________________
શ્રી તરવાર્થ પરિશિષ્ટ.
૨૩, ઇથી અડધા પહોળા છે અને દશ એજન ઉંડા છે. જેમ કે બાહરના પર્વત હિમવત અને શિખરી છે તેની ઉંચાઈ ૧૦૦
જન છે તેનાથી દશ ગુણા ૧૦૦૦) જન તે બને પર્વતની ઉપર રહેલા દ્રા લાંબા છે, લબાઈથી અડધા ૫૦૦) જન પહોળા છે અને બને કહે ૧૦ દશ જન ઊંડા છે એવી રીતે દરેક કહે પિતા પોતાના પર્વની ઉપર રહેલા છે, બાહેરના, મધ્યના, અને અંતના કયા કયા પર્વતે કહેવાય તેનું યંત્ર.
દ્રના નામ તથા ઉંચાઇ લંબાઈને ઉંડાઈનું યંત્ર
૧ હીમત બાહેરનાકયા પર્વતની ઉપર કહનામ પર્વત ઉ. કહ, ઉ. કહ પહોળાઈ ર યહાહીમવંત મધ. બાહરના ૨ પદ્મ પુંડરીક ૧૦૦ ૧૦૦ ૩ નીષદ અંતના મધ્યનાર મહાપદ્મ મહાપુંડરીકર૦૦ ૨૦૦૦ ૧૦૦૦ જ નીલ અંતના અંતનાર ગિ૭ કેસરી ૪૦૦ ૪૦૦૦ ૨૦૦૦ કેપ રૂક્તિ મધ્યના |
| બધા કહેની ઉંડાઈ એક સરખી દશ દશ એજન } શીખરીબાહિરના
૧૫ છે. દરેક કહેની ઉપર અનુક્રમે શ્રી દેવી લક્ષ્મી દેવી, હાદેવી અને બુદ્ધિ દેવી, અંતરના દ્રહો ઉપર ધી દેવી અને કીતિ દેવીના રહેવાના આવાસ છે, દરેક દેવીઓના આ વાસ કમલની અંદર છે, તે કમલ પાણીની સપાટી ઉપર બે ગાઉ ઉંચા અને દ્રોને જેટલા વિસ્તાર હોય તેને પાંચસે મે ભાગ મેલને વિસ્તાર અને કમલના વિસ્તારથી અડધી જાડાઈ હોય છે એટલે પદક અને પુંડરીક દ્રહ ૫૦૦)એજન વિસ્તારવાળા છે તેને પાંચસો એ ભાગ ૧ જન તે સરોવર ઉપર રહેલા કમલોને વિસ્તાર થાય અને વિસ્તારથી અડધું એટલે મા એજન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org