૬
......
મુનિ પ્રતથી શોભે
શ્રાવક વ્રતથી શોભે
ના
ગતિ બદલાય ત્યારે સ્થળનું સુખ પણ મતિ બદલાય ત્યારે
સ્થિતિનું સુખ મળે.
T
સમાધિ ટકાવવા
સથવારા ઓછા કરો.
::::
FORN CENT
સંવેદનશીલતા... સહનશીલતા...સ્નેહશીલતા જીવનમાં પ્રતિષ્ઠિત કરો.
પક્ષપાત એ પાપનો ગર્ભકાળ છે...પ્રશંસા એ પાપનો
જન્મકાળ છે. પ્રવૃત્તિ એ પાપનો ક્રિયાકાળ છે.
આત્માએ ખેડુત છે. શરીર એ ખેતર છે. પરિણતિનો પાક ઉભો કરજો.