Book Title: Vidhyarthi Satradi Bruhat Atichar
Author(s): Chinubhai G Shah
Publisher: Chinubhai G Shah

View full book text
Previous | Next

Page 30
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir |_| લોકે આ લોકમાં સરસ્વતી પૂજનના પ્રભાવ લગે એવં વિષ્ણુ વચ્ચે ફર્સ્ટ કલાસ મન વાંછો. પરલેકે કહેતાં કેલેજ છોડયે સંસારમાં પડતે છતે મોટા વેપારી, પ્રોફેસર, શેઠ શેઠિયા, મિનિસ્ટર તણી પદવી વાંછી, જીવિઆસંસપગે; પાસ થયે પણ ભણતરનાં સાતત્ય વાંછયાં અને મરણસંસપોગે : નપાસ થયે કલેજ ત્યાગ અને વેપાર વાણિય વાંછયાં. કામગાસંસપઓગે : ચાલુ કલેજે અઠવાડિયે સામાન્ય માંગણીએ કરીને ત્રણ વાર અને ખાસ માગણી કરીને પાંચ વાર સિનેમા-નાટક પ્રતિ ગમનાગમન વાંચ્યાં. સંલેષણા વ્રત વિષઈ એ અને જે કોઈ અતિચાર સત્ર દિવસ માંહિ. ૧છા તપાચારના બા૨ ભેદ: છ બાહ્ય, છ અત્યંતર, અસણઃ પરીક્ષા અદરે ઉપસ્થિત For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36