Book Title: Tattvartha Parishishta
Author(s): Sagaranandsuri, Mansagar
Publisher: Dahyabhai Pitambardas

View full book text
Previous | Next

Page 146
________________ ૧૨૬ શ્રી તીર્થ પરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર. આ યંત્ર પાંચમી નારકીના ચેથા પાટડાને વિશે જે દિશાની અંદર છ છ અને વિદિશાની અંદર પાંચ પાંચ નરકાવાસ છે તેનું ચત્ર છે એવી રીતે દરેક પાટડાના સમજી લેવા. નરકાવાસ વિમાનની માફક ગોળ ત્રિખુણ અને ખુણ પાછા ગેળ ત્રિખુણ અને ખુણ એકની ઉપર એક એવી રીતે રહેલા છે. સ્થાપના:O KO KO KI KO VVVVVVV7) OOOOOOOO છઠ્ઠી નાકી પાટડા ૩ પાંચમી નારકી પાટડા ૫ સાત મી નારકી KO પાટડ ૧ પાંચમી નારકીના પટાથી માંડીને સાતમી નારકીના પાટડા સુધી ઇંદ્રક નરકાવાસની ચારે દિશામાં જે નરકાવાસે રહેલા છે તે સમજાવવા માટે ફક્ત એકજ દિશાના નરકાવાસ યંત્રની એ દર માપેલા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172