Book Title: Vidhyarthi Satradi Bruhat Atichar
Author(s): Chinubhai G Shah
Publisher: Chinubhai G Shah

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર અણુપૂજ્યે, અણુપુયે, અણુપડિલેહે બેઠો. પરિષ્ઠાપનિકા સમિતિઃ છતી મુતરડીએ સ્નાનાગારે મૂત્રાદિ પરઢળ્યાં. મનેાગુપ્તિઃ પ્રેયસીના પત્રના અભાવે ચાલુ ક્લાસે આત, રૌદ્ર ધ્યાન ક્યાયાં. વચનગુપ્તિ ચાલુ કલાસે પ્રેાસરે નીચું આડું જોતે છતે ખખાળા કર્યા. કાયગુપ્તિઃ ચાલુ ક્લાસે ગમનાગમન કીધાં. એ અષ્ટ પ્રવચનમાતા, સ્કેલર તણે ધર્મ સદૈવ અને સામાન્ય તણે ધમે working hours માં રૂડી પેરે પાળ્યાં નહિ, ખંડા વિરાધના હૂઈ. ચારિત્રાચાર વિષષ્ટએ અનેરો જે કઈ અતિચાર સત્ર દિવસમાંહિ....જા વિષેશતઃ વિદ્યાથી તળે ધર્મે શ્રી સમ્યકૃત્વ મૂલ ખાર વ્રત તણા સિત્તેર અતિચારઃ ૧૪ For Private And Personal Use Only UC

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36