Book Title: Vidhyarthi Satradi Bruhat Atichar
Author(s): Chinubhai G Shah
Publisher: Chinubhai G Shah
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દિવસમાંહિ........૧૨
નવમે સામાયિક વ્રતે પાંચ અતિચાર-નિયમ લઈ અધ્યયને બેઠે છતે મન અહીં તહીં ભટકયું. કુવિચાર કીધે. છતી વેળાએ પાઠ ન ભ. પાઠ ભણતે છતે “રૂપ તેરા મસ્તાના; પ્યાર મેરા દીવાના, આદિ ગાણું ફટાણું બોલ્યો, નિદ્રાસન કીધાં, ઝોકાં ખાધાં પુસ્તક ભેંય ભેગાં થયાં. પાઠ ભણુ મૂકો. વાત, વિકથા પ્રેમી તણી ચિંતા કીધી. નવમે સામાયિક વ્રત વિષઈએ અનેરો જે કે અતિચાર સત્ર દિવસમાંહિ.....૧૩
દશમે દેશાવગાસિક વ્રત પાંચ અતિચાર -આણવો, પેસવણે. નિયમિત ખાલીમાંથી થતી બારીએથી હેટ ઉતારી ભૂંસા પ્રમુખ ખાવાનું ખેંચ્યું. આપણુ કહે થકી તેની કિંમત
૨૪
For Private And Personal Use Only

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36