________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
|_| લોકે આ લોકમાં સરસ્વતી પૂજનના પ્રભાવ લગે એવં વિષ્ણુ વચ્ચે ફર્સ્ટ કલાસ મન
વાંછો. પરલેકે કહેતાં કેલેજ છોડયે સંસારમાં પડતે છતે મોટા વેપારી, પ્રોફેસર, શેઠ શેઠિયા, મિનિસ્ટર તણી પદવી વાંછી, જીવિઆસંસપગે; પાસ થયે પણ ભણતરનાં સાતત્ય વાંછયાં અને મરણસંસપોગે : નપાસ થયે કલેજ ત્યાગ અને વેપાર વાણિય વાંછયાં. કામગાસંસપઓગે : ચાલુ કલેજે અઠવાડિયે સામાન્ય માંગણીએ કરીને ત્રણ વાર અને ખાસ માગણી કરીને પાંચ વાર સિનેમા-નાટક પ્રતિ ગમનાગમન વાંચ્યાં. સંલેષણા વ્રત વિષઈ એ અને જે કોઈ અતિચાર સત્ર દિવસ માંહિ. ૧છા
તપાચારના બા૨ ભેદ: છ બાહ્ય, છ અત્યંતર, અસણઃ પરીક્ષા અદરે ઉપસ્થિત
For Private And Personal Use Only