Book Title: Vidhyarthi Satradi Bruhat Atichar
Author(s): Chinubhai G Shah
Publisher: Chinubhai G Shah

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 1 ની પહેલે સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત પાંચ અતિચારઃ રામા ઘાટી, સુપ્રિટેન્ડેન્ટ, ભૈયા પ્રમુખ નોકર વગે રીસવશે ગાઢ ઘાવ ઘા. અધિક કામ કરાવ્યાં. આઠમ ચૌદસે લાલ ચટણી જઈ મોઢું બગાડ્યું. લીલેરી તણી વાંછના કીધી. જીવરક્ષા રૂડી ન કીધી અણગળ પાછું વાવયું, રૂડી જયણ ન કીધી. શરીરાદિમાં લઠ્ઠત્વ આણવા ઇંડાં, આશ્લેટ કોડ લીવર આદિ અભક્ષ્ય ચીજોનું સેવન કીધું. વંદા, માંકડ આદિનાં ઇંડાં વિદ્યાં. પલંગમાં માંકડ તણે ઉપદ્રવ થવા દીધું. છતે ખાટલા તડકે નાંખ્યા, ઝાટક્યા. અનાર્ય બુદ્ધિ અને કારખાને ઉત્પન્ન સ્ટવ ઘાસતેલાદિથી માંકડ પ્રમુખ જીવોને સેકયા, પલાળ્યા, ડુબાડયા. પહેલે સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત વિષઈઓ અને જે કઈ અતિચાર સત્ર દિવસમાંહિ... ૫ Sl ET For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36