Book Title: Vidhyarthi Satradi Bruhat Atichar
Author(s): Chinubhai G Shah
Publisher: Chinubhai G Shah
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
品
www.kobatirth.org
પાપસ્થાન કીધાં, કરાવ્યાં, કરતાંને અનુમેળ્યાં હોયઃ દિનનૃત્ય, દાતળુ, દાઢી, સ્નાન ન કીધાં અનેરૂ જે કાંઈ ગુરુ આજ્ઞા વિરૂદ્ધ કીધું, કરાવ્યું હાય; અનુમેધું હોય. એ ચિહું કહેતા ચારે પ્રકારમાંહિ અનેરા જે કોઈ અતિચાર સત્ર દિવસમાંહિ સુક્ષ્મ બાદર, જાણતાં અજાશુતાં હુઆ હાય તે વિટ્ટુ મને, વચને કાયાયે કરી મિચ્છામિ દુક્કડં ॥ ૨૧ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એવકારે વિદ્યાથી તળે ધર્મે શ્રી સમકિત મૂલ ખાર મતના એસે અઢાર અતિચાર માંહિ અનેરા જે કેાઈ અતિચાર સત્ર દિવસમાંહિ જાણતાં અજાણુતાં હુએ ઢાય, તે વહુ મને વચને કાયાએ કરી મિચ્છામિ દુક્કડમ્.....રા
॥ ઇતિશ્રી ચીનુભાઈ ગી. શાહુ વિરચિત વિદ્યાથી સત્રાહિ બૃહત્ અતિચાર સમાપ્ત: u
૩૨
For Private And Personal Use Only

Page Navigation
1 ... 32 33 34 35 36