________________
અગ્ય માણસોને સેંપાયેલી જવાબદારીઓ જેમની નસોમાં સેંકડો પેઢીઓથી પશુપાલકોનું અને ખેડૂતનું લેહી વહે છે એવા ભારતીય પશુપાલકો અને ખેડૂતને આ દેશના પશુસંવર્ધન અને અન્ન ઉત્પાદનની જવાબદારી સેંપવાને બદલે એ જવાબદારી મેકોલે કૃત યંત્રમાંથી ઘડાઈને બહાર પડેલા કહેવાતા પશુનિષ્ણાતે અને કૃષિ નિષ્ણાતને, પિતાની યેગ્યતાને કારણે નહીં, પણ પ્રદેશવાદ અને કોમવાદના જોરે સત્તાસ્થાને આવી પડેલાં પ્રધાનમંડળમાં સેંપી દીધી ! એટલું જ નહીં પણ EA,૦. (ફાઓ) જેવી સંસ્થાને તેમ જ વિકાસ પામતાં રાખ્યુંને મદદ કરવાના બહાના નીચે (Aid to the developing countries) તેમની વધુમાં વધુ શોષણ કરવા સ્થપાયેલી World Bank ને કૃષિ અને પશુસંવર્ધનની બાબતમાં દખલગીરી કરવા દેવામાં આવી. આ બાબત પરદેશી શાસનને આવકારવા જેટલી જ ખરાબ છે. અને આ જ કારણે દેશ અનાજ, ઘી, દૂધ, બળતણ અને રહેઠાણ વગેરેની કારમી અછતમાં [ અને સહુથી વધારે દુઃખદ તે પીવાના પાણીના દુકાળમાં ] સપડાય છે, અને આર્થિક અંધાધૂધીમાં અટવાઈ પડયો છે.
ગાંધીજીએ જ્યારે કહ્યું કે, “આ દેશને વડાપ્રધાન ખેડૂત હો જોઈએ.” ત્યારે તેમના મનમાં અંગ્રેજી ભણેલે (Agricultured expert). નહીં પણ અંગ્રેજી ન ભણેલે પેઢીધર ખેડૂત હશે એ વિશે મને જરા પણ શંકા નથી.
હિંસક અથવા કોઈ પણ સરકારની એ પવિત્ર ફરજ છે કે તેમના દરેક પ્રજાજનને અન્ન, પાણી, કપડાં અને સ્વચ્છ રહેઠાણ મળી રહે એટલું જ નહીં પણ દેશના દરેક પશુ પક્ષીને પણ તેમનાં ખોરાકપાણી મળે એવી રીતનું વ્યવસ્થિત તંત્ર ગોઠવે. આ બદલે જીવમાત્રને તેમની જરૂરિયાત પૂરી પાડવાની પવિત્ર ફરજ બજાવવામાં આપણે સાવ દુર્લક્ષ કર્યું છે. ઊલટું પેલા નિષ્ણાતોએ આપણી ગાય સહિત દરેક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org