Book Title: Vidhyarthi Satradi Bruhat Atichar
Author(s): Chinubhai G Shah
Publisher: Chinubhai G Shah
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિષઈએ અને
જે કઈ અતિચાર સત્ર દિવસમાંહિ..૨
T
1
નાણુઈઅ ૫ઈવય, સમસંલેહણ પણ પન્નર કમેસુ છે બારસ તપ વિરિઅતિગ, ચલબ્ધીસંસય અઈયારા | પડિસિદ્ધાનું કરશે : પ્રતિષેધ એવં ન કરવા ચોગ્ય ક્રિયાઓ પ્રોફેસર ગૃહપતિ આદિનાં અપમાન-ટિખળ-મશ્કરી-કીધાં તેમજ કરવા ગ્ય ક્રિયા— પૂજાદિ ન કરતે છતે કર્યાની સહી પણ– ન કીધી. ઊંટના અઢારે વાંકા એ ન્યાયે પત્થરમારણુ; કાચાપણું; સ્ટ્રાઈક પાડયું; વિચિત્ર વેશભૂષા ધારણ; અંગોપાંગ ઉઘાડણ પુસ્તક બંધ; પેપર ફડણુ ફી પુસ્તકાદિ માટેનાં નાણાનું સિનેમાદિ ભેગે પગમાં બલિદાન; ચાલુ વગે પલાયન પરિક્ષા સમયે આપણા બદલે બીજાનું પ્રસ્થાપનં; આદિ અઢારે
૩૧
For Private And Personal Use Only

Page Navigation
1 ... 31 32 33 34 35 36