Book Title: Uvassaggaharam stotra Swadhyay
Author(s): Bhadrabahuswami, Amrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 252
________________ ઉવસગ્ગહર સ્તોત્ર સ્વાધ્યાય અશોકલોક અલવરે રાવણુ આણ સિર ધરે, ફલુધીઇ આસાપલી સે ડિલીઈ ખુલા વલી. | ૩૮ છે પીરેજપુર ભોયણે અમી અનંત લેયણા; શ્રી પાસજી આરાસણે ગુડી ગામે ચઢશે. . ૩૯ છે બીરાજે રણથંભરે મંડોવરે જોધપુરે; ગ્વાલેર બીકાનેરકે જાલુહેર પુર હમીરકે. ૪૦ જવાસ સાગવાટકે કુકન કલીકેટકો; ચુપટ્ટોલ સાયકે નિણંદમૂલનાયકે. ૪૧ છે - પૂર્વછાયુ છે નાયક નમો નિરંજન અંજનગિરિ છબી નીલ પાસ જિણેસર પૂજઈ તિમરી ત્રિભુવન ટીલ. કર છે રૂપક મુરીદામ છંદ 1. ગુણ ટલ સમીણહી પાલવિહાર, દીવેચુ દેવ દાહીદ્રો સાર; આણીઝ ઉંબરવાડીય નામ, મહેવાનાથ નાક્કોડ સ્વામ. ૪૩ મેડતી પાસ નો પરમેસ, ગોદડીઉ ગાલે સર્વ કલેસ; નાડેલ નડુલાઈશુ દેવ, રેહી સુરંગ આબુ ચઉ સેવ. ૪૪ રાણપુરિ સાદડી કુંભલમેર દેહુલે દુર્જન કીધા જેર; ચઉખંભે સ્વામી સમીધા દિ૯, ઝાલીઉધાર દેવાસુ વિસિ. કે ૪૫ છે ગુલવાડીઉ સો આમલેસર રાણ, બેલાજે દેવ નમે તિલગાણ; થયો પ્રભુ ભીલડી વડલી માહિ, વીસલપુરિ વંદી પોસીને ઉછાહિ. જે ૪૬ | મહિસાણી સત્યકી સે સિદ્ધપુર, નવસારી સૂરત રાધિનપુર; સામી મહિમદાવાદ પારસનાથ વંદી કર માગી મહોદય સાથ. ૪૭ છે મૃગાપલી ગામ ઉનાઓ પાસ રાજનપુરિ અંગિરમિજે રાસ; રાજનગરમાંહિ આદિ ઠામ અનેક વંદીએ પાસ નિણંદ વિવેક. કે ૪૮ છે પૂર્વછાયુ છે કરું વિવેકે વંદના નામ ન જાણું છેક; નમે નમે ત્રીહૂ ભુવન જે તીરથ અવર અનેક, કે ૪૯ છે રૂપક પ્રમાણુકા છંદ છે અનેક ઈમ તૂ તણા તીરથ નામ છે ઘણા; મેં બુદ્ધિહીન બાલકે કહિવાઈ સર્વ સીદ્ધ કે. ૫૦ | તે લક્ષ કેટિ સહમિલી સે નામ એકે તું વલી; • { ૫૧ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276