________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
sણ હાંસુ કીધું. ચોથે સ્વદારા, સંતોષ, પરસ્ત્રીગમન વિરમણ વ્રત વિષઈએ અને જે કઈ પણ અતિચાર સત્ર દિવસમાંહિ..૮
પાંચમે પરિગ્રહ પરિમાણ વ્રત પાંચ અતિચારઃ ચોપડા, ચેપડી, ટેબલ, ખુરશી, પન્ન ખાટલા, એશીકાં, ચટાઈ ચાદર એ નવવિધ પરિગ્રહ તણા નિયમ ઉપરાંત વૃદ્ધિ દેખી મુછ લગે સંક્ષેપ ન કીધો. વૃદ્ધિ થતાં પાર્ટનર તણે લેખે કીધે. માતા, પિતા, સ્ત્રી તણે પૈસે માસિક ખર્ચ ઉલંધ્યાં. પાં મે પરિગ્રહ પરિમાણ વ્રત વિષઈ એ અને જે કોઈ અતિચાર સત્ર દિવસમાંહિ.......
છ દિપરિમાણ વ્રતે પાંચ અતિચારઃ ઉર્વ દિશિ, અર્ધ દિશિ, તિર્યંગ દિશિએ
E
=
For Private And Personal Use Only