Book Title: Tranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ઉદ્દેશક-૪
૨૮૫
ઉદ્દેશક-૪
/////////////////.
આચાર્યાદિના વિહારમાં સાધુઓની સંખ્યા :
१ णो कप्पइ आयरिय-उवज्झायस्स एगाणियस्स हेमंत गिम्हासु चारए । ભાવાર્થ :- હેમંત અને ગ્રીષ્મૠતુમાં આચાર્ય-ઉપાધ્યાયે એકલા વિહાર કરવો કલ્પતો નથી. २ कप्पइ आयरिय-उवज्झायस्स अप्पबिइयस्स हेमंत- गिम्हासु चारए । ભાવાર્થ:- · હેમંત અને ગ્રીષ્મૠતુમાં આચાર્ય–ઉપાધ્યાયે પોતે બીજા અર્થાત્ અન્ય એક સાધુની સાથે
વિહાર કરવો કલ્પે છે.
३ णो कप्पइ गणावच्छेइयस्स अप्पबिइयस्स हेमंत गिम्हासु चारए । ભાવાર્થ :- • હેમંત અને ગ્રીષ્મૠતુમાં ગણાવચ્છેદકે પોતે બીજા અર્થાત્ અન્ય એક સાધુની સાથે વિહાર કરવો કલ્પતો નથી.
૪ | कप्पइ गणावच्छेइयस्स अप्पइयस्स हेमंत गिम्हासु चारए ।
ભાવાર્થ :– હેમંત અને ગ્રીષ્મૠતુમાં ગણાવચ્છેદકે પોતે ત્રીજા અર્થાત્ અન્ય બે સાધુઓની સાથે વિહાર કરવો કલ્પે છે.
५ णो कप्पइ आयरिय-उवज्झायस्स अप्पबिइयस्स वासावासं वत्थए ।
ભાવાર્થ :- વર્ષાકાળમાં (ચાતુર્માસમાં) આચાર્ય અથવા ઉપાધ્યાયે પોતે બીજા અર્થાત્ અન્ય એક સાધુની સાથે રહેવું કલ્પતું નથી.
६ | कप्पइ आयरिय-उवज्झायस्स अप्पतइयस्स वासावासं वत्थए ।
ભાવાર્થ :- ચાતુમાર્સમાં આચાર્ય અથવા ઉપાધ્યાયે પોતે ત્રીજા અર્થાત્ અન્ય બે સાધુઓની સાથે રહેવું કલ્પે છે.
७ णो कप्पइ गणावच्छेइयस्स अप्पतइयस्स वासावासं वत्थए ।
ભાવાર્થ :- ચાતુર્માસમાં ગણાવચ્છેદકે પોતે ત્રીજા અર્થાત્ અન્ય બે સાધુઓની સાથે રહેવું કલ્પતું નથી. ८ | कप्पइ गणावच्छेइयस्स अप्पचउत्थस्स वासावासं वत्थए ।
ભાવાર્થ :- ચાતુર્માસમાં ગણાવચ્છેદકે પોતે ચોથા અર્થાત્ અન્ય ત્રણ સાધુઓની સાથે રહેવું કલ્પ છે. ९ से गामंसि वा जाव रायहाणिसि वा बहूणं आयरिय उवज्झायाणं अप्पबिइयाणं, बहूणं गणावच्छेइयाणं अप्पतइयाणं कप्पइ हेमंत गिम्हासु चारए अण्णमण्णं णिस्साए ।