________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અથ શ્રી વિદ્યાર્થી સત્રાદિ બૃહત્ અતિચાર
નામિ દંસણુમિ અ, ચરણુમિ તવંમિ તહય વિરિયંમિ | આયારણું, આયારો, ઈઅ Ei એ પંચહા ભણિઓ ! ૧ છે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર એ પંચવિધ આચારમાંહિ અનેરો જે કઈ અતિચાર સત્ર દિવસમાંહિ સુમ બાદર, જાણતાં Bin અજાણતાં હુએ હોય, તે સવિહુ મન, વચન, કાયાએ કરીને મિચ્છામિ દુક્કડમ ને ૧
E
For Private And Personal Use Only