Book Title: Vidhyarthi Satradi Bruhat Atichar
Author(s): Chinubhai G Shah
Publisher: Chinubhai G Shah

View full book text
Previous | Next

Page 24
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માં આરેગ્યા, ચાવ્યા, વાગે ન્યા. હોટલમાં શાહ, દૂધ આદિ પ્રવાહી પદાર્થો વિષે આવેલા કીડી, મકડી, માખી પ્રમુખ ભવ્ય છે જેવા છતાં કાઢીને પી ગયા. અન્ય વેળાએ કીડી, મકેડી, માખી તણાં અંગે પાંગની ઉપેક્ષા કરી ચાહ આદિનું સેવન કીધું. સૂરજ આથમે રાત્રિ વેળાએ વાળું કીધું. બાણ બક્ષીસ આદિના પ્રભાવે કરી રામ રયાએ તે અંગે આંખ આડા કાન કીધા. દિવસ વિણ ઉગે શિરાવ્યા. એવં રાત્રિના પ્રથમ પહોરમાં દૂધના સંધરા કીધા. તે તણે એથે પહોરે ચાહ બનાવી ઉપગ કીધો નિભાડા પચાવ્યા. એવં પાંચ પચ્ચીસ મિત્રો માટે ચાહના તપેલા ચઢાવ્યા. અણુશધ્યા સ્ટવ સંધૂક્યા, સળગાવ્યા. ચાહ, દૂધ, ખાંડ તણું ભાજન ઉઘાડાં મૂક્યાં, તે માંહી માખી, કુંતિ, ઉંદર, ગિરોળી પડી, કીડી ચઢી તેની જાણ ન કીધી, સાતમે ભેગો પગ UT ll UT | For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36