Book Title: Vidhyarthi Satradi Bruhat Atichar
Author(s): Chinubhai G Shah
Publisher: Chinubhai G Shah

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir sણ હાંસુ કીધું. ચોથે સ્વદારા, સંતોષ, પરસ્ત્રીગમન વિરમણ વ્રત વિષઈએ અને જે કઈ પણ અતિચાર સત્ર દિવસમાંહિ..૮ પાંચમે પરિગ્રહ પરિમાણ વ્રત પાંચ અતિચારઃ ચોપડા, ચેપડી, ટેબલ, ખુરશી, પન્ન ખાટલા, એશીકાં, ચટાઈ ચાદર એ નવવિધ પરિગ્રહ તણા નિયમ ઉપરાંત વૃદ્ધિ દેખી મુછ લગે સંક્ષેપ ન કીધો. વૃદ્ધિ થતાં પાર્ટનર તણે લેખે કીધે. માતા, પિતા, સ્ત્રી તણે પૈસે માસિક ખર્ચ ઉલંધ્યાં. પાં મે પરિગ્રહ પરિમાણ વ્રત વિષઈ એ અને જે કોઈ અતિચાર સત્ર દિવસમાંહિ....... છ દિપરિમાણ વ્રતે પાંચ અતિચારઃ ઉર્વ દિશિ, અર્ધ દિશિ, તિર્યંગ દિશિએ E = For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36