Book Title: Vidhyarthi Satradi Bruhat Atichar
Author(s): Chinubhai G Shah
Publisher: Chinubhai G Shah
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
ב
www.kobatirth.org
આલેાયણા ન લીધી. જ્ઞાન, ગુરૂ, આમામેટર પ્રત્યે વિનય સાચવ્યે નહિ. પાર્ટનર, ભાઈબંધ, ગુરૂ આદિનું વૈયાવચ્ચ ન કીધું. વાચના, પૃચ્છના, પરાવત્તના, અનુપેક્ષા, ધકથા એ પંચવિધ સ્વાધ્યાય ન કીધા. કાલેજ ધ્યાન, વિદ્યાલય ધ્યાન ન ક્યાયાં. નાટક ધ્યાન, હોટેલ ધ્યાન ધ્યાયાં. અભ્યંતર તપ વિષઈ આ અનેરા જે કાઈ અતિચાર સત્ર દિવસમાંહિ..........૧૯ા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીર્યાચારના ત્રણ અતિચારઃ-અણુિગુહિય ખલવીરિએઃ પઢવે, ગુણવે, વિનય, વૈયાવચ્ચ એ ચતુિંધ સ્વ-પર કૃત્યાને વિષે મન, વચન, કાયાતણું હતુ. મળ, વીય ગેાપાળ્યુ. સલામ, જય જય, શેકહેન્ડ રૂડી પેરે કીધાં નહિ. કલાસમાં અન્યચિત્તે નિરાદરપણે બેઠા. સમય પૂરા ન થયે છતે કલાસમાંથી ઘર આદિ સ્થળાએ પડિકમણુ કીધુ. વીર્યાચાર
30
For Private And Personal Use Only

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36