Book Title: Vidhyarthi Satradi Bruhat Atichar
Author(s): Chinubhai G Shah
Publisher: Chinubhai G Shah

View full book text
Previous | Next

Page 25
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિરમણ વ્રત વિષઈએ અને જે કોઈ અતિચાર સત્ર દિવસમાંહિ........... ૧૧ આઠમે અનર્થ દંડ વિરમણ વ્રતે પાંચ અતિચાર-વિટ, ચેષ્ટા, હાસ્ય, ખેલ, કુતૂહલ ટાણે મુખારવિંદે ઉર્ફે ડાચે દિવેલ પીધા તણા ભાવ આયા, શનિ, રવિ તથા અનેરે મહાપર્વે વાંચવા લખવા તણું નિયમ ઉલંધ્યા. ચોપાટી, પાલવા કીધાં નહિ. સંવત્સરી તણે મહાપર્વે જૂગટે રમ્યા. અતિ નિદ્રા, અ૫ નિદ્રા કીધી. નિદ્રાકાળ બદલે, બપોરે ઘેર્યા, રાશિએ હીરા પારખ્યા–એવું કહે માથે વાંચવા લખવાની ચેષ્ટા કીધી. રાગદ્વેષ લગે એકને સ્કોલરશીપ વાંછી, અન્યને નાસીપાસી, દુડી-તોડી ઈરછી, આઠમે અનર્થ દંડ વિરમણ વ્રત વિષઈએ અને જે કોઈ અતિચાર સત્ર ૨૩ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36