________________
શ્રી તવા પરિશિષ્ટ મૂવ અને ભાષાન્તર. ૯ કરાતે દેખીને દીક્ષાની તમામ ક્રિયા પ્રતિ શ્રદ્ધા રાખે, શુદ્ધ ચારિ ત્રની ઈચ્છા રાખે નહિ, ફક્ત આદરસત્કારને માટે ક્રિયા કરે પણ અંદરથી મુદ્દલ શ્રદ્ધા હતી નથી તથા સમકિતધારિ સાધુઓ ઉકૃષ્ટ ચારિત્ર પાળનારા આરાધક અને છસ્થ હોયતે વધારેમાં વધારે સર્વાર્થસિદ્ધ વિમાન સુધી જાય છે. ૨
तापसच्छद्मस्य श्राध चतुर्दशपूर्विणां व्यंतर सोधर्म सौधनवान्तकेष्ट परः ॥३॥
શબ્દાર્થ –તાપસ છદ્મસ્થ સાધુ, શ્રાવક ચઉદપૂર્વીએ જઘન્યમાં જઘન્ય અનુક્રમે વ્યંતર, સિંધમ ધર્મ અને લાંતમાં ઉત્પન્ન થાય છે
વિશેષાર્થ –તાપસ પરિવ્રાજક, વિગેરે જઘન્યમાં જઘન્ય ક્ષેત્રની અપેક્ષાયે ભુવનપતિ ઋદ્ધિની અપેક્ષા વ્યંતરની અંદર ઉત્પન્ન થાય છદ્મસ્થ અવિરાધક સાધુઓ તથા દેશવિરતિ અવિરાધક શ્રાવકે જઘન્યથી સાધમ દેવવેક અને વિરાધક હોય તે ભુવનપતિ સુધી ઉત્પન્ન થાય છે. અને ચદપૂઈએ જઘન્યથી લાંક સુધી ઉત્પન્ન થાય છે. ઉત્કૃષ્ટ સર્વાર્થસિદ્ધ અથવા મેક્ષે પણ જાય. सेवार्तकीलिकाऽर्धनाराच नाराचर्षजनाराचवचपन ના ચતુ.વટાદરા સિદ્ધચ્છા
શબ્દાર્થ–સેરાત, કાલિકા, અર્ધનારાચ, નાચ નવા નારા, અને વજ ઋષભનારાંચ સઘણુવાળા અનુક્રમે રે , છા, આઠમા, દશમ, બારમા દેવલ સુધી અને વધુ પnનારાચવાળા નવવેચક, અને સિદ્ધિમાં પણ જાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org