________________
૧૨
શ્રી તત્ત્વાર્થપરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર.
પણ ભેદની અંદર જીવ ઉત્પન્ન થાય છે. આ હેતુથી ચારે ગતિમાં સમુદાયની અપેક્ષાએ ૧૨ મુહત્ત ઉત્પન્ન થવાને વિરહ છે. ૮૮
ચારે ગતિના જુના ભેદનું યંત્ર
ગત
જીવભેદ
૧૪
નરક તિપંચ મનુષ્ય
- ૪૮
અંતરકોલ અંતરકાલ
જધન્ય. ઉકષ્ટ ૧ સમય | ૧૨ મુહુર્ત | ૧ સમય | ૧૨ મુહુર્ત
૧ સમય ૧૨ મુહુર્ત ૧ સમય ૧૨ મુહુર્ત
૧૯૮
એકંદર પ૬૩
આ જ્ઞાનાચતુતિઃ | gણ છે. | શબ્દાર્થ – ઈશાનદેવલ સુધી ચાવીસમુહુર્તને અંતર કાલ છે.
વિશેષાર્થ –– ઉપરના સૂત્રમાં સામાન્ય ગતિવિષે વિરહકાલ કહ્યાં હવે વિશેષ વ્યાખ્યાન કરતા દરેક પંકિત ભેદે અંતરકાલ બતાવતા કહે છે.
દેવગતિની અપેક્ષયે ભુવનપતી નિકાચની અંદર જે સમયે દેવતા ઉત્પન્ન થયે હોય ત્યાર પછી ઉત્કૃષ્ટ ચોવીસ મુહુર્ત પછી બીજે દેવતા તે નિકાચની અંદર ઉત્પન્ન થાય, એવી રીતે વ્યંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org