Book Title: Uvassaggaharam stotra Swadhyay
Author(s): Bhadrabahuswami, Amrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 265
________________ : ૧૭૪ : ઉવસગ્ગહર સ્તોત્ર સ્વાધ્યાય. ૨ તેની મધ્યમાં હુંકાર આલેખ, ૩ તેના ગર્ભમાં સાધકનું નામ આલેખવું. ૪ હુંકારના બહિર્ભાગમાં એક વર્તુલ આલેખવું. ૫ તે વલયને દૃોકારથી પરિપૂરિત કરવું. ૬ પ્રસ્તુત વલય ફરતું એક અન્ય વલય આલેખવું. ૭ તે વલયમાં આઠ દિશામાં છે પાર્શ્વનાથાય સ્વાહા એ આઠ અક્ષરે ક્રમશઃ પ્રત્યેક દિશામાં આલેખવા. ૮ પ્રસ્તુત યંત્રને ફ્રોકારની સાડીત્રણ રેખાએથી આવેષ્ટિત કરવું. ૯ પ્રાન્ત કારથી નિરાધ કરો. યંત્ર નં. ૮ દેવકુલ– ૧ સાત વલયનું એક ચક્ર આલેખવું. ૨ મધ્ય વલયમાં ગૂં આલેખી તેના ગર્ભમાં સાધકનું નામ આલેખવું. ૩ બીજા વલયમાં આઠેય દિશામાં આઠ દૃમર્જુને ન્યાસ કરે. ૪ ત્રીજા વલયમાં ક થી જ સુધીના માતૃકાક્ષરોને સ્થાપિત કરવા. ૫ ચોથા વલયમાં ઉર્ધ્વદિશાથી આરંભી ક્રમશઃ આઠેય દિશામાં નીચેના કુટાક્ષરોને ક્રમશઃ ન્યાસ કરવો. कम्यूँ चम्ल्यूँ टम्व्यू म्यूँ क्ष्ल्यूँ ठम्व्यू व्यूँ भव्यू. પાંચમાં વલયમાં ઉર્વદિશાથી આરંભી ક્રમશઃ આઠેય દિશામાં નીચેના પદોને ક્રમશઃ ન્યાસ કરે. ॐ ब्रह्माण्यै नमः ॐ कुमार्यै नमः ॐ इन्द्राण्यै नमः ॐ माहेश्वर्यै नमः ॐ वाराहयै नमः ॐ वैष्णव्यै नमः ॐ चामुंडायै नमः ॐ गणपतये नमः । ७ ६ सयमा रम्यं यः हाः हाः आ को क्षी हो क्ली ब्लू द्रा द्रौं पार्श्वयक्षिणी मातृ શ્રેહાળ દૂતિ સહિતે નમ: આ અક્ષરને ઉર્ધ્વદિશાથી આરંભી ક્રમશઃ ન્યાસ કરે. ૮ ૭ મા વલયમાં 1 થી આરંભી દૃ સુધીના કૂટાક્ષને ક્રમશઃ ન્યાસ કરે. ૯ સંપૂર્ણ યંત્રને હકારથી સાડાત્રણ રેખાથી વેષ્ટિત કરી શકારથી નિરુદ્ધ કરવું. યંત્ર નં. ૯ સર્વસંપન્કર બહ – આ યંત્રના આલેખનની વિધિ નીચે મુજબ છે – ૧ એક વૃત્ત વલય આલેખવું. - ૨ તેની મધ્ય કણિકામાં કારને ન્યાસ કરે. ૩ ટ્રીકારના ગર્ભમાં સાધકનું નામ આલેખવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276